માર્ચ – એપ્રિલ એટલે પરીક્ષાની સીઝન… વિદ્યાર્થીઓએ પુષ્કળ મહેનત કરી પોતાની ૧૦૦% મહેનતનું પ્રદર્શન કરવા માટે સજ્જ થવાનો મહિનો. વાલીઓ માટે બાળકોને...
કેમ છો?ગરમીનો પારો દિવસે – દિવસે વધી રહ્યો છે. એની સાથે તમારા મગજનો પારો ઉપર ન જાય એનું ધ્યાન રાખજો. ગરમીમાં કંટાળો...
વોશિંગ્ટન:ભારતીય મૂળના એક 33 વર્ષીય ડોકટરનું (Doctor) મૃ્ત્યુ (Death) થયું હતું. જ્યારે કાર (Car) ચોરી કરનારાઓએ તેમનાથી ચોરી કરેલી કાર સાથે ભાગવાના...
સુરત : મીઠાઇના દુકાનદારને નોકરના ભરોસે ઘર (Home) છોડવાનું ભારે પડી ગયુ હતુ. મીઠાઇની દુકાનમાં કામ કરી ગયેલા જૂના નોકરે ઘરમાં રહેવા...
સુરત : કીમ-કોસંબા રેલ્વે ટ્રેક (Railway track) પર પશુઓ આવી ચઢતા સુપર ફાસ્ટ ટ્રેન (Super Fast Train) ડ્રાઈવરે સાવચેતીના ભાગરૂપે આકસ્મિક બ્રેક...
ગાંધીનગર: ગુજરાતની બે દિવસ માટેની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી...
કામરેજ: કામરેજ પોલીસે બાતમીના આધારે પોલીસ મથકની સામે 100 મીટર દુર આવેલી સોસાયટીમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતી નવ મહિલાને પકડી પાડી...
નવસારી : નવસારીમાં (Navsari) આપઘાતનું (Suiside) પ્રમાણ વધતું જાય છે. ત્યારે આજે વધુ એક સગીરે ધાબા પરથી કૂદી આપઘાત કરી લીધો છે....
ઈસ્લામાબાદ: ભારતની (India) એક મિસાઈલ (Missile) 9 માર્ચના રોજ સાંજે 6 વાગીને 43 મિનિટે સિરસાથી (Sirsa) છોડવામાં આવી હતી. જે પાકિસ્તાનના (Pakistan)...
મુંબઈ: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe Shyam)આખરે આજે એટલે કે 11 માર્ચ 2022 ના રોજ...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના (Gujarat) અમદાવાદ (Ahmedabad) શહેરમાં પંચાયત મહાસંમેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં બધે જ...
વલસાડ : વલસાડ મોગરાવાડી-અબ્રામા વિસ્તારને પાલિકામાં આવીને 15 થી વધુ વર્ષનો સમય થઇ ગયો છે, પરંતુ આ બે વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા આપવામાં...
સુરત : વરાછા ઝોનના કાપોદ્રા વિસ્તારમાં નિલકંઠ સોસાયટીના રસ્તા મુદ્દે અગાઉ વિવાદ થયો હતો. વરસોથી આ રસ્તો કોર્ટ કેસના કારણે બનતો નથી....
સુરત : સચિનમાં એટીએમમાં રૂપિયા નીકળતા નહીં હોવાનું કહીને અજાણ્યાએ એક મહિલાના ખાતામાંથી રૂા. 50 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. બનાવ અંગે...
ભારતની પાંચમા ભાગની વસતિ જ્યાં વસે છે તે ઉત્તર પ્રદેશમાં ભાજપના વિજયને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને...
વાપી : વાપીના છીરી વિસ્તારમાં જલારામનગરમાં રહેતા પરિવારમાં જમવામાં રોટલી ગરમ લાવવાનું કહીને પતિએ પત્નીને મારમારી પત્નીના માથામાં દંડાથી મારતા લોહીલૂહાણ થઇ...
સુરત: આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક માર્કેટમાં એલ્યુમિનિયમ, સ્ટીલ, પિત્તળ અને કોપરના ભાવો આસમાને પહોંચતા વાસણોની કિંમત બમણી થઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આયાતી...
