એક પ્રોફેસરને બૌદ્ધ ધર્મમાં રસ પડ્યો. ધીમે ધીમે તેણે પોતે બૌદ્ધ ધર્મનું પાલન કરવા માંડ્યું.બુદ્ધત્વને સમજવા માટે પ્રોફેસરે જેટલા હાથ લાગ્યા તે...
કિવ: યુક્રેન યુદ્ધમાં ભારત માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને રશિયાના હુમલા...
આ સમયની સૌથી ખરાબ બાબત કઈ છે? કોરોનાના કારણે કીડી મંકોડાની જેમ મૃત્યુ પામેલાં લોકો? વર્ષો પછી યુધ્ધના હુમલામાં માર્યા જતા નિર્દોષ...
ભારતે પોતે જયાં કાયમી સભ્ય નથી તે સંયુકત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની બેઠકમાં રશિયાના યુક્રેન પરના આક્રમણને વખોડવાના ઠરાવ પર મતદાન કરવાથી...
હાલમાં એક એવા અહેવાલ આવ્યા છે કે ભારતમાં અતિ ધનાઢ્ય કહી શકાય તેવાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આવાં ધનાઢ્ય...
મોસ્કો: રશિયાએ શરુ કરેલા યુદ્ધમાં યુક્રેનનાં નિર્દોષ લોકો ભોગનો લેવાઈ રહ્યો છે. રશિયા ભલે એમ કહી રહ્યું હોય કે અમારી લડાઈ સામાન્ય...
સુરત: (Surat) રાજ્યના નાણાં મંત્રી (Gujarat Finance Minister ) કનુભાઇ દેસાઇ (Kanu Desai) દ્વારા ગુરૂવારે નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે રજૂ કરવામાં આવેલા...
આપણી પ્રાચીન સંસ્કૃતિથી શાસ્ત્રીય નૃત્ય શીખવાનું મહત્વ રહ્યું છે. મહિલાઓ અને કંઇક અંશે પુરુષો પણ આ નૃત્યોમાં પારંગત થયા છે. મલ્લિકા સારાભાઇ,...
વ્યારા: વાલોડ (Valod) ખાતે ઝવેરી મહોલ્લામાં આવેલી બેંક ઓફ બરોડા (Bank Of Baroda) શાખામાં પ્રિન્સ સખીમંડળની મંત્રી પાસેથી ૧૮ હજાર જેટલી રકમ...
આપણો પહેલાનો ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ કહેવાતો હતો, જેમાં સ્ત્રીઓએ ઘણા બંધનોમાં રહેવું પડતું હતું અને નિતિ-નિયમો પાળવા પડતા હતા. પરંતુ...
સ્ત્રી દીકરી, બહેન, પત્ની, અને માતા સિવાય લગ્ન બાદ અનેક સંબંધોમાં ગૂંથાય છે અને આ સંબંધોને બખૂબી નિભાવે પણ છે. જો કે,...
સુરત : સુરત મનપાના (SMC) વરાછા ઝોનના હેલ્થ વર્કરે (Health Worker) ચાલુ ફરજે આપઘાતનો (Suiside) પ્રયાસ કરતા ચર્ચાનો વિષય (Subject) બન્યો છે....
સુરત: ઉન પાટીયા ખાતે જમવાનું બનાવવામાં મોડું થતા દંપત્તિ વચ્ચે ઝઘડો (Quarrel) થતા પતિએ (Husband) પત્નીના (Wife) હાથમાં બચકું (Bite) ભર્યું હતું....
સુરત: કોરાના (Corona) બે વર્ષના કહેર બાદ ગુજરાત બોર્ડની (Gujarat Board) આગામી માર્ચ (March) મહિનામાં લેવાનારી પરીક્ષા (Exam) માટે સુરત (Surat) જિલ્લા...
વ્યારા: વ્યારાના ભાટપુરમાં વીજળી ફળિયામાં રહેતો યુવક ઉમેશ ઉર્ફે સીમાર ગામીત પ્લમ્બરિંગનું (Plumbing) કામ કરતો હતો. ગત 1 માર્ચે પથ્થર (Stone) વડે...
