સુરત : નશામાં ક્યારેક માનવી ન કરવાનું કરી બેસતો હોય છે. સુરતમાં રોજગાર અર્થે આવીને વસેલા એક પરપ્રાંતીય યુવક સાથે એવું જ...
સુરત : (Surat)લિંબાયતમાં રહેતી એક યુવતીએ એક વર્ષ પહેલા ડાયમંડ કંપનીમાં (Diamond Company) સાથે કામ કરતી યુવતીની (Young Girl) સાથે થયેલા ઝઘડાનો...
નવી દિલ્હી: (New Delhi) પંજાબ (Punjab) વિધાનસભા (Assembly election) ચૂંટણીની તારીખ (Schedule) આખરે ચૂંટણીપંચ (Election Commission) દ્વારા બદલી નાંખવામાં આવી છે. હવે...
લાહોર: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાનને (PM Imran Khan) તેમના જ દેશના લોકોએ ઈન્ટરનેશનલ ભિખારી (International beggar) ગણાવ્યા છે. જમાત-એ-ઈસ્લામી (JI)ના વડા...
સુરત : જુગારીઓને (Gambler) માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner) પણ ટકોર કરીને 25 હજારનો દંડ (Fine) કરવાના...
કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવ્યો નથી અને દિન-બ-દિન અન્ય દેશોમાં વધતો જ જાય છે. એટલું જ નહીં પરંતુ જીવલેણ ઓમિક્રોને પગ પેસારો કરી...
ચૂંટણીઓમાં જનોઇ બતાવતા, મંદિર-મંદિર દર્શન કરતા રાહુલ પોતાને (નકલી) બ્રાહ્મણ કહેતા ફરે છે. દરેક પ્રશ્ને સાબિતી માગતા રાહુલના દાદા પરદાદા જોઇએ તો...
આઝાદીને ભીખ ગણાવીને દેશમાં 2014 પછી અસલી આઝાદી મળી એવું મોવડી મંડળને રાજીપો થાય એવું નિવેદન બેધડક કરવું, માત્ર ટીવટ અને કેન્ડલ...
સલાબતપુરા સ્થિત વલ્લભ જીવનની ચાલનું નિર્માણ 1925 માં શેઠશ્રી.વલ્લભરામ જીવનરામ (ખત્રી)એ કરાવ્યું હતું.12 ગાળાની ચાલ ₹.1000 ખર્ચે બની હતી.સળંગ 12 ગાળાનો કઠેરો(ગેલેરી)...
હમણાં હમણાંના ઘણાં લોકગાયકોના ડાયરાના કાર્યક્રમોના વિડીયો વાયરલ થતાં રહે છે.આ આનંદની વાત છે કે લોકો, ડાયરાના માધ્યમ થકી, આપણી પરંપરા અને...
નવી દિલ્હી: દેશમાં કોરોના (corona) મહામારીના (pandemic) કપરા સમયમાં સંક્રમણને અટકાવવા સ્કૂલોને બંધ (school closed) કરવી અતાર્કિક છે. કોરોનાકાળ દરમિયાન દુનિયાભરમાં પ્રતિબંધો...
હજારો સાલ નરગિસ અપની બેનૂરી પર રોતી હૈ તબ જાકર રમન મે હોતા હૈ દિદાવર પૈદા, ડો. અલ્લભા ઇકબાલ સાહેબની આ રચનાથી...
ચાર દિવસ પહેલા જ રાજ્યના ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ...
અંકલેશ્વર: ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાનનું પતંગના દોરાથી કપાળ કપાયું હતું. ઘાતક દોરાએ કપાળના બે ભાગ કરી 2 ઇંચ સુધી...
ઉપરોક્ત શેર કહેવાય કે પા-શેર એની તો ખબર નથી પણ જ્યારે મારે પરાણે કવિ થવું હતું ત્યારે લખેલું. પ્રેક્ટિકલી જુઓ તો વાત...
સુરત: (Surat) અડાજણમાં (Adajan) ઇવેન્ટ મેનેજર (Event Manager) ઇન્સ્ટ્રાગામમાં (Instagram) લાઇવ (Live) કરતી હોવાની અદાવતે તેને ગાળો આપવામાં આવી હતી. જેને લઇને...
વિશ્વમાં અનેક ધર્મ છે. એના અસંખ્ય અનુયાયીઓ છે. તે લોકો પોતાના ધર્મ પ્રચારાર્થે, પ્રસારાર્થે ઉપાયો શોધતાં રહે છે. પ્રલોભનો આપીને લોકોથી ધર્માંતરણ...
દેશના ભાવિ એવા બાળકના હાથમાં ભણવાના અને રમવાના સાધનો હોય તો તેને સાચા અર્થમાં વિકાસની નિશાની ગણી શકાય. પરંતુ ગુજરાતમાં બે હજારથી...
પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી અદભુત ઐતિહાસિક ઘટનાઓ જોવા મળે છે, જે અકલ્પનીય ઘટનાઓ માત્ર ઈશ્વરની સહાયથી જ શક્ય બનવા પામેલ, માનવ શક્તિથી નહીં....
વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં મોબાઇલ ફોન જેવા ઉપકરણોના ઉપયોગનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેના ઘણાં હકારાત્મક પાસાઓ સાથે તેની ગંભીર...
રતીય સંસ્કૃતિ અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે. અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રત્યેક તત્ત્વ અધ્યાત્મ દ્વારા અનુપ્રમાણિત થયેલું છે. અહીં મંદિરથી પ્રારંભીને આયુર્વેદ...
ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું...
નવી દિલ્હી: કથ્થક નૃત્ય (Kathak dance) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજ (Birju Maharaj) ઉર્ફે પંડિત બ્રિજમોહન મિશ્રાનું રવિવારે મોડી રાત્રે નિધન (Died)...
સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું....
અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ શું છે? અનેક વાર ભગવાન પાસે સાંભળવા છતાં હવે અર્જુનને પકડાયું કે આ એવું...
મનુષ્ય પળે પળે હું અને મારુંનો શબ્દ પ્રયોગ કરતો રહે છે. તેમ છતાં તેને પૂછવામાં આવે કે હું બોલનાર આપ કોણ છો?...
સૌજન્યશીલ માણસ સર્વત્ર આવકારપાત્ર હોય છે. તેને દરેક સ્થળે માન મળે છે. સૌજન્યતા એટલે સુજનપણું તેનાથી બધા સદગુણો શોભે છે. સદગુણી માણસમાં...
વિશ્વના તમામેતમામ ધર્મમાં દાનનો મહિમા ગવાયેલો જોવા મળે છે. જે કંઇ આપણે મેળવીએ છીએ તેમાં બીજાનો ભાગ છે જ અને એ સમજીને...
પોરંબદરમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યના કેસમાં પોલીસ આરોપીઓને બચાવવાના બદલે ધરપકડ કરીને તેઓને જેલના હવાલે કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે....
નર્મદા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે આવેલા કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘પાટીદારોને ઓબીસી અનામતમાં સમાવવા કે નહીં તે અધિકાર...
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
સુરત : નશામાં ક્યારેક માનવી ન કરવાનું કરી બેસતો હોય છે. સુરતમાં રોજગાર અર્થે આવીને વસેલા એક પરપ્રાંતીય યુવક સાથે એવું જ થયું. આ યુવકે દારૂના નશામાં એવી ભૂલ કરી કે તેને જીવ ગુમાવવો પડ્યો. બન્યું એવું કે વધુ પડતો દારૂ પી લેવાના લીધે યુવક હોંશકોંશ ગુમાવી બેઠો હતો અને નશામાં જ તેણે પાણીના બદલે એસિડ પી લીધું હતું. આ વાત જ્યારે યુવકે તેના મિત્રોને કરી ત્યારે તેના પણ મિત્રો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં એક 22 વર્ષીય પરપ્રાંતીય યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મૂળ ઓડિશાના રહેવાસી જિતેન્દ્ર નામના આ યુવાને એસિડ (Acid) પી લીધું હતું. તબીબોએ તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે બચી શક્યો નહોતો. જિતેન્દ્ર રઘા (Jitendra Ragha) ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. તે મૂળ ઓડિશાનો (Odisha) રહેવાસી હોવાની વિગતો સાંપડી છે. પિતાના મોત બાદ જિતેન્દ્ર જ ઘરનો એકને એક સહારો હતો. જિતેન્દ્રનું અચાનક મોત થતાં તેનો પરિવાર આઘાત પામ્યો છે. ત્રણ મહિના પહેલાં ઓડિશાથી સુરત આવી જિતેન્દ્ર એક વીવીંગ યુનિટમાં કારીગર તરીકે કામ કરતો હતો. જિતેન્દ્રના મોતની (Death) જાણ થતાં તેની બે બહેન અને વિધવા મા પર આભ તૂટી પડ્યું હતું.
યુવકે તેના મિત્રને કહ્યું, મેં એસિડ પી લીધું છે..
જિતેન્દ્રનો મિત્ર પંકજ સ્વાઈએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં તે સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. જિતેન્દ્રએ તેના મિત્રને કહ્યું કે મેં એસિડ પી લીધું છે, તેના બીજા રૂમ પાર્ટનર પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેના મિત્ર તેને સિવિલ હોસ્પિટલ લઈ દોડી ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.
યુવક બહારથી દારૂની 3 પોટલી પીને આવ્યો હતો
જિતેન્દ્ર ત્રણ પોટલી બહાર પીને રૂમ પર આવ્યો હતો. તે નશામાં પાછો આવ્યો ત્યારે ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે. 22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો.