લખનઉ: (Lucknow) લગભગ ચાર મહિના બાદ યુપીમાં (UP) યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Election) ધ્યાનમાં રાખીને કેબિનેટનું વિસ્તરણ (Expansion Of The Cabinet) કરવામાં આવ્યું...
સુરત: (Surat) સુરતમાં આગામી 1 ઓક્ટોબરે હાસ્ય કલાકાર મુનાવર ફારૂકીના (Munawar Faruqui) શોનું આયોજન કરાયું છે. બજરંગ દળના (Bajrang Dal) સભ્યોએ શહેરમાં...
મુંબઈ: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન (Oxygen Manufacturing Company) કરતી...
મુંબઈ: (Mumbai) આદિત્ય ચોપરાએ યશરાજ ફિલ્મ્સની (Yashraj Films) તેની ચાર મોટી મોટી ફિલ્મોની (Film) રિલીઝ તારીખો જાહેર કરી છે. આ ફિલ્મોમાં બંટી...
બિહારના (Bihar) મોતિહારી જિલ્લામાં રવિવારે બૂઢી ગંડક નદીમાં (River) હોડી ઊંધી વળતા (The boat capsized) 22 લોકો ડૂબ્યાં હોવાના સમાચાર છે. 6...
લખનઉ: (Lucknow) ઉત્તરપ્રદેશમાં (UP) જાન્યુઆરીના અંતમાં સંભવિત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા સરકારના કેબિનેટ (Cabinet) વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. રાજભવન સચિવાલયમાંથી મળેલી...
બારડોલી નગરપાલિકાના કચરા કૌભાંડ બાદ આરોગ્ય વિભાગ પણ નિષ્ક્રિય હોય તેમ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આચાર્ય તુલસી...
તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ શ્રમિકોને પૂરતી રોજગારી મળે અને ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ થાય તેવા હેતુથી સરકારના વિવિધ વિભાગો દ્વારા માળખાગત સુવિધાનાં...
સાયણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ કરવાની નિષ્ફળતા અને પીવાના પાણીના શુદ્ધીકરણ સાથે ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવવાની આરોગ્યલક્ષી કામગીરીના...
ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પૂરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રિક્ષાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઝાયડસ કેડીલા હેલ્થકેર કંપનીના પ્લાન્ટમાં કેમિકલ ભરેલ ડ્રમમાં બ્લાસ્ટ થતાં બે કામદાર દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે...
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી...
ગાંધીનગરમાં 44 બેઠકો માટે આગામી તા.3જી ઓકટો.ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ભાજપનું પ્રચાર અભિયાન વેગવંતુ બન્યુ છે. ભાજપના ‘પેજ સમિતિ મહાસંપર્ક...
ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિવિધતાં ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે. તેમણે...
ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હાલમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ જોવા મળી રહી છે. બીજુ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત...
કોંગ્રેસની ટિકીટ પર ભાવનગર જિલ્લા પંચાયતની બે વખત ચૂંટણી લડી ચૂકેલા અને ગાંધીનગરના જમીનની લે વેચ કરતાં દલાલ પ્રવીણભાઈ માણિયાની ગઈ તા.17મી...
રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત સહિત 8 શહેરોમાં રાત્રીના 12-00 થી સવારમાં 06-00 સુધી કરફર્યું અમલમાં મૂકવામાં...
માંડવી: (Mandvi) શુક્રવારે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ જોતાં કાકરાપાર ડેમ પરથી પણ 1 લાખ...
અમેરિકામાં યુનાઈટેડ નેશનની બેઠકમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે મહાસભા (UNGA)માં સંબોધન કર્યું...
JNU ના સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ તેમજ ડાબેરી આગેવાન કન્હૈયા કુમાર (Kanhya kumar) તેમજ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી...
મુંબઈ: (Mumbai) પ્રખ્યાત સામાજિક કાર્યકર (Social Worker) અને કવિ કમલા ભસીનનું (Kamla Bhasin) શનિવારે નિધન થઈ ગયુ. તેમનો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો...
સુશાંતસિંહ રાજપૂતના આપઘાત (Sushantsinh Rajput Suicide ) બાદ બોલિવૂડમાં ડ્રગ્સના (Bollywood Drugs) ઉપયોગ વિશે ભારે વિવાદ થયા હતા. આ મામલો ખૂબ ચગતા...
સુરત: (Surat) અમદાવાદ અને ભાવનગર મહાનગર પાલિકાઓમાં જાહેર સ્થળોએ આવતા લોકોને વેક્સિનેશન સર્ટિફિકેટ (Vaccination Certificate) બતાવવું ફરજિયાત કરવામાં આવ્યા બાદ હવે સુરત...
સુરત: (Surat) સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ (Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર...
સુપ્રીમ કોર્ટે આજે એક ચૂકાદો આપીને NIC ને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની (Supreme court) વેબસાઈટ અને મોકલવામાં આવનાર ઈ-મેઈલ પરથી વડાપ્રધાન...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની (Rain) આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. અને સમય સુચકતા...
દિલ્હી પોલીસ (Delhi police)ની ક્રાઈમ બ્રાન્ચે રોહિણી કોર્ટ ગોળીબાર (rohini court firing) કેસમાં તપાસ શરૂ કરી છે. મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (most wanted gangster)...
સુરત: (Surat) ચોમાસાની ઓફ સિઝનમાં સુરત આવવા અને સુરતથી જવા માટે સુરત એરપોર્ટ પર (Surat Airport) પટણા અને જબલપુર રૂટ પર પેસેન્જર...
અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની (America UN) બેઠકમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક...
સરખું ચાલી ન શકતા બાળકે સુરતના રસ્તા પર રિક્ષા દોડાવી, વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં…
VIDEO: સુરતમાં કિંજલ દવેના ગરબામાં ઝેરી કાળોતરો સાપ નીકળ્યો, થોડે જ દૂર પોલીસ કમિશનર બેઠાં હતાં
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામોની અસર શેરબજાર પર જોવા મળી, સેન્સેક્સમાં ઉછાળો
યુનાઇટેડ વેના ગુંડા જેવા બાઉન્સરોએ નિર્દોષ યુવાનને માર માર્યો
વડોદરા : પાદરામાં ચોર હોવાની આશંકાએ સ્થાનિકોએ ત્રણ પરપ્રાંતિયોને ઢીબી નાખ્યા
હું તો બસ ટેકો આપું છું
વડોદરા : કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના લોકો દ્વારા વીજ પ્રશ્ને રસ્તા રોકો આંદોલન,માર્ગ પર બેસી જઈ ઉગ્ર વિરોધ
અભિવ્યક્તિનો ઉત્સવ એટલે નવરાત્રી અને સમાજ સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ એટલે ગરબો
વડોદરા: તરસાલીમાં ચોરી કરવા આવેલા બે શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા
વડોદરા : પોરથી કરજણ સુધી 8 કિમી લાંબો ટ્રાફિક જામ,વાહનચાલકો અટવાયા
મેહુલિયો રંગ તને લાગ્યો રે ગરબા..!
જગ્ગી વાસુદેવ સરકારની વાહવાહ કરીને પોતાની જાતને બચાવી લેતા આવ્યા છે
તાલી કેપ્ટન કો, તો ગાલી ભી કેપ્ટન કો
જીવનમાં ઉપયોગી શું? ભણતર કે ગણતર
ભારતમા સ્ટાર્ટઅપ્સનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે
બહાદુર ક્રાંતિકારી ઉધમસિંહ
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા પ્રથમ નોરતે “Plant a Smile” રેલીનો શુભારંભ કરાયો
વડોદરા : લક્ષ્મીપુરા પાસે બાઇક પર પસાર થતા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું
યુનાઈટેડ વેએ પાદરાના યુવાનો સાથે કરેલા અન્યાય બાબતે અમે લડી લેવા તૈયાર: જસપાલ સિંહ પઢિયાર
અડધા દાહોદમાં વરસાદ, અડધું કોરુંકટ!
આણંદમાં ટી-સ્કવેર હોસ્પિટલના માલિકે 3.96 કરોડની ઠગાઇ કરી
નસવાડી તાલુકાના પાલા ગામે વિશ્વનાથ ગુરુ મહારાજના મંદિરમાં પ્રવેશબંધી
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં દલિતના ઘરે રાંધ્યું ભોજન: રીંગણનું શાક, દાળ અને ભાજી બનાવી
માઇક્રો RNAની શોધ માટે બે અમેરિકન વૈજ્ઞાનિકો મળ્યું મેડિસિનનું નોબેલ પારિતોષિક
VIDEO: ગુજરાત સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી, ગૃહમંત્રી રાજીનામું આપેઃ સુરતમાં આપના ધરણાં
CCTV: સુરતમાં મહાદેવના મંદિરમાં ચોરી, દર્શન કરવા આવેલો શખ્સ ચાંદીનો નાગ ઉઠાવી ગયો
સુરતમાં ફર્જી કાંડ, નકલી નોટો બજારમાં ઘુસાડે તે પહેલાં બે પકડાયા
સફળ ખેતી કે ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જરૂરી હોવાની માન્યતા ભ્રામક
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો…
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો
લખનઉ: (Lucknow) લગભગ ચાર મહિના બાદ યુપીમાં (UP) યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Election) ધ્યાનમાં રાખીને કેબિનેટનું વિસ્તરણ (Expansion Of The Cabinet) કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ સહિત સાત નેતાઓએ રવિવારે સાંજે મંત્રી તરીકે પદ અને ગોપનિયતાના શપથ લીધાં. મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારાઓમાં જિતિન ઉપરાંત પલ્ટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટીક, ધરમવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનો સમાવેશ થાય છે.
યુપીમાં લગભગ ચાર મહિના બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ સહિત સાત નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના નેતા જિતિન પ્રસાદે ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. પ્રસાદ આ વર્ષે જૂનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. યોગી સરકારનું બહુપ્રતિક્ષિત મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે પલ્ટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટીક, ધરમવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવાર રાજ્ય મંત્રી બન્યા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે તમામને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા છે.
શપથગ્રહણ સમારોહ દરમ્યાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ડો.દિનેશ શર્મા સહિત ભાજપના ઘણા અધિકારીઓ અને મંત્રીઓ રાજભવનમાં હાજર રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિના બાકી છે. તે પહેલા રવિવારે સાંજે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. યોગી મંત્રીમંડળમાં કુલ સાત નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરેલીની બહેડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છત્રપાલ ગંગવારે મંત્રી તરીકે શપથ લીધા. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે જિતિન પ્રસાદને પદના શપથ અપાવ્યા. શપથ લેતા પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું કે, ન તો ભ્રષ્ટાચાર થશે, ન તો કોઈ તેને મંજૂરી આપશે. સરકારનો ઈરાદો અને નીતિ બંને સ્પષ્ટ છે.
જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં (UP) જાન્યુઆરીના અંતમાં સંભવિત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા સરકારના કેબિનેટનું(Cabinet) વિસ્તરણ કરાયું છે. જે મંત્રીઓ શપથ લેશે તેમને 26 સપ્ટેમ્બરની સાંજથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કામ કરવા માટે સમય મળે તેવી શક્યતા છે. આનું કારણ એ પણ છે કે જાન્યુઆરીના મધ્યમાં જ યુપીમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ સરકાર વિકાસ સંબંધિત કોઈ કામ કરી શકશે નહીં. આ સ્થિતિમાં પ્રચારની જવાબદારી માત્ર મંત્રીઓની રહેશે.