સુરત: યુક્રેન (Ukrain) અને રશિયાના (Russia) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે ફસાયેલા સુરતના (Surat) વધુ 37 સહિત કુલ 105 વિદ્યાર્થીઓ (Student)...
બારડોલી: (Bardoli) બારડોલી-કડોદ રોડ પર ધામડોદ ફાટક પાસે આવેલી શાળાના (School) આચાર્યએ બોલાવતા વાલીઓ વિદ્યાર્થીઓને લઈને શાળાએ પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પહોંચીને...
રાજપીપળા: (Rajpipla) છેલ્લા કેટલાક વખતથી ભરૂચ-નર્મદા જિલ્લા સહિત ગુજરાતની પવિત્ર નર્મદા નદીમાં (Narmada River) ગેરકાયદે રેતીખનન કરી સરકારને કરોડોનું નુકસાન કરવા ઉપરાંત...
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (Gujarat Technological University-GUT)એ રાજ્યમાં એન્જિનિયરિંગ (Engineering) અભ્યાસક્રમની ઘટતી લોકપ્રિયતાનો મુદ્દો ઉકેલવા માટે અંતિમ વર્ષના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે 12...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં ગુરૂવારે (Thursday) પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત થવાના પ્રશ્નના મામલે કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ...
વલસાડ : વલસાડના (Valsad) ધમડાચી પીરૂ ફળિયા હાઇવે (Highway) પરથી એલસીબી પોલીસે (Police) બાતમીના આધારે દવાની (Medicine) આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા...
નવી દિલ્હી: (New Delhi) ભારતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (Zoo) બની રહ્યું છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ...
રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (War) કારણે ક્રૂડ-ઓઇલના (Crude Oil) ભાવમાં ભડકો થયો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ...
ગાંધીનગર: (Gandhinagar) નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં (Budget) 2022-2023ની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. 7 કરોડની જનતા...
મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે યુક્રેન શહેર બરબાદ થઇ ગયું છે. યુદ્ધની...
સુરત: (Surat) સુરત ટેક્સટાઇલ માર્કેટની (Surat Textile Market) મેનેજિંગ કમિટીએ કોઈપણ દુકાનદારને ભાજપને (BJP) 1 લાખના પાર્ટી ફંડનો ચેક આપવા કહ્યું નથી....
નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ખાસ કરીને આ યુદ્ધનાં કારણે જીવન...
સુરત: (Surat) મોટા વરાછા ખાતે ગરમીથી રાહત મેળવવા રાત્રે ઘરની બારી (Window) ખુલ્લી રાખીને સુઈ જવાનું હીરા વેપારીને મોંધુ પડ્યું હતું. બારીમાંથી...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યનું બજેટ (GUJARAT BUDGET 2022)કરાયું હતું. નાણામંત્રી(finance minister) કનું દેસાઈએ વર્ષ ૨૦૨૨-૨૩નું 2.43 કરોડનું બજેટ રજૂ કર્યું હતું....
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધને એક અઠવાડિયું પૂર્ણ થઇ ચુક્યું છે. રશિયાનાં સૈન્યએ યુક્રેનને બરબાદ કરી નાખ્યું છે. જો કે યુક્રેનનાં...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી

એક પ્રોફેસરને બૌદ્ધ ધર્મમાં રસ પડ્યો. ધીમે ધીમે તેણે પોતે બૌદ્ધ ધર્મનું પાલન કરવા માંડ્યું.બુદ્ધત્વને સમજવા માટે પ્રોફેસરે જેટલા હાથ લાગ્યા તે બધા ગ્રંથો વાંચી નાખ્યા.ગોખી નાખ્યા.અનેક સ્થળોની મુલાકાત લીધી.પણ માત્ર માહિતીઓ મળી. બુદ્ધત્વ એટલે શું તે સમજાયું જ નહિ. પ્રોફેસરની હવે જિજ્ઞાસા વધુ તીવ્ર બની. તેમને વધુ પ્રયત્નો શરૂ કર્યા, પણ પરિણામ શૂન્ય. બુદ્ધત્વની સમજણ ન જ મળી, માત્ર નિરાશા જ મળી. છેવટે તેઓ એક બોધિસત્વ પાસે ગયા અને બધી વાત કરી.પોતે બુદ્ધત્વને સમજવા અનેક પુસ્તકો વાંચ્યાં. અનેક શોધ કરી, પણ કંઈ સમજણ ન મળી તો હવે શું કરવું? બોધિસત્વ બોલ્યા, ‘અરે, મને પહેલાં મળવું હતું ને આટલાં બધાં કોઈ પુસ્તકો વાંચવાની જરૂર ન હતી.બસ, એક પુસ્તક વાંચ્યું હોત, તેમાં જ બધું તમને સમજાઈ જાત.’
