નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ રાજ્ય સરકારે ગુરુવારે રાજ્યની તમામ શાળાઓને (Schools) આગામી આદેશ...
સુરત: (Surat) પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન અને ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતા પી.પી.સવાણી (P P Savani) પરિવાર દ્વારા ચોથી અને પાંચમી ડિસેમ્બરના રોજ ‘ચૂંદડી...
બબ્બરને હવે એ તો સમજાય ગયું છે કે તે મોટો સ્ટાર બની શકે તેમ નથી. સ્ટાર બનવા જેટલો તે હેન્ડસમ પણ નથી...
રોહિત શેટ્ટી અત્યારે સૌથી વધુ પ્રશંસા મેળવતો દિગ્દર્શક છે. લોકો હવે માની ગયા છે કે તેની કોઇ ફિલ્મ નિષ્ફળ જતી જ નથી....
હિન્દી ફિલ્મોમાં આવવા માટે પ્રયત્ન કરનારા વિદેશી અભિનેતાઓ બહુ ઓછા જોવા મળશે પણ અભિનેત્રીઓ તો અનેક દેશથી મુંબઇ એન્ટ્રી મારે છે. આમાં...
કોરોનાના કારણે દૂર થઇ ગયેલા પ્રેમીઓ હવે લગ્ન કરી રહ્યાં છે. દીવાળી પછી રાજકુમાર રાવ અને પત્રલેખા પરણી ગયા અને હમણાં આદિત્ય...
‘સૂર્યવંશી’ની જબરદસ્ત સફળતાને કારણે થિયેટરવાળા એકદમ ખુશ છે અને તેઓ ઈચ્છે છે કે એક પછી એક એવી ફિલ્મો આવતી રહે કે જેથી...
ડિસેમ્બર શરૂ થઇ ચૂકયો છે ને લોકો એ જાણવા ઉત્સુક છે કે કેટરીના-વિકી કૌશલના લગ્નની વાત અફવા છે કે હકીકત? ફિલ્મ સ્ટાર્સ...
એક સમય એવો હતો કે જ્યારે કોઈ ખાનદાન વેપારીને જો ઉઠમણું કરવું પડે તો તે લોકોને પોતાનું મોંઢું બતાડી શકતો નહીં અને...
વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ...
ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી...
દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક...
ખાસ કરીને ગરમ પ્રદેશોમાં બપોરના ભોજન પછી આડે પડખે થવાનો મહિમા હોય છે. જમીને ડાબે પડખે સૂવાની ક્રિયા માટે સંસ્કૃતમાં ‘વામકુક્ષિ’ શબ્દ...
મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું: I do not plead for mercy; nor do I recognize your authority over me. All...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા ત્યારે એવું માનવામાં આવતું હતું કે, ખેડૂત આંદોલન હવે સમાપ્ત થઇ જશે...
નડિયાદ: ડાકોર નગરપાલિકામાં સત્તાનો દુરૂપયોગ કરી, ખોટા ઠરાવો પસાર કરી, પાલિકાની જગ્યા ભાડે આપવા બદલ પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત કુલ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ૧-૨ ડિસેમ્બરે વાતાવરણના પલટવાર સાથે કમોસમી વરસાદના વિધ્નના આસાર સાથે બુધવારે વહેલી સવારે ધીમી...
ડભોઇ: ડભોઇ નગરમાં ડ્રેનેજની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર...
શહેરા: શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર મંગળવારની રાત્રિએ વડોદરાના એક પરીવાર ને અક્સ્માત નડ્યો હતો.સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ...
વડોદરા : હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેર જિલામાં છેલ્લા બે દિવસથી વાદળછાયો માહોલ હતો જોકે વહેલી સવારથી જ શહેરનમાં કમોસમી માવઠું...
વડોદરા : 28 લાખનો બનાવટી શરાબ કબજે માસ્ટર માઇન્ડ નોન આલ્કોહોલીક બિયર ઉત્પાદનમાં 8 વખત ફૂડ એન્ડ ડ્રગ્સના સંકજામાં આવી ચક્યો હતો....
દાહોદ : ઝાલોદ તાલુકાના લીમડી- લીમખેડા હાઈવે પર ગત રાત્રે બે બસ, બે ટ્રકો તેમજ અન્ય ત્રણ વાહનો મળી કુલ 7 વાહનો...
વડોદરા : વડોદરાના દક્ષિણ વિસ્તારમાં ભ્રષ્ટાચારથી ખડબદતી મત્સ્યાકાંસ હવે દૂષિત પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિક રહીશોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો...
