મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત...
આગામી ડિસે. 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, બીજી તરફ ભાજપના આંતરિક વર્તુળોમાં યુપીની સાથે વેહલી ચૂંટણી ગુજરાતમાં આવી શખે છે તેવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં 28 જિલ્લા અને...
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે મીરાબાઇ ચાનુના સિલ્વર મેડલથી પોતાના અભિયાનની પ્રભાવક શરૂઆત કરી અને તે પછી મેડલના ઘણાં દાવેદારોનું અભિયાન મેડલ વગર...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન...
”પાંચ વર્ષ આપણી સરકારના” અંતર્ગત રાજ્ય સરકારના પાંચ વર્ષના સફળ શાસનની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય...
રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટર્સ બોન્ડની શરતોમાં ફેરફારને લઇ હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા હડતાળ સમેટી લેવા તેમજ હોસ્ટેલ ખાલી કરી દેવા...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિકાસ માટેનાં જે બીજ...
બોલિવૂડ (bollyઅભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)આ દિવસોમાં ચર્ચામાં છે. મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે તેની પોર્ન વીડિયો (Pornography)...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. બીજી તરફ 2 મનપા અને 30 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
અમેરિકન કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન (Johnson & Johnson)ની સિંગલ ડોઝ રસી (single dose vaccine)ને ભારત (India)માં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી છે. આરોગ્ય...
બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઇ જતાં લાખો સામાન્ય થાપણદારોને હવે કોઇ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં રૂપિયા પાંચ લાખ...
ખૂબ લાંબા ખંચકાટ અને અનિર્ણાયકતા પછી કોંગ્રેસે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે છે તે બે રાજયો સહિત ત્રણ રાજયોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા....
નવી દિલ્હી : લગભગ 15 મહિના આમને-સામને રહ્યા બાદ ભારતીય (India) અને ચીની (China) સેના (Army)ઓએ પૂર્વ લદ્દાખ (Ladakh)ના ગોગરાથી પોત પોતાના...
બારડોલી, પલસાણા: સુરત (Surat) જિલ્લાના બારડોલી (bardoli) તાલુકાના નાંદીડા ગામે ગુરુવારના રોજ નિખિલ પ્રજાપતિ નામના બારડોલીના યુવાનની ગોળી (firing) મારી હત્યા (murder)...
સુરત : સુરત (Surat)ની સ્મીમેર હોસ્પિટલ (Smimmer hospital)ના ડોક્ટરો (Doctrors)ની વધુ એક આડોડાઇ સામે આવી છે. મનપા (SMC) સંચાલિત આ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન...
વ્યક્તિગત ઓલિમ્પિક ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર ઇતિહાસમાં બીજો અને એથ્લેટિક્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય ટોક્યો: સ્ટાર જેવલિન થ્રો એથ્લીટ નીરજ ચોપરા (Niraj chopda)એ...
થિરૂવનંથપુરમ : કેરળ (Kerala)ના એક જિલ્લામાં ૨૦૦૦૦ કરતા વધુ લોકો એવા છે કે જેમણે રસી (Vaccine) લીધી છે તે છતાં પણ તેમને...
નવી દિલ્હી: ગોલ્ડ મેડલ (Gold medal)ના દાવેદાર તરીકે ઉતરનાર કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajrang punia) ભલે સેમિફાઇનલમાં હારી ગયો હોય, પરંતુ બ્રોન્ઝ...
નવી દિલ્હી: વિશ્વના ટોચના હવામાનશાસ્ત્રીઓએ સમગ્ર વિશ્વ (Earth) માટે એક મોટી ચેતવણી જારી કરતા કહ્યું છે કે વિશ્વના બીજા સૌથી મોટા એટલાન્ટિક...
ભ્રષ્ટાચાર (Corruption)ના દોષિત પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz sharif) હવે જેલ (Jail)માં જશે? આ સવાલો એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે...
નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin siddiqui) હિન્દી ફિલ્મો (Hindi movies)ના જાણીતા અભિનેતા (Actor) છે અને તેમણે બોલીવુડ (Bollywood)ની ઘણી મહત્વની ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો...
રાજીવ ગાંધી (Rajiv gandhi)ની પત્ની અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Soniya gandhi)ની સંપત્તિમાં 15 વર્ષમાં 12 ઘણો વધારો નોંધાયો છે. રાહુલ ગાંધી...
આણંદ : વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરૂવર્ય પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ પરમધામગમન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી હરિભક્તોમાં ભારે...
આણંદ : પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામે ઘરે એકલા રહેતા વિધવાના ઘરમાં અગાસીના રસ્તેથી ઘુસેલા તસ્કરોએ સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી...
નડિયાદ: રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ રાજ્યકક્ષાએથી પસંદ પામેલાં ૮ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપનાર નડિયાદની ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ...
વડોદરા : દંતેશ્વર સ્થિત સુખધામ પ્રોજેકટમાં ઠગ બિલ્ડર દર્પણ શાહ આણિમંડળીના િશકાર બનેલા સેંકડો ગ્રાહકો ન્યાય મેળવવા પાણીગેટ પોલીસ મથકે બેથી ત્રણ...
વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ માંગણીઓને લઈને મેડિકલ કોલેજોના રેસિડેન્ટ્સ ડોકટરોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે...
વડોદરા: ફેસબુક પર હિન્દુ યુવાનની ઓળખ કરીને મુસ્લિમ યુવાને બે સંતાનની માતાને લગ્નની લાલચ આપીને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાને તેના...
ક શિક્ષણ સમિતિની ચૂંટણી પાલિકાના સયાજી સભા ગૃહ ખાતે યોજાઇ હતી. જેમા 8 બેઠકો પર 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં ભાજપના...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ – સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે સરકારના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમો પૂ્ણ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા (નર્મદા)થી કાર્યક્રમનો આરંભ કરાવશે.
વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં જીતનગર ગામનાં ૧૬ હેકટર જેટલી જમીન રાજ્ય સરકારે ફાળવણી કરી છે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતિ આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂ. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહૂર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી બંધુઓને મળશે.
રૂ. ૧૦૩ કરોડના ખર્ચે આદિજાતિ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં રાજ્યના નર્મદા જિલ્લા “રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું” મ્યુઝીયમ ઉભું કરવામાં આવશે. આ મ્યુઝીયમના મુખ્ય આકર્ષણોમાં ૩ડી પેનોરમા, ડી ડિસ્પ્લે, લેસર અને કમ્પ્યુટર ટેકનિકથી આદિવાસી સાંસ્કૃતિક વારસો પ્રસ્તુત કરાશે. સાથેસાથે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોની ભવ્ય જીવન ઝાંખીની સહેલાણીઓને જાણકારી પણ ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં “ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી” સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ રાજ્યના આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂં પાડવા, રોજગારક્ષમ ટેકનિકલ ડીપ્લોમા, સર્ટીફીકેટ કોર્સ જેમાં આદિજાતિ વિસ્તારના રોજગાર ક્ષેત્રોને કાર્યક્ષમ બનાવવા ડેરી અને ડેરી આધારિત ઉધોગ, કૃષિ-વન આધારિત કુશળતાઓનો વિકાસ, વિજ્ઞાન, ટેકનીકલ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોમાં વિભાગો શરૂ કરવામાં આવશે.