નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એક મહત્વાકાંક્ષી રૂ.૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એનએમપી) યોજના ખુલ્લી મૂકી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરોમાં ખાનગી કંપનીઓને...
સરકારે અફઘાનિસ્તાનની બાબત અંગે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં અફઘાનિસ્તાનની...
નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે સોમવારે ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને આવક વેરાના ફાઈલિંગ માટેની નવી વેબસાઈટમાં આવી રહેલી સમસ્યાઓ પર સરકારની નિરાશા અને...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળની એક સંસ્થા દ્વારા બેસાડવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિએ આગહી કરી છે કે કોવિડ-૧૯નું ત્રીજુ઼ મોજું દેશમાં સપ્ટેમ્બર...
ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની ઝૂંબેશ વેગવંતી બનાવી ત્યાર બાદ સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 4, અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્યમાં 3,...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર રેસલર બજરંગ પુનિયા (bajrang punia out) આગામી રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ (world championship)માં ભાગ...
આયુર્વેદ અનુસાર માટીના વાસણ (Earthenware)માં રાંધેલું ભોજન (Food) ખાવાથી વ્યક્તિ અનેક રોગો (diseases)થી દૂર રહે છે. કબજિયાત (constipation), ગેસ જેવી સમસ્યાઓ વ્યક્તિથી ઘણી...
નવી દિલ્હી : ભારત (India)ની લોંગ જમ્પ (long jump) એથ્લેટ શૈલી સિંહે (shaily singh) હાલમાં જ અંડર 20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (athletic...
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનો (Taliban)ના કબજા બાદ એરફોર્સ (Indian air force)ના વિમાનો (plan) દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો (Indian citizen)ને ભારત (India)...
વાલિયા: પ્રગતિશીલ ખેડૂતો (farmer) પોતાની કોઠાસૂઝ તથા વૈજ્ઞાનિક (scientific) અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. તેમની આધુનિક ખેતી અન્ય ખેડૂતોને પ્રેરણા...
લખનઉ: ઉત્તર પ્રદેશ (UP) સરકાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી (former cm) અને રાજસ્થાન (Rajsthan)ના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ (kalyan singh)ના નામે રાજ્યના છ...
પલસાણા: સુરત (Surat) જિલ્લાના પલસાણા પોલીસ (Police) સ્ટેશનના બે કોન્સ્ટેબલે (Constable) એક અઠવાડિયા અગાઉ અંત્રોલી ભૂરી ફળિયાના લિસ્ટેડ બુટલેગર (listed bootlegger) તેમજ...
સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી વિધવા (Widow)ને શાદી ડોટ કોમ (Shaadi.com) મેટ્રોમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવેલા યુપી (UP)ના યુવકે સુરત (Surat) આવી...
લોકો ક્યારેક અન્યનું અનુકરણ કરે છે અને નકલ (copy) કરવાની પ્રક્રિયામાં નુકસાન પણ ભોગવે છે. પરંતુ એક વ્યક્તિ (man)એ નકલ કરવાની તમામ મર્યાદાઓ...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભાજપના નેતા (bjp leader) શ્યામા પ્રસાદ મુખર્જી (Shyama prasad mukharjee)ની પોલીસે ભ્રષ્ટાચાર (corruption)ના કેસમાં ધરપકડ કરી છે. કોર્ટે તેમને...
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનના લોકો દ્વારા દેશ છોડવાનું ચાલુ જ છે. અને મોટી સંખ્યામાં લોકો પોતપોતાના દેશોમાં પરત ફરી રહ્યા છે. ત્યારે અમેરિકા...
સુરત : કોરોના (Corona) કાળમાં છેલ્લા દોઢ વર્ષથી કારમી મંદીનો સામનો કરી રહેલા જ્વલર્સે (Surat jewelers) રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે...
સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ (Pollution) કેટલીક મિલો (Mils) દ્વારા વપરાતા ચીંધી (Chindhi) અને પ્લાસ્ટિક (Plastic)ના બળતણ તરીકે થતા...
સુરત: શહેરના ભટાર ખાતે રહેતા અને મિસ્ત્રીકામ કરનાર હિમાચલ પ્રદેશ (Himachal pradesh)થી ચરસ (Charas) મંગાવી વેચાણ કરતો હતો. એસઓજી (SOG)એ બાતમીના આધારે...
સુરત: શહેરના ચોક બજાર પોલીસમથકની હદમાં ચીકુવાડી ખાતે આવેલી સોસાયટીમાં રહેતી તબીબ યુવતીએ તેની માતા અને બહેનને ઇન્જેક્શનનાં ઓવર ડોઝ આપી હત્યા...
