વડોદરા: સમા વિસ્તારના સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ અનોખી રીતે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માંગણી કરી હતી.જેમાં અન્નપૂર્ણા યોજનાના કેબીન પાસે બેસી ભીખ...
વડોદરા : આઈટીએમ યુનિવર્સીટીબ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, એલાઇડ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં કસ્ટમ ડિઝાઇન કરેલી તાલીમ અને ઇન્ટર્નશીપ, સાથે ઉદ્યોગની જરૂરિયાતોને પૂરી કરીને...
નડિયાદ: નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધતાં જતા વાહનચોરીના બનાવો વચ્ચે ટાઉન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે ચોરીના પાંચ વાહનો સાથે વાહનચોરને ઝડપી પાડ્યો...
આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા...
દિલ્હીમાં તહેવારો પહેલાં આતંકવાદી હુમલાના (Terrorist Attack Plan In Delhi) મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. (Delhi Police) દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું ત્યારે સાંજના...
કાલોલ: છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓ કરાઇ રહી છે.. વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. હવે હિન્દૂ...
દાહોદ: દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા ખોદકામના કામો દરમ્યાન શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે એક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં...
૨૦૧૪ માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી તેના થોડા સમય પહેલાં ક્રિકેટર સચિન તેંડુલકરને ચાહનારા કરોડો યુવાનોના મતો મેળવવા ડો. મનમોહનસિંહની સરકારે...
રાજીવે વહેલા ઓફીસ જઈને મેનેજરના ટેબલ પર પોતાનું રાજીનામું મૂકી દીધું અને ચુપચાપ ઓફિસથી નીકળી સીધો હોસ્પિટલ જતો રહ્યો. રાજીવ તેની માતા...
સુરત: કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેરને પગલે કાપડનો વેપાર દોઢ વર્ષ સુધી ઠપ્પ રહ્યા પછી લોકોની ખરીદ શક્તિ વધતા કાપડ વેપારમાં...
સુરત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) સોમવારે દિલ્હી વિધાનસભામાં સુરતના આપના નગર...
આપણું કોઇએ કરેલું અપમાન આપણે કયારેય ભૂલી નથી શકતા અને આપણી ઉપર કોઇકે કરેલો નાનો ઉપકાર આપણે કયારેય યાદ નથી રાખી શકતા....
જે ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વિશ્વને પોતાનુ કુટુંબ માને છે (વસુધૈવ કુટુંબકમ), જે સંસ્કૃતિ પ્રકૃતિને અઢળક પ્રેમ કરે છે અને જીવો અને જીવવા...
ભારતનો દરેક નાગરિક ભારતીય છે તે કોઇપણ ધર્મનો કે જાતિનો હોય તે સૌથી પહેલા ભારતીય છે. દરેકે ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ...
“ગર્વ કિયો સોહિ નર હાર્યો” આ લોકગીત માણસને ગર્વથી બચવાનું સૂચન કરે છે. માણસ ગૌરવથી જીવે તે એક વાત છે પણ ગર્વિષ્ટ...
ઉર્દૂના મશહુર લેખક શ્રી બશીર બદ્રનો સંબંધોને નિભાવવા માટે એક શેર છે. “ રીશ્તીકો ઇસ તરહ નિભાતે રહીયે. દિલ મીલે ન મીલે...
ઉંમરમાં જો ૪૦-૫૦ વર્ષ વધારીને ઉંમરની ખાધ ખાધી ના ખાધી હોત તો, આજે હું ૨૦-૨૧ નો ફૂટડો યુવાન હોત! નવરાત્રી આવે એટલે...
ઔપચારિક શિક્ષણની આધુનિક વ્યવસ્થામાં એક સતત ઉપેક્ષિત રહેતા મુદ્દાની આજે ચર્ચા કરવી છે અને તે એ છે કે શું શૈક્ષણિક સંકુલોનું નિર્માણ...
ચીની પ્રમુખ ઝી જિનપિંગે હાલમાં તાઇવાનને મુખ્ય ભૂમિ સાથે ફરી ભેગું કરવાની મજબૂત હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે તાઇવાનનો પ્રશ્ન...