સુરત : ડિંડોલીમાં રહેતો 12 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો, તપાસ કરતા આ બાળ નંદુરબાર મામાના ઘરે હોવાની માહિતી...
સુરત : ભેસ્તાન આવાસમાં રહેતી મહિલા અને તેના પુત્રને ત્રણ યુવકોએ આંખે પાટા બાંધી દઇને અવાવરુ જગ્યાએ લઇ ગયા હતા. માતા-પુત્રને 22...
વલસાડ : વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પરથી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન લક્ઝરી કારમાંથી દારૂ પીધેલી હાલતમાં સુરતમાં વેસ્ટ કાપડનો વેપાર કરતા 3...
સુરત: રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-વ્હીકલ તરફ શહેરીજનો જાય...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ખતમ થવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા છે. આ...
અમદાવાદ: ઉત્તર પ્રદેશ, ગોવા સહિત ૪ રાજ્યોમાં ભાજપનો કેસરિયો ભગવો છવાતા સમગ્ર ભાજપ પક્ષમાં ખુશી છવાઈ ગઈ છે. આ જીતની ભવ્ય ઉજવણી...
સુરત : બીઆરટીએસ બસના ડ્રાઇવરે બસમાં જ સવાર એક યુવતીની ઓઢણી ખેંચીને કહ્યું કે, આજે તો હું તારું મોંઢુ જોઇને જ રહીશ....
એક નાની વાર્તા છે ,એક દિવસ હાથીએ નદી માં લાંબો સમય સ્નાન કર્યું ,પાણીમાં મજા કરી એકદમ સાફસુથરો થઈને હાથી પાણીની બહાર...
સુરત : ચકચારીત ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરૂવારે કુલ્લે છ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જેમાં ગ્રીષ્માના મામાની તેમજ ફેનિલ જ્યાં રહે છે...
રાષ્ટ્રિય સુરક્ષા એ વર્તમાન સમયની મહત્ત્વની જરૂરિયાત છે. રાષ્ટ્રિય સુરક્ષાના હવે બે ભાગ છે. ભૌતિક અને આંતરિક. દેશની રક્ષા હવે સીમાડા ઉપર...
અમદાવાદ: વડાપ્રધાન મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવ્યા છે. કોરોના કાળ બાદ તેઓની આ પ્રથમ મુલાકાત છે. જેને લઈને તમામ લોકો ઉત્સાહમાં...
આપણે શા માટે મત આપીએ છીએ? પંજાબ, મણિપુર, ગોવા, ઉત્તરા ખંડ અને અલબત્ત, ઉત્તર પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો તરફ આપણે જઇ રહ્યા...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે અને હજી આ રોગચાળો નજીકના ભવિષ્યમાં સંપૂર્ણપણે નાબૂદ થાય તેવા ચિન્હો બતાવતો નથી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
આહારમાં નીચે મુજબનાં પોષક તત્ત્વોનું યોગ્ય પ્રમાણ જળવાય તે પરીક્ષાના દિવસો દરમ્યાન ખૂબ જરૂરી છે. આ દરેક પોષક તત્ત્વો કોઈક ને કોઈક એવાં કાર્યો સાથે સંકળાયેલાં છે જે ખરેખર બાળકને યોગ્ય રીતે અભ્યાસ કરવામાં મદદ કરે છે.
આવો એ પોષક તત્ત્વો વિશે વિસ્તારથી જાણીએ.
