આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન...
શેઠ અમીરચંદ પાસે નામની જેમ ખૂબ લક્ષ્મી હતી.મોટી હવેલીમાં બધા જ એશોઆરામનાં સાધનો હતાં. બહોળો પરિવાર હતો અને બધા જ તેમનો પડ્યો...
મુંબઈ અને સુરત સહિત ગુજરાતના 8 શહેરોમાં રફ ડાયમંડ માંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Polished Diaomond Import Duty) તૈયાર થતા હોવા છતાં...
ભાજપ માટે ગુજરાત પહેલેથી રાજકીય લેબોરેટરી રહ્યું છે. પાર્ટીની નેતાગીરીએ આ વાતને વધુ એક વાર સાબિત કરી છે. કર્ણાટકમાં યેદ્દિયુરપ્પા જેવા હેવીવેઇટ...
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા 20 વર્ષોમાં પૂર્ણ રીતે અમેરિકી ભંડોળ પર આશ્રિત થઈ છે. તાલિબાન પહેલાં અફઘાનિસ્તા સરકારના બજેટનો 75 ટકા ભાગ વિદેશી...
હૈદરાબાદની ફાર્માસ્યુટીકલ કંપનીની ઓફિસની તિજોરીમાંથી આવકવેરા વિભાગને રૂપિયા 142 કરોડ રોકડા મળી આવ્યા છે. (Income Tax Raid On Haydrabad Farma Company, Collect...
બીબીસીને ત્રણ અલગ અલગ સૂત્રોએ આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 100થી વધુ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોની સંખ્યા...
પાદરા: પાદરાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે રવિવારે માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વિદેશથી આવેલાભક્તો સહિત દાનવીર પરિવારના...
છોટાઉદેપુર: આસો નવરાત્રિના ચોથા નોરતે આજે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે નવરાત્રિની સાથે સાથે રવિવાર હોવાથી 4...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા 1 થી 10મી ઓક્ટોબર, 2021 સુધી “માર્ગ મરામત મહાઅભિયાન” હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા...
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Wadra) રવિવારે લખીમપુર ખેરી હિંસા (Lakhmipur Kheri Case) કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને બચાવવા બદલ સરકાર...
નડિયાદ: કઠલાલમાં રહેતી પરણિતાના દાગીના લઇ, તેની સાથે ઘરકામ બાબતે તકરાર કરી, મારમારી ત્રાસ આપનાર પતિ અને સાસુ સામે પરણિતાએ કઠલાલ પોલીસ...
આણંદ : આણંદના મોગર ગામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ – ડિઝલના વધી રહેલા ભાવના પગલે કટાક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
આણંદ : નડિયાદના કેરીયાવી ગામના સરપંચ બેંકના તેમની માતાના એકાઉન્ટની ચેકબુક લેવા ગયાં હતાં. આ સમયે ફરજ પરના મહિલા કર્મચારીએ તેમને માતાની...
આજે મહારાષ્ટ્રમાં શાસક મહારાષ્ટ્ર વિકાસ ગઠબંધને ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન આપ્યું છે. (Maharashtra closed) ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યા (Lakhmipur Kheri Farmers...
દાહોદ : દાહોદ ખાતે એક શૈક્ષણિક સંસ્થાના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ ઉપરના ઉદ્દબોધનમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની...
વડોદરા : શહેરના નાની છિપવાડ મહેતા પોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું છે આ સમસ્યાના નિરાકરણ અર્થે સ્થાનિક...
ભારતે રવિવારે ચીન સાથે લગભગ સાડા આઠ કલાક સુધી ચાલેલી લશ્કરી વાટાઘાટોના 13મા રાઉન્ડમાં પૂર્વ લદ્દાખમાં બાકીના ઘર્ષણ પોઈન્ટ પરથી સૈનિકોને વહેલી...
વડોદરા : સાવલીના પરથમપુરા પાસે સામંતપુરા ગામની સીમમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં જમીન પર બનાવેલ પાણીની ટાંકી ફસડાઈને તૂટી પડતા કપડા ધોતી ચાર...
વડોદરા: વડોદરા જિલ્લાની હદમાંથી પોલીસે પ્રથમ ઘટનામાં કન્ટેનર ભરીને વિદેશી દારૂ અને બિયર મળીને કુલ રૂ. 30.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી...
વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલ કિસ્મત ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા 50 વર્ષીય આધેડને બે અજાણ્યા શખ્સો વાસદ મહીસાગર માતાના મંદિર...
પાદરા: પાદરા જંબુસર રોડ પર કુરાલ ચોકડી પહેલા કહાણવા ગામેથી દૂધ ભરવા માટે મોટર સાઈકલ લઈને નીકળેલા બે ઇસમોને અજાણ્યાવાહન ચાલકે અડફેટમાં...
ગાંધીનગર નજીક પેથાપુર પાસેથી સ્વામીનારાયણ ગૌ શાળા પાસેથી મળી આવેલો માસૂમ બાળક હવે નોંધારો બની ગયો છે. કારણ કે શિવાંશને જન્મ આપનાર...
રાજ્યમાં કોરોનાની સામે રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવાના પગલે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યમાં કોરોનાના...
રાજ્યમાં લોકોની સમસ્યાઓ અને વિશાળ જન સમુદાયને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપતા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ...
સુરત: (Surat) રાજ્યના નવા મંત્રી મંડળના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓને પક્ષ દ્વારા પોત પોતાના વિસ્તારમાં ‘જન આશીર્વાદયાત્રા’ (Jan Ashirvad Yatra) યોજીને લોકો...
સુરત: (Surat) ચાઈના ક્રાઈસિસની અસર સુરતના ડાઈંગ પ્રોસેસિંગ એકમોમાં (Dyeing processing units) ઉપયોગમાં લેવાતાં રો-મટિરિયલ પર પડી છે. કોલસા અને કેમિકલ સહિતના...
ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં ‘મંદિર વેચવાનું છે’ (The temple is for sale) ના...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે અવધ સંગ્રીલા ખાતે 5 ઓક્ટોબરના રોજ બાંગ્લા 47માં ચાલતી રંગીન પાર્ટીમાં પલસાણા પોલીસે કરેલી રેડમાં (Police...
પલસાણા: (Palsana) સુરત જિલ્લાના તાંતીથૈયા ખાતે આવેલી પરપ્રાંતી વસ્તી ધરાવતા વિસ્તારની એક બિલ્ડિંગના બોરવેલમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું (Drainage) પાણી ગંદુ પાણી બોરમાં...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન શકીએ અથવા સીરીયલ જોવાનું બંધ કરી દઇએ. કાણ કે એ સીરીયલમાં આપણો સમાજ આંબેડકર અને એના કુટુંબ ઉપર જે અત્યાચારો,અપમાનો અને તિરસ્કારો વરસાવે છે તે જોનારા પણ સહન કરી શકે એમ નથી. આપણામાં જો જરાપણ માણસાઇ બચી હોય તો આપણા સમાજનું એ શયતાનિક વર્તન જોઇને આપણું માથું શરમથી ઝૂકી જાય અથવા આપણા દુખ અને શરમની કોઇ સીમા ન રહે. હવે વિચાર કરો કે આંબેડકરના સમયમાં જો આપણો સમાજ આટલો બધો અધમ હતો.
તો તે પહેલાં 70 વર્ષે થયેલા સાવિત્રીબાઇ અને જયોતિબા ફૂલેએ અશ્પૃશ્ય બાળકો માટે શાળાઓ શરૂ કરી ત્યારે તેમના ઉપર કેવા ભયાનક અત્યાચારો થયા હશે? એના કરતાં ય વધારે ભૂતકાળમાં જઇએ તો રાજા રામમોહનરાય કે જેમણે સતી પ્રથા બંધ કરાવવા ઉપરાંત વર્ણવ્યવસ્થા, જાતિ પ્રથા, મૂર્તિ પૂજા અને અન્ય અનેક અંધશ્રધ્ધાઓ વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો તેમની દશા આપણા સમાજે કેવી કરી હશે? આપણા સમાજનો એક વિશાળ વર્ગ હજી એવી ને એવી જ માનસિકતા ધરાવે છે. તેઓ માત્ર વર્તમાન ભારતીય બંધારણ અને કાયદા-કાનૂનને કારણે ચૂપ છે. વિચારણીય પ્રશ્ન એ છે કે આપણા સમાજને આવો અધમથીયે અધમ કોણે બનાવ્યો હતો? જેનો જવાબ છે ધર્મે. એ ધર્મ છે જેમાં વર્ણવ્યવસ્થા અથવા વર્ણાશ્રમ. આપણા વિદ્વાનો હજીય આપણી પ્રજાને એમાંથી છૂટવા દેવા માગતા નથી.
કડોદ – એન. વી. ચાવડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.