તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે...
તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન...
લદાખ (ladakh) માં ભારત-ચીન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. 0દરમિયાન, આજે પૂર્વ લદાખમાં એલએસી (lac) પર ફરીથી અથડામણ થયાના સમાચાર છે....
ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે (trading day) એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર શરૂ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (bse) નો...
કુણાલ કામરાના કેસમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર ચર્ચાની એરણ પર ચડ્યો છે
એક કસોટી
દેહદાન કરી પર્યાવરણ અને શિક્ષણ સેવા કરવાનું પુણ્ય લેતા જઇએ
ન્યાયાધીશના ઘરેથી રોકડ રકમ મળી આવી: તેનો મતલબ શું છે?
જનતા ભલે પીસાય, જન પ્રતિનિધિઓના પગાર-ભથ્થામાં અઢળક વધારો!
સોનવાડામાં જાહેર વાહન વ્યવહાર વ્યવસ્થા ફરી શરૂ થાય
સૌના સાથ, સહકાર વિના વિકાસ શક્ય નથી
નેતાઓને ગુજરાતી ભાષાનું વ્યાકરણ કોણ શીખવશે?
શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર દિવસ પહેલા જ VMC દ્વારા લગાવેલા લોખંડના પોલની કામગીરી તકલાદી સાબિત થઈ
ફતેગંજ વિસ્તારમાં આવેલી દુકાનમાં કંપનીના કર્મચારી સાથે રાખી પોલીસે રેડ કરી
વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ સમક્ષ 10 કામોની દરખાસ્ત રજૂ
આગામી તા.29માર્ચે અમાસના દિવસે ન્યાયના દેવતા શનિ મહરાજ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે દેશ દુનિયામાં ઘણા પરિવર્તન જોવા મળશે
માતરના મહેલજની એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પર દરોડો, 340 મેટ્રિક ટન અનાજનો જથ્થો સીઝ
આણંદના મનપાનો ઢોર ડબામાં તોડફોડ કરી પશુ લઇ જનારા છ પકડાયાં
આણંદ જિલ્લામાં ઘઉંના 34 વેપારીને ત્યાં પુરવઠાની તપાસ
જેસલમેરમાં પકડાયો પાકિસ્તાની જાસૂસ, ‘દુશ્મન’ને સેના વિસ્તારની તસવીરો મોકલી રહ્યો હતો
શહેરના અકોટા ગામના નાકા પરથી ધારદાર છરો લઈ ફરતો ઇસમ ઝડપાયો
સેવાસી ભાયલી રોડ પર ભર બપોરે ધડાકાભેર અકસ્માત.
મૃતક દાદીની ત્રીજા દિવસની વિધિને લઈને કુટુંબના ત્રણ સભ્યોએ યુવકને ગડદાપાટુનો માર માર્યો
લાઈવ શો દરમિયાન સોનુ નિગમ પર પથ્થરો ફેંકાયા, ગાયકે આ રીતે બચાવ્યો પોતાનો જીવ
સામાન્ય સભામાં કોર્પોરેટર-કમિશનર વચ્ચે તું-તું, મે-મે, અંતે કામ શરૂ
ભારત સહિત દુનિયાભરના ઉદ્યોગપતિઓ આ મુસ્લિમ દેશમાં વસી રહ્યા છે, કારણ જાણીને નવાઈ લાગશે
વડોદરા:જામ્બુવા બ્રિજ નજીકથી રૂ 2.09લાખના દારૂ સહિત કુલ રૂ 13,85,132ના મુદામાલ સાથે એક ઝડપાયો
વડોદરા : ગરમીનો પ્રકોપ,કમાટીબાગ ખાતે પ્રાણી-પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરાયો
હવે સ્કેમ કરનારાઓ માટે TRAI એ લીધો મોટો નિર્ણય, કડક નિયમો લાગુ કરવામાં આવશે
‘હમ હોંગે કંગાલ એક દિન’ કુણાલ કામરાએ તોડફોડના વીડિયો સાથે પોસ્ટ કર્યું આ ગીત
યુપીમાં જ્યૂસ વેચનારને ઈન્કમટેક્સે 7.79 કરોડની નોટીસ ફટકારી!, પરિવાર આઘાતમાં
ભારે અસ્થિરતા વચ્ચે બજાર સપાટ બંધ થયું, આ શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો
ચીનના વર્ચસ્વનો અંત આવશે, ભારત સરકારે સ્વદેશી મોબાઇલ ચિપ પર કામ શરૂ કર્યુ
અભિનેતા સોનુ સૂદની પત્નીનો નાગપુર હાઈવે પર અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું પણ તૂટીને નીચે પડે તો તમામ લોકો ટેન્શનમાં આવી જાય છે. મુખ્ય વાત તો સ એ છે કે, આ વૃક્ષનું કોઈ ખાસ VIP માણસ ની જેમ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ એક VVIP વૃક્ષની જેનું નામ છે બોધી વૃક્ષ (BAUDHI TREE). તેને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અહીં આવીને રોપ્યું હતું. એવું આવી રહ્યું છે કે, બૌદ્ધ ધર્મગુરુ માને છે કે, ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષની નીચે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ભારતના સમ્રાટ અશોક પણ આ જ વૃક્ષની શાખાને શ્રીલંકા માં લઈને ગયા હતા.
સાંચી સ્તૂપની નજીક આવેલી આ એક પહાડી પર એક વેરાન સ્થાન પર આ વૃક્ષને રોપવામાં આવ્યું છે. 15 દિવસમાં એકવાર સરકાર ચેક કરાવે છે. જરૂરી ખાતર અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સરકારનો પુરે પુરો પ્રયત્ન રહે છે કે, વૃક્ષનું એક પાન પણ ના તૂટે. આથી 24 કલાક તેની રક્ષા કરવામાં આવે છે. આ વૃક્ષની ચારેબાજુને તાર લગાવવામાં આવ્યા છે અને તેની પૂરતી દેખરેખ કરવામાં આવે છે.
સામાન્ય રીતે માણસો તેને પીપળાનું વૃક્ષ માને છે, પરંતુ તેની કડક સુરક્ષાને જોતા તેમના મગજમાં એ પ્રશ્ન જરૂર ઉઠે છે કે, આ વૃક્ષ આટલું ખાસ શા માટે છે. 15 ફૂટ જેટલી ઊંચી જાળીઓ લગાવવામાં આવી છે. અને આસપાસ ઊભેલા પોલીસના ને જોતા આ વૃક્ષ કોઈ VVIP જેવું જ લાગે છે. તેની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન સરકાર એ રીતે રાખે છે, જેને રણે લોકો તેને VVIP વૃક્ષ નાં નામે ઓળખવા લાગ્યા છે. તમામ પ્રકારની સુરક્ષા જોવા મળે છે વૃક્ષ મધ્ય પ્રદેશની રાજધાનીની પાસે સ્થિત સાંચીની પહાડી પર હાજર છે.
દૂર દૂર થી લોકો જોવા આવે છે સરકારે તેના માટે ખાસ અલગ વ્યવસ્થા પણ ઉભી કરી છે. તેની દેખરેખ ઉદ્યાનિકી વિભાગ, રાજસ્વ, પોલીસ અને સાંચી નગરપરિષદ મળીને કરે છે. આ તમામ વિભાગ આ બોધિ વૃક્ષનું ધ્યાન રાખવા માટે હંમેશાં તૈયાર રાખવામાં આવે છે.