કાશ્મીરી પંડિતોના (Kashmiri Pandits) દર્દને દર્શાવતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને (TheKashmirFiles) દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 20મો દિવસ છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખેરસન...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભા 2022ની ચૂંટણીને (Assembly election 2022) લઈને પાર્ટીઓ પોત પોતાની રણનીતિઓ બનાવી રહી છે. જેમાં હાલ મુખ્ય ચર્ચાનો વિષય...
સુરત: (Surat) અમરોલી ખાતે રહેતો હીરા દલાલની (Diamond Broker) સાથે પડોશની સોસાયટીમાં રહેતા વોરા દંપત્તિએ સારા નફાની લાલચ આપી હતી. લાલચમાં આવીને...
જાલંધર: પંજાબ(punjab)માં ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર(International Kabaddi player) સંદીપ નંગલની હત્યા(murder) થતા ચકચાર મચી જવા પામી છે. જાલંધરના નકોદરના મલ્લિયાં કલાં ગામમાં ચાલી...
સુરત: સુરતના જાણીતા બિલ્ડર અને ડાયમંડ કંપની સી. મહેન્દ્રના (C Mahendra) માલિક કનુ શાહ (Kanu Shah) વિરુદ્ધ સનસનીખેજ આક્ષેપ થયા છે. આ...
સુરત : સુરતમાં (Surat) ચાલી રહેલા ચાઇલ્ડ ટ્રાફિકિંગનો (ChildTrafiking) શંકાસ્પદ મામલો ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સામે આવ્યો છે. અહીં અવધ એક્સપ્રેસમાંથી (AwadhExpress) છ થી...
સુરત : લિંબાયતમાં ઘરમાં ઘુસીને યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના મીઠીખાડી પાસે રહેતા સાકીર ફારૂક...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના શુકલતીર્થ (Shukaltirath) ગામમાં ભીષણ આગ (fire) લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક મકાનમાં અચનાક આગ...
નવી દિલ્હી: આ વખતે IPL 2022ને લઈને ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમાં કોરોના (Covid-19) સંબંધિત નિયમોનો પણ સમાવેશ થાય છે....
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવીહતી. એકાદશીના પાવન પર્વે ગજરાજ (હાથી) ને બદલે સુતપાલ, સોનાની પાલખી...
સુરત : (Surat) ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) આજે સોમવારે ફેનિલની (Fenil) ધરપકડ (Arrest) કરનારા પોલીસ કર્મચારી સહિત અન્ય સાક્ષીઓની જુબાની...
આણંદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે દેવોને ચાર હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. આ ઉપરાંત સવારે મંદિરમાં...
ગાંધીનગર: ગુજરાત વિધાન સભાનું બજેટ ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના સભ્ય બળદેવજી ઠાકોરે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું...
આણંદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે દેવોને ચાર હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. આ ઉપરાંત સવારે મંદિરમાં...
આણંદ : આણંદ જિલ્લા ન્યાયાલય તથા તાલુકાની કોર્ટ દ્વારા 2022ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ...
વડોદરા : રાજ્ય સરકારના શાળા કોલેજો ઓફ લાઈન શરૂ કરવાના આદેશ બાદ એમ.એસ. યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ...
વડોદરા : પાલિકાએ 6 જાન્યુઆરી થી કડક વેરાની વસુલાત કરી છૅ. પાલિકા તંત્ર વહીવટી વોર્ડ દીઠ ટોપ 20 વેરા ધારકો નું લિસ્ટ...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 72 કલાક માટે હીટ વેવની (Heat Wave) ચેતવણી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને સીધા...
વડોદરા : શહેરના કારેલીબાગ ખાતે નગરપાલિકા દ્વારા હરાજી યોજવામાં આવી હતી જેમાં 17 દુકાનો પૈકી 14 દુકાનોની હરાજી થઈ હતી જેમાં આઠ...
નડિયાદ: ખેડાના માતર નજીકના નેશનલ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 1 કિશોર સહિત 3 યુવાન મિત્રોના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા...
સુરત: (Surat) શહેરના જાણીતા રાજહંસ (Rajhansh) અને બાદમાં રાજગ્રીન (RajGreen) ગ્રુપના બિલ્ડર (Builder) સંજય મોવલિયા (Sanjay Movaliya) અને મનોજ મોવલિયા (Manoj Movaliya)...
વડોદરા: શહેરના પ્રતાપનગર વુડાના મકાનોમાં ગંદકીની ભરમાળ અને પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને કલ્યાણ નગરમાં આવાસો ટ્રાન્સફર કરવાની માંગ સાથે...
નવી દિલ્હી: ચીનમાં કોરોના સંક્રમણનાં કારણે ફરી એકવાર સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટવા લાગ્યા છે. ચીનમાં...
કોઈ માણસ દેવાળું કાઢવાની તૈયારીમાં હોય ત્યારે જ બાપદાદાના સમયથી ચાલી આવતી જમીનો વેચવાનો વિચાર કરે છે. ભારત સરકારે પહેલાં ખોટ ખાતી...
તા. ૮-૩-૨૨ (મંગળવાર)ના રોજ પ્રવીણસિંહ મહીડાનું ‘ગુજરાતમિત્રનું ઘરેણું’ ટાઇટલવાળુ ચર્ચાપત્ર વાંચ્યુ. હું તો કહીશ કે ગુજરાતમિત્રનો ચર્ચાપત્ર વિભાગ એ તો ગુજરાતમિત્રનું હૃદય...
સુરત: (Surat) દેશમાં હાલ કાશ્મીરી પંડિતોના (Kashmirir Pandit) વિસ્થાપન અંગે વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’ની (theKashmirFiles) ધૂમ મચી રહી છે....
રાષ્ટ્રીય પ્રાણી વાઘ તેના વૈભવશાળી રંગ, ભ્રામક ડિઝાઇન અને અજોડ શકિતના પ્રતિક સમા હંમેશા માનની દ્રષ્ટિથી જોવાતો આવ્યો છે. જીવભક્ષીઓમાં સત્તાના પ્રતિકસમો...
તાજેતરમાન એવી લોકચર્ચા જાણવા સાંભળવા મળેલ છે કે સુરતની કેટલીક બેંકોના બચત ખાતેદારોએ એમના સેવિંગ્સ એકાઉન્ટમાં હવે ઓછામાં ઓછી રૂપિયા 3000ની રકમ...
થોડા દિવસ પહેલા વર્તમાન પત્રએ સમાચાર આપ્યા હતા હવે હેલ્મેટ પહેરવાની રહેશે. પોલીસ તંત્ર સજાગ થયું. સમયાંતરે આ હેલ્મેટનું ભૂત ધૂણ્યા કરે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
કાશ્મીરી પંડિતોના (Kashmiri Pandits) દર્દને દર્શાવતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને (TheKashmirFiles) દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આ ફિલ્મમાં કાશ્મીરમાં 1990માં થયેલ નરસંહાર અને કાશ્મીરી પંડિતો પર થયેલા હૃદયદ્રાવક અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક એવો ઈન્ટરવ્યુ પણ છે કે જેને સાંભળીને કોઈની પણ આત્મા કંપી જશે. જો કે આ ઈન્ટરવ્યુ ફિલ્મમાં બિટ્ટા કરાટેની (Bitta Karate) ભૂમિકા ભજવી રહેલા એક અભિનેતા દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં હવે બિટ્ટા કરાટેના જૂના ઈન્ટરવ્યુનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. આવો જાણીએ કોણ છે બિટ્ટા કરાટે જેણે પોતે ઈન્ટરવ્યુમાં 20 લોકોને મારવાની વાત સ્વીકારી હતી.
બિટ્ટા કરાટેનો એક વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂન કર્યાનું સહેલાઈથી સ્વીકારે છે. બિટ્ટા કરાટે કહે છે કે તેણે લગભગ 20 લોકોની હત્યા કરી હતી, જેમાં મોટા ભાગના કાશ્મીરી પંડિત હતા. વીડિયોમાં જ્યારે બિટ્ટા લોકોને મારવાની વાત કરે છે ત્યારે તેના ચહેરા પર તેના માટે ઉદાસી પણ દેખાતી નથી. વીડિયોમાં બિટ્ટા કહે છે કે મારી નાખવાનો આદેશ તેને ઉપરથી મળ્યો હતો. જો તેને આદેશ મળ્યો હોત તો તે પોતાની માતા અને ભાઈની પણ હત્યા કરી નાખી હોત.
ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે પાકિસ્તાનું નાગરિકત્વ ધરાવે છે
ધી કાશ્મીર ફાઈલ્સ મૂવી જોયા બાદ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે દુનિયાને પહેલીવાર ખબર પડી છે. આ સાથે જ કાશ્મીરી પંડિતોને બેરહેમીથી મોતને ઘાટ ઉતારના ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે વિશે જાણવાની ઉત્સુકતા પણ લોકોમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિટ્ટા કરાટેનો જન્મ 1 જાન્યુઆરી 1973ના રોજ શ્રીનગરમાં થયો હતો. તે ભારતનો નાગરિક છે પરંતુ પાકિસ્તાનનું પણ નાગરિકત્વ ધરાવે છે. તે માર્શલ આર્ટ્સમાં પારંગત હોવાના લીધે લોકોએ બિટ્ટા કરાટેનું ઉપનામ આપ્યું હતું. 1988માં JKLF ના ચીફ અસ્ફાક માજીદ વાની પાસે તેને હથિયાર ચલાવવાની તાલીમ લીધી હતી. ત્યાર બાદ પાકિસ્તાની મિલિટન્ટ ટ્રેનિંગ કેમ્પમાં 32 દિવસ રહ્યો હતો. 1990માં સંખ્યાબંધ કાશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતાર્યો હોવાની તેને એક ઈન્ટરવ્યૂમાં કબૂલાત કરી હતી, પરંતુ બાદમાં તે પોતાના નિવેદનથી ફરી ગયો હતો. 22 જૂન 1990માં BSF દ્વારા શ્રીનગર ખાતે બિટ્ટાની ધરપકડ કરવામાં આવી હતી. 16 વર્ષ ડિટેન્શનમાં રહ્યા બાદ ઓક્ટોબર 2006માં તે છૂટ્યો હતો. તેની સામે દેશભરમાં અનેક કેસ હતા. તે જમ્મુની કોટ ભટવાલ જેલ, કથુઆ જેલ, જોધપુર અને આગ્રાની સેન્ટ્રલ જેલમાં કારાવાસ ભોગવી ચૂક્યો છે. જામીન પર જેલમાંથી છૂટ્યા બાદ તે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટમાં જોડાયો હતો.

જેલમાંથી છૂટ્યા બાદ બિટ્ટાએ લવ મેરેજ કર્યા
બિટ્ટા કરાટે પરિણીત છે. તેની પત્નીનું નામ અસબાહ આરઝુમંદ ખાન છે. બિટ્ટાએ તેની સાથે 1 નવેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ પહેલા એક મિત્રના ઘરે તેઓ પ્રથમ વખત મળ્યા હતા. જ્યારે તેઓ મળ્યા, 5 મહિના પછી, ફારુકે તેણીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. અસબાહએ તેનો સ્વીકાર કર્યો હતો. અસબાહએ તેના પરિવારના નિર્ણય વિરુદ્ધ બિટ્ટા સાથે લગ્ન કર્યા હતા. ફારુકની પત્નીએ 1999માં કાશમીર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. સ્નાતક થયા પછી, તેણીએ કૃષિ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કામ કરવાનું શરૂ કર્યું. હાલમાં, તે જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં પ્રોબેશન ઓફિસર તરીકે કામ કરે છે. બિટ્ટાની NIA દ્વારા 2019માં ફરી ધરપકડ કરાઈ હતી. ટેરર ફંડિગનો તેની પર આરોપ છે. તેની ઉંમર હાલ 49 વર્ષ છે.