વડોદરા : વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો.આ ઘટના...
દમણ : દમણના (Daman) કોસ્ટલ હાઇવે (High way) પર બાઈક (Bike) અને કાર (Car) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) બાઈક સવાર 2 યુવાન...
વડોદરા: (Vadodara) આવકવેરા (Income Tax) વિભાગ દ્વારા વડોદરાના એક હોસ્પિટલ ગ્રુપને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. આજે તા. 8 જૂન 2022ની સવારથી જ...
આણંદ : પેટલાદ એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કો – ઓપરેટીવ ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશન લી.ની 38મી સાધારણ સભા અને પેટલાદ – સોજીત્રા તાલુકા...
પેરીસ હવામાન કરાર ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે વાતાવરણનું સરેરાશ તાપમાન હતું તે તાપમાન કરતાં હાલમાં તાપમાનમાં થઇ રહેલા વધારાને 2 અંશ વધારાની...
નડિયાદ : ખેડા જિલ્લાના કાજીપુરા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં કેમિકલની ટેન્ક સાફ કરવા ઉતરેલા છ કામદારને ઝેરી વાયુ શ્વાસમાં જતાં તબિયત લથડતી...
રાત્રિના આકાશ તરફ જોતા મન આશ્ચર્યથી ભરાઈ જાય છે. ઝગમગતાં સિતારાઓને જોતી વખતે અનેક સવાલો આવે છે. બાળકોની જિજ્ઞાસાને સંતોષવા માટે ભારતીય...
નડિયાદ: ડાકોરમાં આવેલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ (સરકારી દવાખાના) માં સોમવારના રોજ મોડી સાંજના સમયે કોઈ કારણસર એકાએક અંધારપટ છવાઈ ગયો હતો. તેમછતાં...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનદાસ ભાગવતના ખોળિયામાં હમણાંથી મોહનદાસ ગાંધીનો આત્મા પ્રવેશી ગયો છે. ભાગવત બોલ્યા કે દરેક મસ્જિદમાંથી શિવલિંગ શોધવા નીકળવું...
મારી તબિયત ઠીક નથી લાગતી. ઘરે જઈ આરામ કરો તો સારું.’ મેં ચશ્માવાળા એક ભાઈને કહ્યું. સવારે 11 વાગ્યાની આસપાસનો સમય હતો....
નડિયાદ: ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે આકાશમાં ડ્રોનની રહસ્યમી ઉડાન જોવા મળી રહી છે. છેલ્લાં ચારેક દિવસથી આકાશમાં ડ્રોન ઉડતાં...
વિશ્વભરમાં જે પ્રાઈવેટાઈઝેશનનો ટ્રેન્ડ ચાલુ થયો છે તે ખતરનાક છે. સરકારની, અર્થાત્ જાહેર જનતાની સંપત્તિને ખાનગી હાથોમાં સોંપી દેવાની કુટિલ પદ્ધતિને ડિસઇન્વેસ્ટમેન્ટનું...
ગૌતમ બુધ્ધનો જન્મ ઈ.સ.પૂર્વે 563 માં થયો હતો. બુધ્ધીસ્ટ લોકો 8 મી એપ્રિલે તેમનો જન્મદિન ઉજવે છે. હમણાં જ વ.પ્ર. મોદી બુધ્ધની...
આ અગાઉ આજ જગ્યાએ હું 2 રાષ્ટ્રીયકૃત બેંકોના દુ:ખદ અનુભવો વિશે લખી ચૂકયો છું. હવે 2 ખાનગી બેંકોના સુખદ અનુભવો! સ્ટાન્ડર્ડ ચાટર્ડ...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. જેથી રેપો રેટ 4.90 ટકા...
મોગલ બાદશાહ જહાંગીર પાસેથી વેપારી પરવાનગી મળ્યા બાદ ફિરંગીઓ અને અંગ્રેજો મુકત રીતે ભારતમાં આવવા લાગ્યા ત્યારે સુરત શહેર દેશ વિદેશના વેપાર...
ગુજરાતના વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ નામની યુવતી પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નમાં તેનાં માતા-પિતા વીડિયો કોલ દ્વારા...
આજકાલ નકામો બકવાસ કરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. કામની વાતો બાજુમાં રહે અને નકામી વાતોનો ખડકલો થઈ જાય. વધુ...
હાલમાં જ અમેરિકાના ગન કલ્ચર માહોલમાં એક તરુણે 21 જેટલા નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા. આ માનસિક બીમાર બાળકની ઉંમર માત્ર 18 વર્ષ!...
એક યુવાન કોલેજમાં આવ્યો એટલે ખુબ ખુશ હતો કે બસ હવે તો કોલેજ લાઈફની મજા લઈશ મન ફાવે તેમ કરીશ…ભણવાનું સાવ ભૂલી...
નવી દિલ્હી: કોરોનાના (Corona) વધતા જતા કેસોએ (Case) ફરીથી આરોગ્ય વિભાગની (Health Department) ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર...
ઘોડાને નદી સુધી દોરી જઈ શકાય છે, પણ પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડે છે’ – આ ઉક્તિ મુજબ કહી શકાય...
આપણા દરેક પાસે કોરા પ્રમાણપત્ર તૈયાર જ હોય છે. બસ આપણે રાહ જોઈ બેઠા હોઈએ છીએ કે આરોપીના પાંજરામાં કોણ ઊભુ છે,...
એ ખુશમિજાજ એવો છે કે તેની પાસે અમને, વધુ સમય રહેવું પણ અલ્પ (મુખ઼્તસર) સમય રહેવા જેવું લાગે. ખુશીથી વાતચીત(ખ઼ુશ-કલામ) કરનારાની સાથેનો...
TV ચેનલ પરના વિધાનોએ કાનપુરમાં તોફાન જગાવ્યા અને અખાતી દેશોમાં વિરોધ કરાવ્યો, તે પહેલાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા...
આજથી 30 વર્ષ પહેલાં જ્યારે સ્માર્ટ ફોન ન હતા ત્યારે કોઈ અજાણી જગ્યાએ જવું એ બહુ ચેલેન્જીંગ બની જતું. એમાં પણ મોટા...
આપણે ત્યાં વાદ-વિવાદ અને વિખવાદ જગાડનારા મંદિર- મસ્જિદના વિવિધ કોર્ટ કેસને વિસારે પાડો…. એ બધાનેય ટક્કર મારે એવા એક કોર્ટ કેસ પર...
મોબાઇલ ગેમ્સ, વીડિયો ગેમ્સ, સોશ્યલ મીડિયા આજકાલના તરૂણો જ નહી કિશોર વયના બાળકોને પણ ઘેલા કરી રહ્યા છે અને મોબાઇલ ફોન્સ અને...
પાછલા અંકમાં જણાવ્યું એમ આ સવાલનો જવાબ થોડા વર્ષો પહેલાં સંપૂર્ણ રીતે અશક્ય હતો કે પછી ના હોત. તો હવે અમુક કિસ્સામાં...
આધુનિક સમયમાં ઘણા લોકો ઓબેસીટીથી પીડાય છે. બોડી માસ ઇન્ડેક્સ (BMI)ના આધારે તેમજ સામાન્ય સંજોગોમાં 100 ડિગ્રીથી વધુ વજન ધરાવનાર વ્યક્તિ ઓબેસીટીથી...
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
વડોદરા : વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો.આ ઘટના પાછળ મૃત માછલીઓના હાડપિંજર ભરેલા થેલા મળી આવતાં તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરમાં છાશવારે તંત્રની બેદરકારીના કારણે નગરજનોને હાલાકી ભોગવવાનો વખત આવે છે. તેના અનેક કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. થોડા સમય અગાઉ શહેરના સમા તળાવ ખાતે જંગલી વનસ્પતિનો કચરો ઊર્મિ શાળાના બ્રિજ નજીક આવતા વિવાદ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તથા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો.
તેવામાં ફરી આ જ પ્રકારે એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસે છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થયા હતા. આ અંગે સામાજિક કાર્યકરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તાજેતરમાં સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા અને તંત્ર દ્વારા મૃત માછલીઓ બહાર કાઢવામાં આવી હતી. જે મૃત માછલીઓ ભરેલા કોથળા અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ નજીક તેમજ કૃત્રિમ તળાવ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે ઠાલવી દેવાતા પરિસ્થિતિ વકરી છે. સ્થળ પરથી અંદાજે 100 જેટલા થેલામાં મૃત માછલીઓના હાડપિંજર મળી આવ્યા છે. પરિણામે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તટસ્થ તપાસ કરી પગલાં ભરવાની માગણી અતુલ ગામેચીએ કરી હતી.
તંત્ર દ્વારા ફક્ત સુરસાગરમાંથી પાણીનું સેમ્પલ લઈને સંતોષ મનાયો
વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળવામાં ડો. વિનોદ રાવ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું ત્યારથીજ સુરસાગરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહ્યું હોય તેમ લાગે છે. જેથી ઓક્સીજ્નના અભાવે આજ મહિનામાં ચારથી વધુવાર હજારોની સંખ્યામાં માછલીઓ મરી જવાના બનવા બની ચુક્યા છે. છતાં પણ તંત્રની હજી ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ફક્ત સુરસાગરના પાણીનું સેમ્પલ લઈને સંતોષ માન્યો છે. પણ તેના પર કોઈ પણ જાતની ાકર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોખ મુખે ચર્ચાય રહ્યું છે.