આજનો યુગ મોંધવારીનો છે તેથી કોઈ પણ વસ્તુનો બગાડ પરવડી શકે તેમ નથી. ઘણાં લોકો રાતનું વાસી (Stale Food) અથવા સવારનુ ભોજન...
આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાની ગિરિકંદરાના ખોળામાં સમતલ ભૂમિ ઉપર ધબકતું ગામ એટલે માલેગામ. જેનું નામકરણ ખેતરોની ઉપમા ઉપરથી ડાંગી...
સુરત : તક્ષશિલા આગ (Takshshila Fire) દુર્ઘટના કેસની ટ્રાયલ (Case) ચાલી રહી છે, જેમાં પીપી સવાણી હોસ્પિટલના (PP Savani Hospital) ડોક્ટર (Doctor)...
સુરત: (Surat) તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં (Swachhata sarvekshan) સુરતને બીજો અને ઈંદોરને (Indore) પ્રથમ ક્રમ (First Rank) મળ્યો હતો. આમ તો સુરતમાં સ્વચ્છતાને...
દિલ્હી: દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળેલા નવા વેરિયન્ટ(New Variant) ઓમિક્રોનને( Omicron) લઈને એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યાં છે. આફ્રિકાના ડોક્ટરનાં જણાવ્યાં...
સુરત: (Surat) સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે ઘણા...
કાનપુર: (Kanpur) ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New zealand) વચ્ચે બે મેચની ટેસ્ટ (Test) શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં (Draw) સમાપ્ત થઈ હતી. મેચના અંતિમ...
સુરત: (Surat) એક જ ફ્લેટ અનેક લોકોને વેચી દઇને કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર સાહિદ કાપડીયા (Shahid Kapadia) પોલીસને (Police) ધક્કો મારીને ફરાર...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાનૂનો મામલે પીછેહઠ કર્યા પછી પાંચ રાજ્યોની ચૂંટણી જોતા કેન્દ્ર સરકાર (Government) 1 જાન્યુઆરી 2022થી લાગુ જીએસટીનો નવો...
સુરત: સુરતના (Surat) કાપડ ઉદ્યોગમાં (Textile Industry) ફરી એકવાર જોબચાર્જ (Jobcharge) મુદ્દે ખેંચતાણ થાય તેવા સંજોગો ઉભા થયા છે. દિવાળી (Diwali) પહેલાં...
નડિયાદ : આણંદના ભાલેજમાં રહેતાં એક પરિવારે પોતાના ઘરની પુત્રવધુને દેહવ્યાપારમાં ધકેલવા માટે અવારનવાર દબાણ કરી શારીરીક-માનસિક ત્રાસ ગુજારતાં ચકચાર મચી છે....
વડોદરા : વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલ નવસારીની યુવતી પર થયેલા બળાત્કાર બાદ આપઘાત કેસમાં એસઆઇટીની ટીમે હવે સંસ્થાના ટ્રસ્ટીઓની પૂછપરછ...
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછી ખેંચવા સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે તેને...
સુખસર: કહેવાય છે કે,’પ્રેમ આંધળો છે,પ્રેમને નાત,જાત કે ઉંમરનો બાધ નડતો નથી’ આ ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકામાં બે અલગ-અલગ ગામના...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ગ્રામ પંચાયતની (Gram Panchayat) ચૂંટણીની (Election) તારીખ જાહેર થયા બાદ આજથી એટલે કે 29 નવેમ્બમથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો શ્રી...
મે ક્યારેય દોરડા પર ખેલ કરતા કે રિંગો સાથે શરીરની કસરતો ને કરતબો બતાવતા નટના છોકરાંને જોયાં છે? એની એક ખાસિયત એ...
ન્દુ ધર્મશાસ્ત્ર, પુરાણોમાં અનેક દેવીદેવતાઓની પ્રાર્થના, પૂજાવિધિ, વ્રતોપાસના છે. તે સાધના કરવાથી મનેચ્છા પૂર્ણ થાય છે. એના અગણિત અનુભવ જોવા મળ્યા છે....
વેબ.૧ અને વેબ.૨નો જમાનો હવે પૂરો થવાનો છે. વેબ.૧માં બેઝિક ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવતી હતી અને...
એક ઊંચાઇ હાંસલ કરવી એ પણ મહેનત તથા મથામણનું કામ છે. એનાથી પણ વધુ મુશ્કેલ મળેલ ઊંચાઇ, નંબરને ટકાવી રાખવાનું છે. સૂર્યપુત્રી...
કોઇની સાથે ભલે ગમે એટલા મતભેદ હોય, પણ મનભેદ ન હોવો જોઇએ. આ સુવિચાર આપણને સાંભળવા મળે છે. મતભેદના પ્રકોપના કારણે કોઇની...
મહાપુરુષો અને સંતો સાદાઇથી જીવે છે, દીન દલિતો અને પીડિતોની ચિંતા સેવે છે અને જનસેવા કરતા રહે છે, તેમના પરિધાનમાં સાત્વિકતા દેખાય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી અને અટકળો ચાલુ થઈ ગઈ કે તેઓ નાગરિકતા સુધારા કાયદો અને નેશનલ રજીસ્ટર...
સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચી લીધા પછી પણ ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચવાના મૂડમાં નથી. એક વર્ષ સુધી આંદોનલ ચલાવ્યા પછી...
સુરત: વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈ હડકંપ મચી ગયો છે. અને વિશ્વભરના દેશો પણ એલર્ટ (Alert) થઈ ગયા છે. વિશ્વના જે 11...
હાલમાં જ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. રાજયના...
દૈનિકના તાજેતરના ચિંતાજનક એક સમાચાર અન્વયે મહારાષ્ટ્રમાં એક સગીરા સાથે છ માસમાં વિક્રમ એવી સંખ્યાના 400 લોકોએ દુષ્કર્મ કરેલ હતું. બાળ કલ્યાણ...
તા. 15-10-21ના ‘ગુજરાતમિત્ર’ના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મિત્ર પાના નં.-13 ઉપર ‘દ્વારકાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના ચક્કરમાં ભુવા અને પરિવારે ત્રણ સંતાનની માતાને...
એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં પાપ અને પુણ્ય વિષે ઘણું બધું સમજાવ્યું.જીવનમાં જે મળે તે પાપ પુણ્યનાં ફળ છે તેમ સમજાવ્યું અને કહ્યું...
આ નવેમ્બર મહિનો માઓવાદીઓ માટે ઘાતક પુરવાર થયો છે. ગઇ 13 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સીમા પર આવેલા ગ્યારાપટ્ટી જંગલમાં સેન્ટ્રલ...
નવી દિલ્હી: સંસદનું (Parliament) શિયાળુ સત્ર (Winter Session) શરૂ થઈ ગયું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વિરોધ પક્ષોને સંસદમાં...
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
આજનો યુગ મોંધવારીનો છે તેથી કોઈ પણ વસ્તુનો બગાડ પરવડી શકે તેમ નથી. ઘણાં લોકો રાતનું વાસી (Stale Food) અથવા સવારનુ ભોજન રાત્રે ગરમ કરી જમવામાં લે છે. આપણે સૌ જાણીએ છે કે ભોજનને ફરી ગરમ કરવાથી તેમાં રહેલાં પોષક ત્તત્વો નાશ પામે છે જે આપણાં સ્વાસ્થય (Health) પર માઠી અસર કરે છે. ટેકનોલોજી સાથે માઈક્રોવેવનો ઉપયોગ એ અમુક હદ સુધી સારો છે પરંતુ તે આપણાં સ્વાસ્થય માટે નુકશાનકારક તો કહી જ શકાય. એક તરફ પરિવારના દરેક સભ્યની ફાસ્ટ લાઈફમાં નિરાંતે શરીરને લાભ કરે તેવો ભોજન (Food) કરવા સુદ્ધાંનો સમય કાઢી શકાતો ત્યારે બીજી તરફ આપણી જ કેટલીક કૂટેવો જાણ્યે અજાણ્યે આપણને નુકસાન પહોંચાડી શકે છે. એવી જ એક કૂટેવ વાસી ભોજનને વારંવાર ગરમ (Frequent heating) કરવાની છે. લગભગ દરેક ગૃહિણી આગલા દિવસે વધેલા ભાત, રોટલી કે અન્ય ભોજનને બીજા દિવસે ગરમ કરીને ખાવા માટે ટેવાયેલી છે ત્યારે તમારે આટલું જાણવું ખુબજ જરૂરી થઈ પડશે.
બટાકા, નાઈટ્રેટથી ભરપૂર ભોજન, ચોખા, માંસાહારી ભોજન, મશરૂમ વગેરે જેવાં ભોજનને બને ત્યાં સુધી ફરી ગરમ કરવું ન જોઈએ. બટાકામાં વિટામિન બી-6, પોટેશિયમ અને વિટામિન સી જેવાં પોષક તત્વ મળી રહે છે. તેને વારંવાર ગરમ કરવાથી ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા વધવા લાગે છે. જેના કારણે સ્વાસ્થ્યને કોઈ લાભ મળતો નથી, પરંતુ આડઅસર થવાની સંભાવના વધુ રહે છે. પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, સલગમ, બીટ જેવાં શાકભાજીમાં નાઈટ્રેટનુ ઊંચું પ્રમાણ જોવા મળે છે. આ શાકભાજીને ફરીથી ગરમ કરવા માટે હંમેશા ટાળવું જોઈએ. તેઓને ફરીથી ગરમ કરવાથી નાઈટ્રાઈટમાં અને પછી નાઈટ્રોજેનેઝમાં રૂપાંતરિત થાય છે. જે શરીરની પેશીઓ માટે હાનિકારક સાબિત થાય છે.
વાસી ચોખાને ફરીથી ગરમ કરવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે એવું ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી અનુસાર જાણવા મળ્યું છે. ચોખાને ફરીથી ગરમ કરવાથી તેમાં બે સિલસ સેરેયસ નામના વધુ પ્રતિરોધક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જેનાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. નોન-વેજ ખાદ્ય પદાર્થો જેમ કે ચિકન અને ઈંડાને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ વારંવાર ગરમ કર્યા પછી સેવન કરવું પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. મશરૂમ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને તેમાં ખનિજો ઉચ્ચ પ્રમાણમાં મળી રહેતા હોય છે. તેને ગરમ કરવાથી તેમાં હાજર પ્રોટીન ઝેરી પદાર્થોમાં બદલાય જાય છે. આ પદાર્થો પાચન તંત્રને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે.