એક દિવસ કર્મ અને ધર્મ વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે ઝઘડો થયો.બંને પોપોતાની મહત્વતા સિદ્ધ કરવા એક પછી એક અનેક ઉદાહરણો...
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી...
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે...
જ્યારથી કોરોના ફેલાયો ત્યારથી સરકાર દ્વારા વિવિધ મુદ્દે કોરોનાને કાબુમાં કરવા માટે નિયંત્રણો મુક્યા હતાં. સરકારની એવી માન્યતા હતી કે તેનાથી કોરોનાના...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં એક પરિણીત યુવકે પોતાની પત્નિ અને પુત્રીને તરછોડી પ્રેમીકા સાથે લગ્ન કરી લેતાં મામલો પોલીસમથકે...
બીજિંગ: ચીન (china)માં રાજધાની બીજિંગ સહિત 15 શહેરોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant)ના કોવિડ કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. પૉઝિટિવ કેસો (Positive case)ના...
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના છીંકારીયામાં બે વર્ષ અગાઉ નજીવી બાબતે થયેલાં વૃધ્ધ ભાભી ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી મોતને ઘાટ ઉતારનાર દિયરને કસુરવાર...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting)માં બે દિવસ પહેલા વિપક્ષી (Opposition) સભ્યને સસ્પેન્ડ (Suspend) કરાતાં ભારે ધમાલ થઇ હતી તેમાં...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ (President) આશિષ ગુજરાતી અને ઇલેકટ...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
ગોધરા: પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને ભોગ...
વડોદરા : શહેરના વધુ એક કંપનીના માલિક ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજોએ ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકના સમયગાળામાં...
સુરત: વિશ્વભરમાં અજગરી ભરડો લેનાર કોરોના (Corona)નું સંક્રમણ હાલ શહેર (Surat)માં તો બિલકુલ ઓછું છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી માથું...
વડોદરા: પી.આઈ. દેસાઈ કિરિટસિંહ જાડેજાના સીલસીલાબધ્ધ ગુનાની તમામ કડીઓ એકત્ર કરવા હાલ પણ વધુ સાક્ષીઓ અને સાહેદોના નિવેદનો ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.બી....
વડોદરા: ગુજરાત બોર્ડ બાદ ધો. બારના સીબીએસસી બોર્ડ દ્વારા ધો.બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સીબીએસસી બોર્ડ...
કોરોના (Corona)ની બીજી લહેર સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાત બોર્ડ (Gujarat board)નું ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહનું પરિણામ (Result) જાહેર થયું છે....
વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિજયકાન્ત શ્રીવાસ્તવે સીટી ટીબી સેન્ટર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરણીના માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી....
સુરત: સને 2015માં સુરત (SURAT)માં આંતરરાષ્ટ્રિય કક્ષાની ટેક્સટાઈલ યુનિ. (TEXTILE UNIT)બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી યુનિ. બની નથી...
વડોદરા: વડોદરા શહેરની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ શહેર ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી...
ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન...
અમદાવાદના જશોદાનગરને એસ.પી. રિંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વીડિયો શેર કરી પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,...
રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ – કર્મચારીઓ અને પેન્શનર્સને 1 સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 4 મહાનગર અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની કોવિડ -19 પરની વિષય નિષ્ણાત સમિતિએ ગુરુવારે કોવિશિલ્ડ (Covishield) અને કોવાક્સિન (Covaxin)ના મિશ્રણ વિશેના અભ્યાસની...
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી (Star Indian badminton player) પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ધમાકેદાર જીત નોંધાવ્યા પછી...
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા (Pulitzer award winner) ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડાનિશ સિદ્દીકી (Indian journalist Siddiqui)ની અફઘાનિસ્તાનમાં ક્રોસફાયર (Cross fire) અથવા સુરક્ષા વિરામથી મોત...
સુરતીઓને તો બસ સેલિબ્રેશનનો એક મોકો જ જોઈએ!!!… રંગીલા મોજીલા સુરતીઓ એટલે કારણ વગરની મોજમાં માનનારા.. સુરતના લોકો સેલિબ્રેશનનો કોઈ જ મોકો...
આજનું યંગસ્ટર્સ હવે ટોળા વળીને ગપ્પા મારવામાં જ નહીં પણ કંઈક ટ્રેન્ડી અને હટકે કરીને પોતાને અટેન્શન કઈ રીતે મળે તે તરફ...
‘યે દોસ્તી હમ નહીં ભૂલેંગે’. આજના યુવો માટે તો ગિફ્ટસ વિનાનું સેલિબ્રેશન જ અધૂરું છે. એમાંય વાત જ્યારે દોસ્તીની આવે ત્યારે એમાં...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
એક દિવસ કર્મ અને ધર્મ વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે ઝઘડો થયો.બંને પોપોતાની મહત્વતા સિદ્ધ કરવા એક પછી એક અનેક ઉદાહરણો આપી રહ્યા હતા.વાત વધી પડી.ઘણા વચ્ચે પડ્યા પણ નિવેડો તો આવ્યો નહિ અને કર્મ અને ધર્મના બે જૂથ પડી ગયા. ધર્મ કહે, ‘વેદ અને પુરાણોએ મને સૌથી મહત્વનો હહ્યો છે.ધર્મનું પાલન જ જીવનની સાર્થકતા છે.’ ધર્મના ટેકેદારો બોલ્યા, ‘ધર્મ તમારું જીવન પવિત્ર બનાવે છે.ધર્મ તમને ઈશ્વરની પાસે જવામાં મદદ કરે છે.ધર્મ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરે છે…’ આવા ઘણા વિધાનો દ્વારા ધર્મની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે થયા.

કર્મ કહે, ‘ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણએ મારા મહત્વને સમજાવતું જીવન દર્શન કહ્યું છે.મારે વધુ કઈ કહેવાની જરૂર નથી.’ કર્મના ટેકેદારો બોલ્યા, ‘કર્મ તમારા જીવનને ઉપયોગી બનાવે છે.શુભ કર્મ તમને શુભ ફળ આપે છે.અને કર્મમાં એટલી તાકાત છે કે ઈશ્વરને તમારી પાસે લઇ આવે છે.’ આવા ઘણા વિધાનો થયા.પણ કોઈ નિર્ણય ન આવ્યો.બધાએ આ વાદનો અંત લાવવા નારદજી પાસે જવાનું નક્કી કર્યું .
ધર્મ અને કર્મ નારદજી પાસે ગયા અને નારદજીને પૂછ્યું, ‘દેવર્ષિ અમારી વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે વાદ થયો છે.હવે આપ જ નિર્ણય કરી કહો કે કોની મહત્વતા વધારે છે??’ નારદજી બોલ્યા, ‘ધર્મ અને કર્મ તમારા બન્નેમાંથી કોણ વધારે મહત્વનું તે હું નક્કી કરી શકતો નથી.કારણ કે ધર્મપાલન કરવું ઈશ્વરની ભક્તિ છે.અને સારા કર્મનું પાલન કરવું ઈશ્વરનું કાર્ય કરવા બરાબર છે એટલે હવે આ બાબતનો નિર્ણય તો સ્વયં નારાયણ જ કરી શકે તેમ છે.’
આટલું કહી નારદજી ધર્મ અને કર્મને લઈને વૈકુંઠમાં ગયા અને ધર્મ અને કર્મના વાદ વિષે બધી વાત કરી.ભગવાન નારાયણ હસ્યા અને બોલ્યા, ‘મનુષ્યના જીવનમાં ધર્મ અને કર્મ બન્નેનું મહત્વ છે.જીવન સાર્થક કરવા બન્નેની જરૂર છે પણ એક ફરક છે.ધર્મપાલન કરનારે મારી સામે હાથ જોડીને પોતાની ઈચ્છાની વારંવાર માગણી કરવી પડે છે અને હું તેની બરાબર કસોટી લીધા બાદ તેની ઈચ્છા પૂરી કરું છું.જયારે શુભ કર્મ કરનાર પોતાના શુભ કર્મોથી મને ખુશ કરી દે છે તો તેના માંગવા પહેલા ખુશ થઈને તેના શુભ કર્મોનું શુભ ફળ આપવા હું સામેથી તત્પર થી દોડી જાઉં છું.’ ભગવાન નારાયણે કર્મ અને ધર્મની મહત્વતા સમજાવી. નારદજી, ધર્મ અને કર્મ પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.