હતી જેમાં વિપક્ષે પ્રજાને પડતી મુશ્કેલીઓ ના પ્રશ્નો રજુ કરતા સભાના અધ્યક્ષ મેયર કડક બનતા કોંગી સભ્યો પ્લોટ પર બેસીને વિરોધ ચાલુ...
વડોદરા: ‘મમ્મી મને ન્યાય અપાવજો ‘મે કોઇજ ખોટું કામ નથી કર્યું’ હૃદયદ્રાવક વલોપાત કરતા માતા પિતાએ આજે આજે રેલવે પોલીસને મળીને તપાસ...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દૂષિત પાણી મામલે 2019માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ એ કાર્યપાલક ઇજનેર ,એડી. સિટી એન્જિનિયર પાણી પુરવઠા ને...
સરકારમાં છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયની ફાઈલો પેન્ડિંગ છે, તે પૈકી કેટલીક ફાઈલોનો નિકાલ થઈ ગયો હોવા છતાં તેને ઓનલાઈન સિસ્ટમમાં...
રાજસ્થાનના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું નિવેદન કરીને રાજકીય દ્વેષ છતો કર્યો હોવાની રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી...
અમદાવાદ સૌથી વધુ 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 નવા કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં વધુ એક કોરોના દર્દીનું...
ગાંધીનગર: (Gandhinagar) સરકારે પોલીસની ભરતી (Police recruitment) જાહેર કરતાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યભરમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો એલઆરડી (LRD) ની...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ રાજ્ય સરકારે ગુરુવારે રાજ્યની તમામ શાળાઓને (Schools) આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ માહિતી આપી હતી. તબીબોએ લોકોને કામ વગર બહાર નહીં નીકળવાની સલાહ આપી છે. પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હીમાં કેજરીવાલ સરકારે (Kejriwal Government) અગત્યનો નિર્ણય લીધો છે. કોર્ટે ગુરુવારે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછ્યું- જ્યારે રાજધાનીમાં પ્રદૂષણ આટલી હદે વધી ગયું છે, તો સ્કૂલો કેમ ખુલ્લી છે? સુપ્રીમકોર્ટે વધુમાં કહ્યું હતું, અમને લાગે છે કે વાયુ-પ્રદૂષણ મુદ્દે કશું થતું નથી, ઉપરથી એનો સ્તર વધુ ખરાબ થઈ રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કરાણે હવાની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણ તત્વો જમા થશે, જેનાથી આવનારા 1-2 દિવસ વાયુ પ્રદૂષણનું સ્તર વધી શકે છે. દિલ્હીમાં 2 ડિસેમ્બર સવારે AQI 342 હતો જ્યારે નોઈડામાં 543 અને ગુરુગ્રામમાં 339 નોંધાયો હતો. આ અગાઉ બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 357 રહ્યો હતો. જ્યારે મંગળવારે 24 કલાકનો સરેરાશ AQI 328 રહ્યો હતો. આ અગાઉ ગુરુવારે જ કોર્ટે કેન્દ્રને દિલ્હી અને પડોશી રાજ્યોની સરકારને ફટકાર લગાવતા 24 કલાકનો સમય આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને કહ્યું કે જો પ્રદૂષણ ઓછુ કરવા માટે 24 કલાકમાં યોગ્ય નિર્ણય ન લીધા તો સુપ્રીમ કોર્ટ ટાસ્કનું ગઠન કરશે. ચીફ જસ્ટિસ NV રમણાએ કાર્યવાહી દરમિયાન કેન્દ્રને પૂછ્યું કે દિલ્હીમાં આખરે પ્રદૂષણ ઘટી કેમ નથી રહ્યું?
પ્રદૂષણ વચ્ચે પણ સ્કૂલો ખુલ્લી રહેવાથી કોર્ટે ગુરુવારે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછ્યું- જ્યારે રાજધાનીમાં પ્રદૂષણ આટલી હદે વધી ગયું છે, તો સ્કૂલો કેમ ખુલ્લી છે? સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર મોટા ઓફિસરો માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા લાગુ કરી શકે છે તો બાળકોને જબરદસ્તી કેમ સ્કૂલ જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ જોતા સરકારે દિલ્હીની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ગોપાલ રાયને પૂછવામાં આવ્યું કે શાળાઓ ક્યારે ખુલશે થશે તો તેમણે કહ્યું કે આ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે.