સુરત: (Surat) સુરતમાં આગામી 1 ઓક્ટોબરે હાસ્ય કલાકાર મુનાવર ફારૂકીના (Munawar Faruqui) શોનું આયોજન કરાયું છે. બજરંગ દળના (Bajrang Dal) સભ્યોએ શહેરમાં...
મુંબઈ: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન (Oxygen Manufacturing Company) કરતી...
મુંબઈ: (Mumbai) આદિત્ય ચોપરાએ યશરાજ ફિલ્મ્સની (Yashraj Films) તેની ચાર મોટી મોટી ફિલ્મોની (Film) રિલીઝ તારીખો જાહેર કરી છે. આ ફિલ્મોમાં બંટી...
બિહારના (Bihar) મોતિહારી જિલ્લામાં રવિવારે બૂઢી ગંડક નદીમાં (River) હોડી ઊંધી વળતા (The boat capsized) 22 લોકો ડૂબ્યાં હોવાના સમાચાર છે. 6...
લખનઉ: (Lucknow) ઉત્તરપ્રદેશમાં (UP) જાન્યુઆરીના અંતમાં સંભવિત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા સરકારના કેબિનેટ (Cabinet) વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. રાજભવન સચિવાલયમાંથી મળેલી...
બારડોલી નગરપાલિકાના કચરા કૌભાંડ બાદ આરોગ્ય વિભાગ પણ નિષ્ક્રિય હોય તેમ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આચાર્ય તુલસી...
તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ શ્રમિકોને પૂરતી રોજગારી મળે અને ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ થાય તેવા હેતુથી સરકારના વિવિધ વિભાગો દ્વારા માળખાગત સુવિધાનાં...
સાયણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ કરવાની નિષ્ફળતા અને પીવાના પાણીના શુદ્ધીકરણ સાથે ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવવાની આરોગ્યલક્ષી કામગીરીના...
ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પૂરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રિક્ષાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઝાયડસ કેડીલા હેલ્થકેર કંપનીના પ્લાન્ટમાં કેમિકલ ભરેલ ડ્રમમાં બ્લાસ્ટ થતાં બે કામદાર દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે...
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી...
ગાંધીનગરમાં 44 બેઠકો માટે આગામી તા.3જી ઓકટો.ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ભાજપનું પ્રચાર અભિયાન વેગવંતુ બન્યુ છે. ભાજપના ‘પેજ સમિતિ મહાસંપર્ક...
ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિવિધતાં ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે. તેમણે...
ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હાલમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ જોવા મળી રહી છે. બીજુ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત...
કોંગ્રેસની ટિકીટ પર ભાવનગર જિલ્લા પંચાયતની બે વખત ચૂંટણી લડી ચૂકેલા અને ગાંધીનગરના જમીનની લે વેચ કરતાં દલાલ પ્રવીણભાઈ માણિયાની ગઈ તા.17મી...
રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત સહિત 8 શહેરોમાં રાત્રીના 12-00 થી સવારમાં 06-00 સુધી કરફર્યું અમલમાં મૂકવામાં...
માંડવી: (Mandvi) શુક્રવારે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ જોતાં કાકરાપાર ડેમ પરથી પણ 1 લાખ...
અમેરિકામાં યુનાઈટેડ નેશનની બેઠકમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે મહાસભા (UNGA)માં સંબોધન કર્યું...
JNU ના સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ તેમજ ડાબેરી આગેવાન કન્હૈયા કુમાર (Kanhya kumar) તેમજ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી...
મુંબઈ: (Mumbai) પ્રખ્યાત સામાજિક કાર્યકર (Social Worker) અને કવિ કમલા ભસીનનું (Kamla Bhasin) શનિવારે નિધન થઈ ગયુ. તેમનો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો...
સુશાંતસિંહ રાજપૂતના આપઘાત (Sushantsinh Rajput Suicide ) બાદ બોલિવૂડમાં ડ્રગ્સના (Bollywood Drugs) ઉપયોગ વિશે ભારે વિવાદ થયા હતા. આ મામલો ખૂબ ચગતા...
સુરત: (Surat) અમદાવાદ અને ભાવનગર મહાનગર પાલિકાઓમાં જાહેર સ્થળોએ આવતા લોકોને વેક્સિનેશન સર્ટિફિકેટ (Vaccination Certificate) બતાવવું ફરજિયાત કરવામાં આવ્યા બાદ હવે સુરત...
સુરત: (Surat) સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ (Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર...
સુપ્રીમ કોર્ટે આજે એક ચૂકાદો આપીને NIC ને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની (Supreme court) વેબસાઈટ અને મોકલવામાં આવનાર ઈ-મેઈલ પરથી વડાપ્રધાન...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની (Rain) આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. અને સમય સુચકતા...
દિલ્હી પોલીસ (Delhi police)ની ક્રાઈમ બ્રાન્ચે રોહિણી કોર્ટ ગોળીબાર (rohini court firing) કેસમાં તપાસ શરૂ કરી છે. મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (most wanted gangster)...
સુરત: (Surat) ચોમાસાની ઓફ સિઝનમાં સુરત આવવા અને સુરતથી જવા માટે સુરત એરપોર્ટ પર (Surat Airport) પટણા અને જબલપુર રૂટ પર પેસેન્જર...
અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની (America UN) બેઠકમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક...
સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે દેશભરના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Special Economic Zone) (સેઝ)ની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જયારે સુરતના...
T20 વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ: ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવ્યું
સલીમ ખાનની કોઈ સત્તાવાર સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરવામાં નહીં આવે: પ્રાઇવસીના મુદ્દે ખાન પરિવારનો મહત્વનો નિર્ણય
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામના સંદીપ જયસ્વાલની વર્લ્ડ આર્ચરી કોર્ષ માટે પસંદગી
સુરતમાં બોર્ડ પરીક્ષા પૂર્વે ખાસ આયોજન: ટ્રાફિકથી પ્રભાવિત 203 કેન્દ્રોની યાદી જાહેર
રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારી દેવાની ધમકી, આરોપી પોલીસ કસ્ટડીમાં
ઉત્તર પ્રદેશમાં PUC નિયમોમાં મોટો ફેરફાર: હવે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ પર જ મળશે OTP
રમઝાન પહેલા યુએઈએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું: પવિત્ર મહિનામાં 1856 કેદીઓને માફ કરાયા
સુપ્રીમ કોર્ટે કહ્યું- જો લોકોને મફત ખોરાક મળશે તો તેઓ કામ કેમ કરશે? સરકાર લોકોને રોજગાર આપે
હોળી-ધૂળેટી પર મુસાફરોને રાહત: એસ.ટી.ની 1,300 વધારાની બસો દોડશે, ડાકોર અને દ્વારકા માટે પણ બસો
સુરતમાં અફવાઓ વચ્ચે પોલીસનો કડક સંદેશ: “બાળકોની સુરક્ષા પર કોઈ સમજૂતી નહીં!”
શેરબજારમાં ઉથલપાથલ: સેન્સેક્સ 1000 અંક ઘટ્યો, નિફ્ટી 300 પોઇન્ટ નીચે, બજારમાં 4 લાખ કરોડનું નુકસાન થયા હોવાનો ગણગણાટ
ટ્રાન્સજેન્ડર અને ગે યુગલોના લિવ-ઇન સંબંધો પર અલાહાબાદ હાઇકોર્ટનું મહત્વપૂર્ણ નિવેદન
મુકેશ અંબાણીએ ભારતને ‘ઇન્ટેલિજેંસ યુગ’માં લઈ જવા માટે 10 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી
4.08 લાખ કરોડનું ‘જ્ઞાન’ થીમ આધારિત 2026-27નું ગુજરાતનું બજેટ સાથે વિકાસને નવી દિશા – વિકાસ પ્રોજેક્ટને 65 ટકા ફાળો
બાંગ્લાદેશ ભારત અને BCCI સાથે સંબંધો સુધારવા માંગે છે: રમતગમત મંત્રી અમીનુલ હક
૬ પ્રદેશમાં ૮૦થી વધુ પ્રોજેક્ટ, ૬,૬૦૦ કરોડથી વધુ ફાળવણી; ૨૦૨૬ ‘રાજ્ય પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર, ૬,૭૩૭ કરોડની વિશેષ જોગવાઈ
એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના
સુરતમાં ગુંડાગીરીનો ગાજતો કિસ્સો:દહેશત ફેલાવનાર ચિરાગ ગોટીનું ફરી રી-કન્ટ્રક્શન,પોલીસનો કડક પ્રહાર
મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કર્યા બાદ ખબર પડી કે પત્નીના બે અફેર છે…
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ. ૪૦૦ કરોડ.
બિલ ગેટ્સ AI સમિટમાંથી ખસી ગયા: એપ્સટિન કેસ ફાઇલોમાં તેમનું નામ આવ્યા પછી નિર્ણય લીધો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂ.૨૦૦૬ કરોડની જોગવાઇ
વડોદરા પોલીસ ભવન પાસે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, રસ્તાઓ પર રેલમછેલ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૪,૦૨૨ કરોડની જોગવાઇ
નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી લીલીઝંડી
રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?
PM મોદીએ AI સમિટમાં MANAV વિઝન રજૂ કર્યું, કહ્યું- AI નૈતિક, જવાબદાર અને માનવ-કેન્દ્રિત હોવું જોઈએ
બજેટ અડગ વિશ્વાસ અને અવિરત વિકાસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી
ખેડૂતોના દેવા માફ કરો – વિધાનસભાની બહાર બહાર દેખાવો – સૂત્રોચ્ચાર
2047ના સપનાઓ, પરંતુ આજની સમસ્યાઓથી મોં ફેરવતું બજેટ- ગુજરાતને વાસ્તવિક રાહત જોઈએ- કોગ્રેસ
સુરત: (Surat) સુરતમાં આગામી 1 ઓક્ટોબરે હાસ્ય કલાકાર મુનાવર ફારૂકીના (Munawar Faruqui) શોનું આયોજન કરાયું છે. બજરંગ દળના (Bajrang Dal) સભ્યોએ શહેરમાં આગામી શોના આયોજકોને ચેતવણી (Warning) આપી છે. અને જો શોમાં મુનાવર આવશે તો માર મારવા સુધીને ચીમકી આપતાં મામલો વધારે ગરમાયો છે. અને પોલીસ (Police) માટે પણ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે મોટો પડકાર ઊભો થયો છે.

હાસ્ય કલાકાર મુનાવર ફારુકી ઘણી વખત હિન્દુઓની સામે વિવાદાસ્પદ વાતોને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે. વર્ષ-2002ના ગોધરા રમખાણોના હિન્દુ પીડિતોનું અપમાન કરી ખ્યાતિ પામ્યા હતા. ગુજરાત હત્યાકાંડમાં આરએસએસની સંડોવણી અને હિન્દુ દેવોની મજાક ઉડાવી હતી. આ હાસ્ય કલાકારના શોને સુરતમાં ન થવા દેવાનો સંકલ્પ લેતાં બજરંગ દળના નેતા રાહુલ શર્માએ કાર્યક્રમના આયોજકોને શો રદ કરવા જણાવ્યું હતું. રાહુલ શર્માએ ચેતવણી આપી હતી કે, જો આયોજકો બજરંગ દળની માંગણી પર ધ્યાન ન આપે અને શોને સમયપત્રક મુજબ થવા દેશે તો શો દરમિયાન જે પણ થશે તેની જવાબદારી આયોજકોની રહેશે. નોંધનીય છે કે, મુનાવર ફારુકી વિવિધ શહેરોમાં પ્રવાસ અને પ્રદર્શન કરવાના છે. આ શોનું નામ ‘ડોંગરી ટુ નોવેર’ રાખવામાં આવ્યું છે. પ્રથમ ઇવેન્ટ 26 સપ્ટેમ્બરે દેહરાદૂનમાં યોજાવાની છે. ત્યારબાદ 1 ઓક્ટોબરે સુરતમાં શોનું આયોજન કરાયું છે.

સમગ્ર શોમાં હનુમાન પાઠ કરાશે
બજરંગ દળના નેતા રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, તેઓ આ શોને થવા દેશે નહીં. જો શો રદ નહીં કરે તો તેમના દ્વારા બધી ટિકિટ ખરીદી કરાશે. અને સમગ્ર શો દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરાશે. જ્યારે તે સ્ટેજ પર આવશે ત્યારે તેના પર ટામેટાં ફેંકાશે. તેને જૂતાંની માળા પહેરાવીશું.
મધ્યપ્રદેશમાં ધરપકડ પણ કરાઈ હતી
નોંધનીય છે કે, વિવાદાસ્પદ ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’એ મધ્યપ્રદેશના ઈન્દોરના 56 દુકાણ નજીક મોનરો કાફેમાં આયોજિત એક કાર્યક્રમમાં હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે કેટલીક અત્યંત અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારે વિવાદ ઊભો કર્યો હતો. જાન્યુઆરી-2021માં કાર્યક્રમ પૂરો થયા પછી, હિન્દુ રક્ષક સંગઠનના સમર્થકોએ કથિત રીતે ‘હાસ્ય કલાકાર’ પર કટાક્ષ કર્યો અને પછી તેને ઇવેન્ટના આયોજકો સાથે તુકોગંજ પોલીસ સ્ટેશન લઇ ગયા. ફારુકીની મધ્યપ્રદેશમાં હિન્દુ દેવોનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.