આયર્ન
લોહતત્ત્વનું મુખ્ય કાર્ય આપણા શરીરમાં ઓક્સિજનને બધા કોષો સુધી લોહીના પરિભ્રમણ દ્વારા પહોંચાડવાનું છે. જો લોહીમાં લોહતત્ત્વ (આયર્ન)નું પ્રમાણ ઓછું હોય તો મગજના કોષો તેમ જ શરીરના અન્ય કોષો સુધી ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પહોંચી શકે નહિ અને જેથી મગજ થાકે, કંટાળે અને યાદશક્તિ ક્ષીણ થાય. જેની સીધી અસર અભ્યાસ પર પડે. સ્કૂલો અને કોલેજોમાં કરવામાં આવતા સર્વે દરમ્યાન જાણવામાં આવ્યું છે કે ૧૦ માં થી ૭ છોકરીઓ અને ૧0 માં થી ૪ છોકરાઓમાં લોહતત્ત્વની ઊણપ હોય છે. છોકરીઓ માસિકસ્રાવ દરમ્યાન લોહીનો મોટો જથ્થો ગુમાવે છે અને જો યોગ્ય આહાર દ્વારા તે ફરી મેળવવામાં ન આવે તો આયર્નની ખામી સર્જાય છે. આ ખામી ન થાય એ માટે ખજૂર, કાળી દ્રાક્ષ, લીલી ભાજી, સફરજન, દાડમ, કઠોળ, ગોળ, ઈંડાં, લિવર, દરિયાઇ મેવો (માછલી), રાગી જેવા ખોરાકનો દૈનિક આહારમાં સમાવેશ કરો.
ઇલેક્ટ્રોલાઈટસ
સોડિયમ, પોટેશિયમ, કલોરાઇડ જેવા ક્ષારો આપણા શરીરમાં અગત્યનો ભાગ ભજવે છે. આ દરેક ક્ષારનું આગવું કાર્ય છે. સોડિયમ ચેતાતંત્રમાં સંદેશના વહન માટે અનિવાર્ય છે. સોડિયમ, કલોરાઈડ અને પોટેશિયમ કોષોની અંદર અને કોષોની બહારના દ્રવ્યનું બેલેન્સ જાળવી રાખે છે જે બ્લડપ્રેશર અને હૃદયના ધબકારાનું નિયમન કરે છે. અભ્યાસ અને પરીક્ષા દરમ્યાન હૃદયના ધબકારાનું નિયમન ખૂબ જરૂરી છે. વળી, મોટે ભાગે વાર્ષિક પરીક્ષાઓ આપણે ત્યાં ઉનાળામાં આવતી હોય છે. આવા સંજોગોમાં પુષ્કળ પરસેવો થતો હોય તો શરીરમાંથી પરસેવા દ્વારા આ ખનીજ ક્ષારો વહી જાય છે. તો આ ક્ષારોને ફરી મેળવવા માટે પરીક્ષાના દિવસો દરમિયાન ઓછામાં ઓછું ૨ ગ્લાસ (૫૦૦ મિલી) લીંબુનું શરબત (મીઠા, ખાંડ અથવા ગોળવાળું) લેવું. ખાંડને બદલે ગોળ ઉમેરવાથી શરબતમાં આયર્નનો ઉમેરો કરી શકાય છે. આ ઉપરાંત ખાટાં – મીઠાં ફળો, લીલી ભાજી , દરિયાઇ ખોરાક (માછલી, ઝીંગા) દ્વારા પણ ખોવાયેલા ખનીજ ક્ષારો પાછા મેળવી શકાય છે .
કાર્બોહાઈડ્રેટ
મોટેભાગે અનાજ, મીઠાં દ્રવ્યો, ફળો ,સૂકામેવા દ્વારા પ્રાપ્ત થતું કાર્બોહાઈડ્રેટ એ મગજ માટે ત્વરિત એનર્જીના સ્ત્રોતનું કાર્ય કરે છે. થોડા થોડા સમયે થોડા થોડા પ્રમાણમાં પૌંઆ, થેપલાં, ફળો, સૂકોમેવો લેવાથી મગજને સતત એનર્જી પૂરી પાડી શકાય છે અને મગજના કોષો સક્રિય રહી વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે. (અલબત્ત જરૂરિયાત કરતાં વધુ કાર્બોહાઈડ્રેટ એક સમયે લેવાથી શરીરમાં ચરબીનો ભરાવો થઈ સ્થૂળતા વધવાની શક્યતા રહેલી છે. જેથી ડાયટિશ્યન પાસે યોગ્ય આહારઆયોજન કરાવી તે પ્રમાણે જ ખોરાક લેવો)
આ ઉપરાંત પરીક્ષામાં વધુ સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખવા જેવાં આહારલક્ષી અન્ય પરિબળો વિશે આપણે આવતા અંકોમાં સવિસ્તાર ચર્ચા કરીશું.
ત્યાં સુધી…. All the best.