રાજય હોય કે કેન્દ્ર સરકારમાં ચૂંટણીમાં જેને પક્ષનો સભ્ય ચૂંટાયેલ હોય તો જ રાજયમાં મુખ્યમંત્રી કે કેન્દ્રમાં વડાપ્રધાન બની શકે તેવી વ્યવસ્થા...
આઝાદીની ૭૫ મી વર્ષગાંઠનું વર્ષ છે. આઝાદી બાદ ઘણાં ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી આ માટે કોઇ એક પક્ષ જવાબદારી ન લઇ શકે....
પ્રેમ વિધવિધ કારણે અને વિધવિધ સ્વરૂપે સૌના જીવનમાં પ્રગટતો રહે છે. જીવનમાં આમ તો ઘણી બધી ચીજોનું મૂલ્ય હોય છે. પણ પ્રેમ...
અમેરિકા અને પાશ્ચાત્ય દેશોમાં સહુથી વધારે સંકલન હોય તો બુધ્ધિ અને પૈસાનું આ દેશોની મોટા ભાગની પ્રજા મહેનત, સિસ્ટમ અને અનુશાસનમાં માને...
સુરત દિવસ ને રાત બઢતીના પંથે આગળ વધી રહ્યું છે. પાંચ વર્ષની અંદર દેશમાં આગવા સ્થાન પર પહોંચશે. એકસાથે અનેક પ્રોજેકટ પર...
આપણા હાલના વડા પ્રધાન લોકોને લીંબુ પકડાવવામાં ભારે માહિર છે. ‘કોરોના’માં મૃત્યુ પામનાર વાલીઓનાં સંતાનોને માસિક રૂા. આટલા મળશે અને તેટલા મળશે....
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રેપરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રેઆ કોણ આવીને મારા આંગણાને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી.શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી પેઢીના...
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ: 4ના મોત, 1 ઈજાગ્રસ્ત
દિતવાહ વાવાઝોડાની ફ્લાઇટ સેવાઓ પર અસર, એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ એડવાઇઝરી જારી કરી
કાળા સમુદ્રમાં રશિયન શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો, જહાજમાં આગ લાગી
SIR ના નામે ભાજપ મતદાનનો અધિકાર છીનવી રહી છે- અખિલેશ યાદવ અને સચિન પાયલટે લગાવ્યો આરોપ
રાહદારીઓ તથા ટુ-વ્હીલર માટે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાશે
એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષા પૂર્વે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ થતા હાલાકી
વડોદરામાં એમજીવીસીએલનો સપાટો : 56.94 લાખની વીજ ચોરી ઝડપી
વિરાટ-રોહિતની વર્લ્ડ કપમાં ભૂમિકા અંગે BCCIએ બેઠક બોલાવી: 2027 સુધીનું ફિટનેસ પ્લાન માંગશે
છોટાઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની અછત, રંગપુર ખાતે ખાતર લેવા લાંબી લાઇનો લાગી.
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતને પ્રમુખ શક્તિનો દરજ્જો મળ્યો, ફક્ત અમેરિકા અને ચીન આગળ
એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત
મૌલાના મહમૂદ મદનીનું નિવેદન: “જ્યાં જુલમ થશે, ત્યાં જેહાદ થશે”, સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા
ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા
બાબા રામદેવની પતંજલિ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, કોર્ટે દંડ ફટકાર્યો
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટને જોયા પછી સેબીના વડાએ કહ્યું- લોકોને ખબર નથી કે તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે!
કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ
FIFA વર્લ્ડ કપમાં ફૂટબોલ ડ્રોનો બહિષ્કાર કરશે ઈરાન, જાણો શું છે કારણ..
સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કમાન્ડોને લાગ્યો થાક: જે.પી. નડ્ડાની સ્પીચ દરમિયાન વડોદરામાં ઢળી પડ્યા
વર્તમાન ભારતીય બેટ્સમેનો સ્પિનરોને રમી શકતા નથી, કેપ્ટન રાહુલની નિખાલસ કબૂલાત
શ્રીલંકાથી દિતવાહ વાવઝોડું ભારત તરફ ફંટાયું, દક્ષિણના રાજ્યોમાં એલર્ટ, 24 કલાક ભારે
નવજાત બાળકીને કોઈ કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફેંકી ગયું, માતા-પિતાને શોધનારને 11000 ઈનામ
કોંગ્રેસને તોડી અલગ ગ્રુપ બનાવવું છે, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી વિવાદ
સેબીની કડક કાર્યવાહી, આ સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
વડોદરા : પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતા ગોડાઉનમાં SOG અને GPCBની રેડ
લો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યુ ને ડભોઇ પોલીસે દારૂ ઝડપ્યો
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
ડભોઇ કોંગ્રેસે દારૂ જુગારના અડ્ડા સામે મોરચો માંડ્યો
વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ ! ખરીદ-વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા
મિર્ઝાપુરમાં ભયાનક રોડ અકસ્માત: ઝડપી ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર પલટી ગયું, 2ના મોત અને 4 ઘાયલ
શિયાળો આવ્યો અને લીંબુના ભાવ ગગડ્યા, કિલોના 10થી 20 રૂપિયા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એક મહત્વાકાંક્ષી રૂ.૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એનએમપી) યોજના ખુલ્લી મૂકી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરોમાં ખાનગી કંપનીઓને શામેલ કરીને આ સેકટરોની મિલકતોમાંથી નાણા ઉભા કરવાની યોજના છે જે સેકટરોમાં પેસેન્જર ટ્રેનો અને રેલવે સ્ટેશનોથી માંડીને એરપોર્ટો, માર્ગો અને સ્ટેડિયમોનો સમાવેશ થાય છે.
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ઓછામાં ઓછા ૨૫ એરપોર્ટો જેમાં ચેન્નાઇ, ભોપાલ, વારાણસી અને વડોદરાના એરપોર્ટોનો સમાવેશ થાય છે તે એરપોર્ટો ઉપરાંત ૪૦૦ જેટલા રેલવે સ્ટેશનો, ૧૫ રેલવે સ્ટેડિયમો અને અચોક્કસ સંખ્યામાંની રેલવે કોલોનીઓને ખાનગી રોકાણો મેળવવા માટે જુદા તારવવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ ખાનગી કંપનીઓ આ સેકટરોની મિલકતોને ઓપરેટ કરવા અને વિકસીત કરવા માટે લઇ શકશે અને સમયગાળો પુરો થયા બાદ તે સરકારી એજન્સીઓને પરત કરશે. કેટલીક મિલકતો જેમ કે ગોદામો અને સ્ટેડિયમો ઓપરેશનો માટે લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે. આ એસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન એનઆઇપી(નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન)ને જાહેર ખાનગી ભાગીદારીના નવા તબક્કામાં લઇ જશે એમ સીતારમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
સરકારી મિલકતોની માલિકી સરકારની જ રહેશે
એનએનપી યોજના હેઠળ રેલવે, એરપોર્ટો, જાહેર માર્ગો વગેરેની જે મિલકતો ખાનગી કંપનીઓને નાણા ઉભા કરવા સોંપવામાં આવશે તે મિલકતોની માલિકી સરકારની જ રહેશે એમ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું. કોઇ ગુંચવાડો હોવો જોઇએ નહીં, ઓહો, સરકાર બધુ વેચવા બેઠી છે એવું થવું જોઇએ નહીં એમ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આમાં પડતર પડેલી કે જેનો પુરતો ઉપયોગ નહીં થતો હોય તેવી મિલકતો કે જેમાંથી પુરતા નાણા ઉભા નહીં કરી શકાતા હોય તેવી મિલકતો જ વિકસીત કરીને તેમાંથી નાણા ઉભા કરવા ખાનગી રોકાણકારોને સોંપવામાં આવશે અને ચોક્કસ સમય ગાળા બાદ આ મિલકતો તેમણે સરકારને પરત કરવાની રહેશે.
ચાર વર્ષના સમયગાળામાં રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાની યોજના
આ મિલકતોને ખાનગી રોકાણકારોને સોંપવા માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૨થી શરૂ થઇને નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધી રહેશે એમ નાણા મંત્રીએ જણાવ્યું હતું. આ ચાર વર્ષમાં રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાની આશા છે જેમાં સૌથી મોટી રકમ રૂ. ૧.૬ લાખ કરોડની દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને નવા રસ્તાઓનું મોનેટાઇઝેશન કરવામાંથી આવશે એવી આશા છે જે માર્ગોની કુલ લંબાઇ ૨૬૭૦૦ કિમી જેટલી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલા રેલવે સ્ટેશનો, ૯૦ પેસેન્જર ટ્રેનો, ૭૪૧ કિમીની કોંકણ રેલવે અને ૧૫ રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓને મોનેટાઇઝ્ડ કરવાની યોજના છે જેમાંથી રૂ. ૧.૨ લાખ કરોડ આવવાની આશા છે. આ ઉપરાંત બાકીની રકમ એરપોર્ટો, પાવર ટ્રાન્સમિશન લાઇનો, બીએસએનએલના ટાવરો વગેરેનું મોનેટાઇઝેશન કરવામાંથી આવવાની આશા છે.