સુરત: (Surat) શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગઈકાલે સાંજે સગા કાકાએ મોટા ભાઈ સાથે બદલો લેવા બે ભત્રીજાઓને (Nephew) 50 ફુટ ઉપર ત્રીજા માળેથી...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર નજીક આવેલા પેથાપુરની સ્વામીનારાયણ ગૌ શાળા નજીક એક માસૂમ બાળકને (Child) તરછોડી દેવાની ઘટનામાં પોલીસ દ્વ્રારા ધરપકડ કરાયેલા બાળકના...
સુરત: (Surat) સુરતમાં વરસાદ અટક્યા બાદ પણ હાલ શહેરના રસ્તાઓની (Roads) હાલત જેમની તેમ છે. તંત્ર રસ્તાઓની કામગીરી લગભગ પૂરી થવાની વાત...
બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવારે 12 ઓક્ટોબરના રોજ તેની સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) લોન્ચ કરવા જઈ રહી...
કોલસાની અછત વચ્ચે મિલમાલિકોને કાપડની મિલો ચલાવવી પોષાય તેમ નથી. તેથી જોબચાર્જ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તે માટે...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS President Mohan Bhagwat) હિન્દુઓ મોટી ભૂલ કરી રહ્યાં હોવાનું નિવેદન કર્યું છે. ભાગવતે કહ્યું...
મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે અદાણી પોર્ટ પર નહીં ઉતરે....
લખમીપુર ખેરી હત્યા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે આજે આશિષને 3 દિવસના...
સુરત: (Surat) સુરતની મિલોએ કાપડ પ્રોસેસના જોબચાર્જમાં બે વાર વધારો કર્યો હોવાથી કાપડનું ઉત્પાદન (Textile production) મોંઘુ થયું છે. મિલ માલિકોએ રો-મટિરિયલનો...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ (Mehbooba Mufti) આર્યન ખાનની (Aryan Khan) ધરપકડને લઈને એક નિવેદન આપ્યું છે. એક ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા: સમા વિસ્તારના સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ અનોખી રીતે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માંગણી કરી હતી.જેમાં અન્નપૂર્ણા યોજનાના કેબીન પાસે બેસી ભીખ માગી અને તેમાં આવેલા રૂપિયા 300 મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા. શ્રમિકો માટે રાહત દરે ભોજન મળી શકે તેને ધ્યાનમાં રાખીને અન્નપૂર્ણા યોજના સમગ્ર ગુજરાતમાં વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી.જેમાં માત્ર રૂપિયા 10 માં ભોજન આપવામાં આવતું હતું.જેથી ગરીબ શ્રમિક લોકોને બપોરનું ભોજન મળતું હતું.અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ગુજરાતમાં મુખ્ય શહેરોમાં મજુરી માટે આવતા ગરીબ શ્રમજીવીઓ લેતા હતા.પરંતુ થોડા સમય પહેલા કોરોના મહામારીના બહાને અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવી હતી.જેને આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.
આ અંગે સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ સમા વિસ્તારમાં અન્નપૂર્ણા યોજનાના બંધ કેબીન પાસે આવતા જતા વાહનચાલકો રાહદારીઓ તેમજ દુકાનદારો પાસે ભીખ માંગી હતી.જેમાં લોકો તરફથી મળેલી ભીખના નાણાં રૂપિયા 300 જીલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીના બહાને બંધ થયેલી અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવા માટે ગત તારીખ 29 જુલાઈના રોજ પૂર્વ શ્રમ રોજગાર મંત્રીએ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવામાં આવશે. અને અઠવાડિયામાં બે દિવસ શ્રમિકોને મીઠાઈ પણ આપવામાં આવશે,તેવી જાહેરાત કરી હતી.જેને ત્રણથી ચાર મહિનાનો સમય થઈ વીતી ગયો તેમ છતાં તાજેતરમાં મંત્રીમંડળ બદલાઈ ગયું એટલે અન્નપૂર્ણા યોજના ફરી એક વખત માળિયે ચડાવી દેવાઇ છે જેને શ્રમિકો માટે વહેલી તકે શરૂ કરવા માંગ કરી હતી