ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલાકે લોકોને રસી (VACCINE) આપવામાં આવી હતી, ત્યાં કોઈ આડઅસર અથવા અન્ય કોઈ સમસ્યાઓ...
આજે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે, ભારતમાં દરેક સેશન સાઇટ પર આશરે 100 લોકોને રસી...
રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું નિધન થયું છે. પિસ્તા ફક્ત 24 વર્ષની હતી. શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની...
યુકે (UK)એ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે આની જાહેરાત...
નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને...
સુરત માહિતી ખાતા પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૬મી જાન્યુ.એ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400...
ભારતીય ટીમે (INDIAN TEAM) ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે શનિવારે 62 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે....
આજથી દેશભરમાંથી કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનની શરૂઆત થઈ છે. દરમિયાન, હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સ્થળની મુલાકાત લેતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય...
સુરત: (Surat) ફ્રુડના ધંધામાં દેવુ થઇ જતાં યુવકે મકરસક્રાંતિના તહેવારનો ઉપયોગ કરીને કાપોદ્રામાં મંડપ નાંખીને દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિના...
સુરત: (Surat) ડિંડોલીમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ટેરેસ ઉપર જવાની જીદ કરનાર સગીરાને તેની માતાએ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરવાની બાબતે...
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આ વર્ષે ઉત્તરાયણ (KITE FESTIVLE) પર્વની ઉજવણી થઇ હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી હતી....
આખા ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. કેમ કે દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેની આજથી શરૂઆત થઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા સીટેક્સ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉદ્ઘાટક તરીકે પધારેલા ભારત સરકારનાં...
સુરત: રાજ્યના (Gujarat) પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી ભરત પટેલે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી આગામી ફેબ્રુઆરીથી પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને સિરીઝમાં...
રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ શકીલા માટે ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં ફિલ્મ ‘મેડમ ચીફમિનીસ્ટર’ નું પોસ્ટર (POSTER) પણ શેર કર્યુ હતું. આ...
સુરત: (Surat) આજથી શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાની રસી મૂકવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે. જો કે, જ્યારથી રસીકરણની (Vaccination) વાત અમલમાં આવી...
રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂંક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવો આક્ષેપ કરતો...
ગુજરાતમાં (Gujarat) અલગ અલગ શહેરોમાં વેક્સીનેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં હેલ્થ વર્કર્સને રસી (Largest Vaccine Drive) આપવાથી પ્રારંભ કરાયો છે. દિલ્હીમાં...
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં આજે સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી (Comedian Munawar Faruqui) અને નલિન યાદવની જામીન અરજીની સુનાવણી થવાની...
નવી દિલ્હી (New Delhi): “તાલાબમેં રહે કે મગર મચ્છ સે બૈર” – આ કહેવત હવે અરનબ ગોસ્વામીને લાગુ પડે છે. સતત વિપક્ષની...
16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સમગ્ર ગુજરાત સહીત સુરતમાં પણ વેક્સીનેશન પ્રક્રિયાના શ્રીગણેશ કરાતા એક ઉલ્લાસનો...
પક્ષના કાર્યકરોને ખુશ કરવાની લ્હાયમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેર કાર્યક્રમમાં ભાજપનો કાર્યકર તમામ નિયમોથી ઉપર હોય તેવું નિવેદન કરી દીધું હતું....
કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે...
ગાંધીનગર (Gandhinagar): સ્વછતા, વિકાસ અને GDP માં ફાળો જેવી અનેક બાબતોમાં ગુજરાત (Gujarat) મોખરે છે. આજે ગુજરાત રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ...
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે 15મી તારીખથી નિધીસલંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી...
કવાંટનું 70 વર્ષ જૂનું વોટર વર્કસ જર્જરીત, તાલુકા પંચાયત પ્રમુખ મુલાકાતે
હજીરા ખાતે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું વિસર્જન, 2500 જેટલી અર્ધવિસર્જીત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરાયું
21મી સદીનો મોટો ચમત્કાર, ન્યુરાલિંક “બ્લાઈન્ડસાઈટ ચિપ”થી જન્મજાત નેત્રહીન પણ દુનિયા જોઈ શકશે
હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7 વાયદા, મહિલાઓને દર મહિને 2000, ગરીબોને જમીન
બોલો, સુરતમાં અધિકારીની કચેરી બહાર કોર્પોરેટર ધરણાં પર બેઠાં!, કારણ જાણવા જેવું..
ગંભીરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલાં પ્લેઈંગ-11 અંગે આપ્યું મોટું અપડેટ, આ બે ખેલાડી નહીં રમે
પુતિને પરમાણુ યુદ્ધની તૈયારી કરી? NATO ની સીમા પર રેડિયોએક્ટિવ સ્પાઈકની હાજરી મળી
સુરતમાં દિવાળી પહેલાં કાપડનું ઉત્પાદન બંધ થયું, જાણો શું છે મામલો…
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઃ કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા, આંતકીઓના ગઢમાં ભારે વોટિંગ
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ પર હુમલોઃ માથાભારે શખ્સે હેડ કોન્સ્ટેબલને ચાકુ માર્યું
પેજર બ્લાસ્ટથી લેબનોન હચમચી ગયુંઃ ઈરાનના રાજદૂતે એક આંખ ગુમાવી, લેબનીઝ સાંસદના પુત્રનું મોત થયું
કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે તે ડિંડોલીના પીઆઈને પૂછો.., કોર્ટે આટલા લાખનો દંડ ફટકાર્યો
વડોદરા : ગણેશ વિસર્જન બાદ તંત્ર કામે લાગ્યું , કુત્રિમ તળાવો ખાતે સાફસફાઈ શરૂ
આતિશી માર્લેના ઘણો સંઘર્ષ કરીને દિલ્હીનાં મુખ્ય મંત્રીની ગાદી સુધી પહોંચ્યાં છે
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં ચાલતી સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ: ‘મળવા જેવા માણસ’
બોમ્બના ઉપયોગ પછી જ યુધ્ધ સમાપ્ત થશે?
દાકતરી વ્યવસાયના મુત્સદ્દીઓ
હું ખાતો નથી પણ ખર્ચો બહુ કરાવું છું
ચાલો કૂવો ખોદીએ
કેજરીવાલનો જુગાર ‘આપ’ને લાભ આપાવશે કે નુકસાન?
આમ તો શિક્ષણની રહીસહી ગુણવત્તા પણ મરી જશે
હત્યાના ઉપરા છાપરી પ્રયાસો ટ્રમ્પને ચૂંટણીમાં લાભ કરાવશે?
આવતીકાલથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત,અમાસે સર્વ પિતૃ શ્રાધ્ધ સાથે પૂર્ણ..
ચરોતરના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં કોમી છમકલું
હજીરા ખાતે માનવમહેરામણ ઉમટી પડ્યું, વિસર્જન માટે ગણેશ આયોજકોએ મોડી રાત સુધી લાઈન લગાવી
વડોદરા : દુબઈથી પરત આવેલા ભેજાબાજની એલઓસીના આધારે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
કલાદર્શન પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠીયા ફરાર
ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
વલસાડ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક 2000થી વધુ ગણેશ પ્રતિમાઓનું મોડી રાત સુધી વિસર્જન
ખંભાતમાં કાર ટક્કરે બાઇક સવાર માસુમ બાળકનું મોત
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને (Train) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તેમજ ગુજરાતમાં રેલવેને (Gujarat Railway) લગતા અન્ય કેટલાક પ્રોજેકટસનું પણ ઉદ્ઘાટન કરાશે. આ પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે.
વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.
આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનોને જોડવામાં આવશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.
કેવડિયા પહોંચ્યા પહેલાં જ મુસાફરોને થશે આહલાદક અનુભવ
અમદાવાદથી કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થનારી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને આહલાદક અનુભવ થશે. ટ્રેનમાં આજુબાજુ અને ઉપર કાચ લગાવ્યા છે જેથી કાચમાંથી ઉપર અને આસપાસનો નજારો જોઇ શકાય. આ ટ્રેનમાં આધુનિક વિસ્ટા ડોમ ટૂરિસ્ટ કોચ બનાવાયા હશે. જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનાં નયનરમ્ય નજારાઓ પણ જોઇ શકશે. પર્યટકોને આકર્ષવા માટે રેલવે દ્વારા ચેન્નાઇની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં એલએચબી વિસ્ટાડોમ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાળવવામાં આવશે. આરામદાયક 44 સીટ આ વિસ્ટાડોમ કોચમાં હશે. કોચની 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હોવાથી પેસેન્જરો સીટ પર બેઠા બેઠા જ ચારે બાજુનો નજારો જોવાની સાથે ફોટોગ્રાફી પણ કરી શકાશે.
ટ્રેનમાં હશે આ સુવિધાઓ
તેમજ વિસ્ટા ડોમ કોચના પ્રવાસીઓ માટે વાઇફાઇની સુવિધા હશે. આ ઉપરાંત સ્મોક ડિટેક્શન સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ રાખવા માટે મોટા સ્ટીલના પાર્ટીશન અને ઓટો ડોરની સુવિધા ધરાવતા આ કોચમાં મિની પેન્ટ્રી, હોટકેસ, માઇક્રોવેવ ઓવન, કોફી મનીશ અને ફ્રિઝની સુવિધા પણ મળશે.