હજી બોધિસત્વ કૈંક આગળ કહે તે પહેલાં જ પ્રોફેસરે ઉતાવળથી પૂછ્યું, ‘કયું પુસ્તક? મેં લગભગ બધા ગ્રન્થ વાંચ્યા છે.’ બોધિસત્વ બોલ્યા, ‘કંઈ ન કરો’ નામનું એક જ પુસ્તક તમે વાંચ્યું હોત તો બીજું કંઈ વાંચવું ન પડત.’ પ્રોફેસર બોલ્યા, ‘આ પુસ્તક મેં નથી વાંચ્યું. હમણાં જ ખરીદીને લઇ આવું અને વાંચી નાખું.જલ્દી મને તેના લેખકનું નામ અને પુસ્તક કયાં મળશે તે કહો.’ બોધિસત્વ બોલ્યા, ‘અરે, ભાઈ, થોડી ધીરજ ધરીને મારી વાત સાંભળ. આ પુસ્તક ક્યાંય મળતું નથી.આ પુસ્તક મેળવવું શક્ય જ નથી અને વાંચવું પણ અસંભવ છે.’ પ્રોફેસર બોલ્યા, ‘એવું કેમ?’ બોધિસત્વ બોલ્યા, ‘આ ‘કંઈ ન કરો’ નામના પુસ્તકની ખાસિયત એ છે કે તે બંધ આંખે વાંચવું પડે છે.’ પ્રોફેસર આ સાંભળીને ચમક્યા અને બોલ્યા, ‘બંધ આંખે કોઈ પણ વસ્તુ જોઈ શકાય નહિ અને વાંચી શકાય નહિ તો આખું પુસ્તક બંધ આંખે કઈ રીતે વંચાય?’
બોધિસત્વ બોલ્યા, ‘પહેલાં તમે શાંત બેસો, થોડી ધીરજ ધરો અને બધા જ તર્કવિતર્ક છોડી દો.’ પ્રોફેસર થોડા શાંત પડ્યા. પછી બોધિસત્વ બોલ્યા, ‘મેં જે પુસ્તકનું નામ કહ્યું ‘કંઈ ન કરો’ તે વિષે શાંતિથી વિચારો.’ પ્રોફેસરે શાંત પડ્યા બાદ પુસ્તકના નામ પર ધ્યાન આપ્યું. ‘કંઈ ન કરો.’ પછી તેમને સમજાયું કે નક્કી આ નામમાં કૈંક રહસ્ય છે. પ્રોફેસરે બોધિસત્વની સામે જોયું. કૈંક પૂછે તે પહેલાં બોધિસત્વ બોલ્યા, ‘શરીર અને મનની ત્રણ ક્રિયાઓ –વિચારવું – બોલવું – અને વ્યક્ત થવું આ ત્રણે ક્રિયા ન કરવી. આ બધી ક્રિયામાંથી નિવૃત્ત થવું અને પછી એકદમ અલિપ્ત થઈને જે થાય તે જોયા કરવાનું.રોજ રોજ બંધ આંખે આ પુસ્તક વાંચવાની કોશિશ કરવાની. ધીમે ધીમે પુસ્તક આપમેળે વંચાતું જશે અને બુદ્ધત્વની સમજણ આવશે.’ બોધિસત્વએ પ્રોફેસરને સાચો માર્ગ અનોખી રીતે સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે