હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નરેલામાં (Narela) મંગળવારે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં (Plastic Factory) ભીષણ આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના...
ભારતીય સમયાનુસાર વર્ષનું છેલ્લું ‘ચંદ્રગ્રહણ’ ૮ નવેમ્બરે બપોરે ૧ વાગ્યા ને ૩૨ મિનિટ પર શરૂ થશે. જે સાંજે ૭ વાગ્યાને ૨૭ મિનિટ...
આજના પ્રગતિશીલ યુગમાં ગ્રહોના રિયલ નંગો ધારણ કરવાની પદ્ધતિ જ સરળ છે? શોર્ટ-કટ છે!! જન્મકુંડળી આપણા જીવનનો અરીસો છે! એ મુજબ જોતાં...
વલસાડના ઉત્તર કાંઠા વિસ્તારને અડીને આવેલું ઊંટડી ગામ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સમયે પોલીસદળ દ્વારા થયેલા લાઠીચાર્જમાં ઘાયલ થયેલા...
નવી દિલ્હી: દેશના સ્ટીલ મેન (India’s Steel Man) તરીકે જાણીતા જમશેદ જે ઈરાનીનું (Jamshed J Irani) નિધન (passes away) થયું છે. તેઓ...
અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટનામાં ૨૦૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી (CM) રાજીનામું આપવું જોઈએ, તેવું અમદાવાદના...
ગુજરાત: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) બ્રિજ દુર્ઘટના બાદ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી મંગળવારે ઘટનાસ્થળે પહોંચી શકે છે. પીએમની સંભવિત મુલાકાતને લઈને વહીવટીતંત્ર...
સુરત: પ્રત્યેક વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી (Diwali) વેકેશન દરમિયાન અમરોલી-સાયણ સ્થિત અંજની વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ભડકાઉ પોસ્ટરો (Poster) લગાવાતાં...
રાજપીપળા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 મી ઓકટોબરે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય...
સુરત: સુરત (Surat) એન્ડ તાપી (Tapi) ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશન અને સાઉથ ગુજરાત CNG ફ્રેન્ચાઈઝી એસોસિએશન ની સંયુક્ત બેઠકમાં રવિવારે CNG...
ભરૂચ : આમોદ (Aamod) તાલુકાના કાંકરિયા ગામે ત્રણ દિવસ પહેલા ભેંસો (Buffaloes) શોધવા માટે પાણીની ટાંકી (Water tank) ઉપર ચઢેલા છોકરાઓની લડાઈમાં...
સુરત: ઇકલેરા ગામમાં ખેતરમાંથી 70 વર્ષીય વૃદ્ધની કોહવાયેલી લાશ (Deadbody) મળી હતી. પોસ્ટમોર્ટમ કરતા વૃદ્ધને શરીરે અનેક ઇજાઓ થતા મોત (Death) થયાનું...
ગાંઘીનગર: રવિવારે ગુજરાતના (Gujarat) મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં (Accident) કેટલાય લોકોના મોત (Death) થયા છે અને...
નવી દિલ્હી: ટ્વિટરની (Twitter) કમાન સંભાળ્યા બાદ ઈલોન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના થરાદ ખાતે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કર્યુ હતું. પીએમ મોદીએ થરાદમાં જનસભાને સંભાને...
ગાંધીનગર : એક તરફ આવતીકાલે પીએમ (PM) નરેન્દ્ર મોદી મોરબીની (Morbi) મુલાકાતે જવાના છે તે પહેલા પૂર્વ ડે.સીએમ નિતીન પટેલે એક ટીવી...
અમદાવાદ : સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય કર્યું હતું. રેલવે (Railway) પણ દેશને જોડવાનું કાર્ય કરે છે. આજે માત્ર...
અમદાવાદ : મોરબીમાં (Morbi) ગઈકાલે ઝુલતા પુલની બનેલી દુર્ઘટના મામલે હાઈકોર્ટના (Highcourt) જસ્ટીસની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે તેવી તેવી માગણી સાથે આજે...
ઘેજ: ચીખલી તાલુકાના નોગામા ગામે કુવામાંથી સુરતના (Surat) યુવાનની લાશ (Deadbody) રહસ્યમય સ્થિતિમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે....
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગોંડા જિલ્લામાંથી રાષ્ટ્રધ્વજના (National flag) અપમાનનો મામલો સામે આવ્યો છે . અહીંની સરકારી કચેરીઓની સફાઈ દરમિયાન...
નવી દિલ્હી: વોટ્સએપમાં (Whatsapp) ખામી સર્જાયાના અઠવાડિયા પછી જ અન્ય એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના (Instagram) વપરાશકર્તાઓએ આજે મુશ્કેલીની ફરિયાદ નોંધાવી હતી....
સુરત: કેન્દ્ર સરકારે યાર્નનાં રો મટિરિયલ PTA – MEG ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી (Dumping duty) લાગુ કરવાની દરખાસ્ત ફગાવતા સ્થાનિક સ્પિનર્સ, વિવર્સ,...
સુરત : કોરોના (Corona) વાયરસની મહામારીના ત્રણ વર્ષ બાદ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ (CA) ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ અને ઇન્ટરમિડિયેટની...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ભલે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમવામાં વ્યસ્ત હોય, પરંતુ અહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી...
એડિલેડ : ટી-20 વર્લ્ડકપ 2022માં રવિવારે ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે રમાયેલી મેચમાં ભારતને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો...
ભરૂચ-અંકલેશ્વર : ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના (Car) સાયલેન્સરની (Silencer) ચોરી (Stealing)...
વાપી : વાપીના (Vapi) પ્રમુખ રેસિડન્સીમાં આઈ-૨૦૧માં રહેતા પ્રવિણભાઈ લાલજીભાઈ જોઈસર પોતાની પત્ની નીતાબેન સાથે ઘરનો સામાન લઈને દમણથી (Daman) વાપી તરફ...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં વિશિષ્ટ ઉપયોગ માટે ડિજિટલ...
નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 25 હજારના વિદેશી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ ભગવાન ચતુર્માસની લાંબી નિદ્રા પછી જાગે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. ચાર મહિનાના અંતર પછી ફરી મંગલ કાર્યોની શરૂઆત થાય છે. માન્યતા મુજબ આ દિવસે ઉપવાસ કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આ દિવસે અમુક નિયમોનું પાલન જરૂરી છે, જે લોકો ઉપવાસ ના કરતા હોય તેમણે પણ અગિયારસના દિવસે અમુક ભૂલો કરવાથી બચવું જોઇએ…. નહીંતર આજીવન કષ્ટ સહન કરવું પડે છે.
શાસ્ત્રો મુજબ દેવઊઠી એકાદશી – શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુ અને દેવી વૃંદા એટલે કે તુલસીના વિવાહનો દિવસ છે. આ દિવસે ભગવાન ચાર મહિનાની નિદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનું સંચાલન પોતાના હાથમાં લે છે. ભગવાન રુદ્ર ચાતુર્માસ દરમિયાન સૃષ્ટિ સંચાલનના કામમાંથી મુકત થાય છે. આથી અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા પૂરેપૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરવી જોઇએ. રાતના સમયે અખંડ દીવો કરવો જોઇએ. ઘરની બહાર પણ દીવા કરવા જોઇએ. આ દિવસે ઘરના કોઇ પણ ખૂણામાં અંધારું ના રહે તેવા પ્રયત્ન કરવા જોઇએ. આમ કરવાથી સુખ – સમૃદ્ધિમાં વૃધ્ધિ થાય છે.
અગિયારસે તુલસીનાં પાન તોડવાં વર્જિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનાં તુલસી સાથે વિવાહ થયાં હતાં. આથી તુલસી માતાજીને ચૂંદડી ઓઢાડવી જોઇએ. તુલસીના છોડ પાસે દીવો કરવો જોઇએ. બારસે ઉપવાસનું પારણું તુલસીના પાનથી કરવું જોઇએ. તુલસીનું પાન ઉપવાસ કરનારે ન તોડવું જોઇએ…. પણ જેણે ઉપવાસ ના કર્યો હોય તેણે તોડવું જોઇએ… ભગવાન વિષ્ણુને અગિયારસ ખૂબ પ્રિય છે.
પુરાણમાં જણાવ્યા મુજબ આ દિવસે ડુંગળી, લસણ, માંસ, ઇંડાં જેવા તામસી પદાર્થનું સેવન ન કરવું જોઇએ. આવું કરનારને યમરાજના કઠોર દંડનો ભોગ બનવું પડે છે. આજ નહીં, પણ આવતા જન્મે પણ તેમને હેરાન થવું પડે છે.
શાસ્ત્રોમાં અગિયારસના દિવસે ચોખાની ચીજો ખાવાની મનાઇ છે. માન્યતા મુજબ આ દિવસે ચોખાની ચીજો ખાનાર વ્યકિત જીવજંતુ યોનિમાં જન્મ મેળવે છે. બારસે ચોખા ખાવાથી ઉદ્ધાર થાય છે. ભગવાન વિષ્ણુની તિથિમાં ચોખા ખાવાથી દૂર જ રહેવું જોઇએ.
અગિયારસના દિવસે મન શાંત રાખવું જોઇએ. વડીલોને માન-સન્માન આપવું જોઇએ. આ દિવસને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્ભાવ રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આ દિવસે ઘરના શુદ્ધ વાતાવરણને ખરાબ ન થવા દેવું. કલેશથી દૂર રહેવું. અગિયારસનો દિવસ પવિત્ર હોય છે. આ દિવસ ઊંઘવામાં ન બગાડશો. સવારે ઊઠીને શ્રીહરિ વિષ્ણુ ભગવાનનું નામ લો. ઉપવાસ ના કરો તો કમસેકમ વિષ્ણુ ભગવાનની પૂજા જરૂર કરશો.
અગિયારસના દિવસે દારૂ પીવાનું ટાળવું જોઇએ. આ વ્યસન વ્યકિતને અહંકાર તરફ લઇ જાય છે. અગિયારસે અહંકારમાં રહેવું સારું નથી. કંસ અને રાવણનું મૃત્યુ – ઘમંડને કારણે જ થયું હતું. આ દિવસે વ્યકિતએ નિંદા, ચોરી, ક્રોધ અને ખોટું બોલવાથી બચવું જોઇએ. આમ કરવાથી પરિવાર અને સમાજમાં તમે ધૃણાપાત્ર બનશો. અગિયારસના દિવસે ભગવાન નારાજ થાય તેવાં કામ ના કરશો.
દેવઊઠી અગિયારસના બીજા દિવસે એટલે કે બારસે દિવસના સમયે સૂવું ના જોઇએ. જો કોઇ વ્યકિત બીમાર હોય કે આરામ કરવો જરૂરી હોય – તેમણે માથા આગળ તુલસીનું પાન રાખીને થોડોક આરામ કરવો જોઇએ. ઉપવાસ કરવાથી શરીરમાં ફાયદા થાય છે – એ વિજ્ઞાને સાબિત કર્યું છે.
તુલસીવિવાહનું શુભ મુહૂર્ત
તુલસીવિવાહ ૫ નવેમ્બર ૨૦૨૨ ના દિવસે શનિવારે ઉજવાશે. કારતસ બારસ તિથિ ૫ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજે ૬:૦૮ થી પ્રારંભ થઇને ૬ નવેમ્બર ૨.૨૨ સાંજે ૫:૦૬ પર સમાપ્ત થશે.