સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10 થી ઓછા જ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ...
સુરત : હાલમાં દિવાળીના (Diwali) લીધે ટ્રેનોમાં (Train) બુકિંગ (Booking) મળી રહ્યાં નથી. અનેક પ્રયાસો છતાં સામાન્ય મુસાફરોને (Passengers) ટીકિટ (Ticket) મળી...
આધુનિક ફેશન યુગમાં ખાદી સાવ ભૂલાઇ ગઇ છે. વસ્ત્ર પરિધાનના ફેશનની ઘેલછાએ ગાંધી પરંપરાને આજની યુવા પેઢી સાવ ભૂલી ગઇ છે. 1817...
એક દિવસ ગુરુજી પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે કહેશો તે બધું જ કરવા તૈયાર છું, પણ મારે ભગવાનને શોધવા...
મોહમ્મદ અલી જિન્નાને પાકિસ્તાનના લોકો દેશના સ્થાપક તરીકે માન આપે છે કારણ કે 1947 માં ભારતના ભાગલા માટે માંગ કરી આંદોલનનાં મંડાણ...
સુરત : માતા-પિતાનો (Parents) એકબીજા સાથેના વ્યવહારની ગંભીર અસર કુમળા બાળકો ઉપર પડતી હોય છે. માતા-પિતા કેવું વર્તન કરે છે, કોણ સારું...
આપણને સરળ ચાલતી જિંદગી ગમતી જ નથી. પહેલાં આપણે સરળ ચાલતી જિંદગીને રગદોળી નાખીએ છીએ પછી તેને સરળ બનાવવાના પ્રયત્ન કરીએ છીએ....
ગયા વર્ષની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારે કદાચ કોઇએ ધાર્યુ ન હશે કે આ રોગચાળો લાખો લોકોનો ભોગ લઇ લેશે....
બિહારમાં (Bihar) એવું મશીન (Machine) લગાવવામાં આવ્યું છે, જેમાં તમે એકતરફથી પ્લાસ્ટિક (Plastic) નાંખશો તો બીજી તરફથી પેટ્રોલ (Petrol) નીકળશે. આ મજાક...
આણંદ : દિવાડીના તહેવારમાં ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દિવાળીમાં...
સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે છોકરાઓ (Boys) પેટ્રોલપંપ (PetrolPump) પર પેટ્રોલ ભરાવવા ગયા અને ત્યાર બાદ સળગતો (Fire)...
સુરત : સુરતના(Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક વાસનાભૂખ્યાએ માસૂમ પરિણીતાનો સુખી સંસાર છિન્નભિન્ન કરી નાંખ્યો છે. તેના...
સુરત : સિટીલાઇટમાં (Surat Citylight) રહેતી યુવતી (Girl) 13 હજારનું ગલુડીયું (puppies) વેચવા માટેની જાહેરાત કરીને રૂા. 8.62 લાખ પડાવી લેનાર પશ્ચિમ...
વડોદરા : અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક નકલી ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી...
તાલિબાની (Taliban) શાસન આવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) સતત દર્દનાક સમાચારો આવી રહ્યા છે. તાજેતરમાં એક અફઘાની પિતાને પરિવારનું ભરણપોષણ કરવા માટે 9...
આજે લંકા પર વિજય બાદ ભગવાન રામના (Lord Ram) વનવાસના અંત પછી અયોધ્યા (Ayodhya) પરત ફરવાની ઉજવણી કરવા માટે રામનગરી અયોધ્યામાં દીપોત્સવની...
ચીનની (China)ની શી જિનપિંગ (Xi Jinping) સરકારે નાગરિકોને ખાદ્યપદાર્થોનો સ્ટોક કરવાની સૂચના આપી દેતાં ચીનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સરકાર કંઈક મોટું...
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ ચેન્જ (Climate change) સમિટ દરમિયાનનો યુએસ (US President) પ્રમુખ જો બિડેનનો (Joe Biden) એક વીડિયો વાયરલ (Viral Video)...
વડોદરા: છેલ્લા 50 વર્ષ માં 2 દુર્ઘટના વડોદરા વાસીઓ દિવાળી સમય ની 2 ઘટના યાદ રહી જશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં...
વડોદરા: બે વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા મકાન માલિકના બંધ મકાનમાં હાથફેરો કરતી તસ્કર ટોળકી ભગવાનના વાસણ સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 1.24...
વડોદરા: સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ ભુમાફિયા ઇર્શાદ સિન્ધીને પીસીબીની ટીમે મંગળવારે દબોચી લીધો હતો. વડોદરા શહેરના વરણામાની હદમાં...
વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર પદમ તળાવમાં આવી ગયેલ મગરને પકડવા મુકાયેલા પાંજરામાં 5 ફૂટનો મગર પુરાતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા...
કેટલાક ખ્યાલો વિશે વખતોવખત ફેરવિચાર કરવાની જરૂર હોય છે પરંતુ તે ગૌણ કે ક્ષુલ્લક લાગવાથી કોઈ સમાજસુધારક એ વિશે ઝુંબેશ ઉપાડતા નથી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોની ચાવી અર્પણ કરીને રાજ્ય સરકાર તરફથી...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવતીકાલથી કચ્છના ધોરડો ખાતે જશે એટલું જ નહીં અહીં જવાનો સાથે દિપાવલીના...
રાજ્યમાં મંગળવારે કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ મંગળવારે 27...
સુરત: (Surat) શહેરના મક્કાઇપુલ (Makkai Bridge) ઉપરથી ગત રવિવારે તાપી નદીમાં (Tapi River) પડી ગયેલા 12 વર્ષીય બાળકનો મૃતદેહ (Dead Body) મળ્યા...
સ્માર્ટસિટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ સહિતની અનેક મશીનરીઓની ખરીદી કરનાર ભાજપના શાસકો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આજે ધનતેરસે ગાંધીનગર તથા અમરેલીમાં ઠંડીનો (Winter) પારો સતત નીચે ગગડી ગયો હતો. જેના પગલે આ બન્ને શહેરોમાં 15...
દિવાળીના (Diwali) આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી (Cleaning). ગૃહિણીઓ (House Wife) માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની...
વડોદરા મહાનગર પાલિકા અને હાઇવે ઓથોરિટીએ કાંસ પરના દબાણો દૂર કર્યા
અમદાવાદમાં એસબીઆઇ સાથે કરોડોની ઠગાઇના કેસમાં બ્રાન્ચ મેનેજર સહિત બેને 10 વર્ષની કેદ
વડોદરા પૂર્વ વિસ્તારમાં પૂર બાદ ત્રીસ દિવસે પણ સહાય ના પહોંચતા કાઉન્સિલર અને મામલતદાર વચ્ચે માથાકૂટ
પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાનીરાજે ગાયકવાડ સ્કૂલના વિધ્યાર્થીઓ દ્વારા આવતી કાલે માંજલપુર ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે…
અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નું ગૃહ મંત્રી શાહના હસ્તે કરાશે શુભારંભ
UN સેક્રેટરી જનરલના ઈઝરાયેલમાં પ્રવેશ પર પ્રતિબંધ, ઈઝરાયેલી વિદેશ મંત્રીએ તેમને અનિચ્છનીય ગણાવ્યા
ICC રેન્કિંગ: જસપ્રિત બુમરાહ નંબર વન ટેસ્ટ બોલર, યશસ્વી નંબર 5 થી 3 પર આવ્યો, વિરાટ ટોપ 10માં
આજે ભાદરવા વદ અમાસ નિમિત્તે કરનાળી ખાતે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા…
જ્યાં બેસી સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો ત્યાં જ નેતાઓ અને અધિકારીઓ કચરો ફેંકીને ગયા
પલસાણાના જોળવામાં બાઇક રિપેરિંગના ઝઘડામાં મિકેનિકે બે ભાઈને પેચિયું માર્યું, એકનું મોત
23 વર્ષની ઉંમરમાં એક જવાન શહીદ થયો, 56 વર્ષ બાદ તેનો મૃતદેહ મળ્યો, હવે અંતિમ સંસ્કાર કરાશે
રોગચાળો વકરતા સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારોઃ બેડ ખુટી પડ્યાં, નીચે પથારી કરવી પડી
બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર પાણીમાં પડ્યું, પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવા ગયું હતું
ઘી વિવાદ બાદ તિરુપતિ મંદિરમાં રોજ 8 લાખ લાડુ બનાવવાનું પ્લાનિંગ
ગોળી વાગ્યા બાદ કેવી છે ગોવિંદાની તબિયત?, મેળવો અપડેટ
આવતીકાલથી શરૂ થતાં નવરાત્રીને લઇને શહેરના માંઇ મંદિરોમાં તાડામાર તૈયારીઓ કરાઈ…
દિલ્હી પોલીસે બે હજાર કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું, ચારની ધરપકડ
વડોદરા : સમા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
સ્ટોક માર્કેટ ફર્મ શેરખાનના લાખો ગ્રાહકોના ડેટા લીક થયા, આ મેઈલ વાંચી રોકાણકારો દોડતા થયા
મુંબઈ પોલીસે ગોવિંદાની હોસ્પિટલમાં પૂછપરછ કરી, ગોળી ભૂલથી વાગી હોવાની વાતથી પોલીસ અસંતુષ્ટ
કર્ણાટકના CM સિદ્ધારમૈયા ફરી વિવાદમાં સપડાયા, વીડિયો વાયરલ થતાં ભાજપે કહ્યું- રાષ્ટ્રધ્વજનું…
ઈરાને ઈઝરાયેલ પર 200 જેટલી મિસાઈલો છોડી, ઈઝરાયેલ વળતો પ્રહાર કરવાની તૈયારીમાં
ગાંધી જયંતી નિમિત્તે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
વડોદરા: વાડીના સ્વામિનારાયણ મંદિર, ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો….
વડોદરા વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ થઇ જતાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું…
કોની પરવાનગીથી વૃક્ષોની છટણી તથા નાના છોડવાઓને જળમૂળથી હટાવી દેવામાં આવ્યા?
ગાંધીના ગુજરાતમાં ફક્ત કહેવાતી દારૂબંધી!..
વડોદરા : વાઘોડિયામા ગાંઘી જયંતી નિમીત્તે સ્વચ્છતાનો ફિયાસ્કો..
મેયર, કમિશનર બાદ સુરતમાં પ્રજાનું અલ્ટીમેટમ, ‘રસ્તા રિપેર ન થયા તો દશેરા પર પૂતળાં બાળીશું..’
પૂણેમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, બે પાઈલટ સહિત ત્રણનાં મોત
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10 થી ઓછા જ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ તહેવારોમાં લોકો ભીડભાડમાં જતા હોય, બહાર ફરવા જતા હોય તો સંક્રમણ વધવાની ભીતિ છે. જેથી લોકોને દિવાળી (Diwali) દરમિયાન વધુમાં વધુ સાવચેતી રાખવા માટે મનપા (Corporation) તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દિવાળીમાં લોકો ગુજરાત બહાર કે દેશ બહાર ફરવા જવાના હોય, તંત્રએ દિવાળી બાદ શું સાવચેતી રાખવી તેની તમામ તૈયારી કરી લીધી છે. અને દિવાળી બાદ શહેરના એન્ટ્રી પોઈન્ટ પર મનપાની ટીમ તૈનાત કરી દેવાશે.
ખાસ કરીને ગુજરાત બહારથી આવનારાઓનું સઘન ચેકીંગ થશે તેમ જાણવામાં આવ્યું છે. મનપા દ્વારા દિવાળી બાદ સુરત રેલવે સ્ટેશન, સુરત એરપોર્ટ, બસ સ્ટેશનની સાથે સાથે તમામ પાંચ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ મુકી દેવાશે. જેમાં માત્ર ગુજરાતમાંથી જ ફરીને આવનારાઓ કે જેઓ ફુલ્લી વેક્સીનેટેડ હશે તેઓના આરટીપીસીઆર રિપોર્ટની જરૂર રહેશે નહી. પરંતુ ગુજરાત કે દેશ બહારથી આવનારાઓ માટે રિપોર્ટ ચેક કરાશે.
સુરતમાં દિવાળીના દિવસે બપોર સુધી વેક્સિનેશન ચાલુ : માત્ર નવા વર્ષના દિવસે બંધ રહેશે
સુરત: સુરત મનપા દ્વારા છેલ્લા 9 માસથી સતત વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને દિવાળીના દિવસે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન ચાલુ રાખવામાં આવશે. માત્ર નવા વર્ષના દિવસે વેક્સિનેશન બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ મનપા દ્વારા વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મનપા દ્વારા રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 2 લાખ કરતા વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરીથી પ્રતિદિન થતા વેક્સિનેશનમાં ઘટાડો થતો ગયો હતો. કોરોનાની બીજી લહેર બાદ લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરતા હતા અને હવે મનપા દ્વારા વેક્સિન માટે નોક ધ ડોર કેમ્પેઈન શરૂ કરાયું છે તેમ છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી અને મનપાના ટોલ ફ્રી નંબર પર પણ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી મનપા દ્વારા પ્રતિદિન 12 થી 15 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ મનપા દ્વારા શહેરમાં 105 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દીધો છે. પણ બીજા ડોઝ માટે હજી પણ 50 ટકા લોકો બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા આજદિન સુધીમાં 36,21,338 લોકોને પ્રથમ ડોઝ અને 20,17,105 લોકોને બંને ડોઝ આપી દેવાયા છે. દિવાળીના દિવસે મનપાનો સ્ટાફ બપોર સુધી વેક્સિનેશનની કામગીરી કરશે. અને માત્ર નવા વર્ષે વેક્સિનેશન બંધ રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબ વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવાશે.