આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે...
કોરોનાકાળમાં 2020માં ગણપતિ ઉત્સવ પર પ્રતિબંધ હતો.આ વર્ષે સુરતીઓ દ્વારા ગણપતિ ઉત્સવની અનુસાશન,ધાર્મિકતા અને ગરિમાપુર્ણ ઉજવણી કરવામાં આવી.શેરી કે સોસાયટી દીઠ એક...
ગુજ.મિત્રના મંગળકારી વિશેષ વાંચનમાં 24/8ના આસપાસ ચોપાસની ટાઉન ટોકની કવરસ્ટોરી અને ભારતીય સંસ્કૃતિની મૂળભૂત વિભાવનામાં ગોકુળ ગામની સાથેની આઝાદીની વિભાવનામા સંકળાયેલી ‘ગામડું...
અફઘાનિસ્તાનમાં સોવિયેટ રશિયા અને અમેરિકાએ પોતાનું લશ્કર રાખ્યું બંને રાષ્ટ્રોને નુકસાન વેઠવું પડયું. આતંકવાદી સંગઠન (પાકિસ્તાન સહાયથી) તાલિબાન મજબુત થતું ગયું. કાશ્મીરમાં...
જીવવા માટે આપણને સૌને પૈસાની જરૂર પડે છે. કોઇએ સાચું કહ્યું છે કે પૈસા કમાવાથી નહીં પણ પૈસા બચાવવાથી પૈસાદાર થવાય છે....
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો...
બિગબોસ (Big Boss)ના કન્ટેસ્ટન્ટ હમેશા લોકોમાં અવનવા કારનામા સાથે વિવાદમાં રહેતા હોય છે, ત્યારે લાસ્ટ સીઝનમાં રાખી સાવઁત (Rakhi savant) હતી તો...
58 વર્ષીય ચરણજિતસિંહ ચન્ની એક દલિત શીખ છે. કૅપ્ટન અમરિંદરસિંહના મંત્રીમંડળમાં તેઓ તકનીકી શિક્ષણમંત્રી હતા. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં દલિત નેતાઓને શીર્ષ...
શહેરાના નાંદરવામાં ભાદરવા માસના બીજા રવિવારે ઝાલાનો મેળો ભરાયો શહેરા : શહેરાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજી નો...
નવી દિલ્હી: દેશ (India)માં કોરોના વાયરસ (Covid-19)ના કેસોની સંખ્યામાં ઘટાડાને જોતા દોઢ વર્ષમાં પ્રથમ વખત ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસી (tourist)ઓ માટે...
સંખેડા: સંખેડાના હાડોદ રોડ પેટ્રોલ પંપ સામેથી ગેરકાયદેસર રેતી નો સ્ટોક માંથી રેતી ભરેલી હોવાની બાતમી મળતા ગોલાગામડી ખાતે આવેલ ચેક પોસ્ટ...
કાલોલ: કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવિકપટેલ તેમજ મંત્રી રમણભાઈ રાઠોડ તેમજ અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે...
ગોધરા: મોરવા હડફના સાલીયા ચેક પોસ્ટ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર થી પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી ને સૂકા ઘાસચારા...
જીનીવા: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રોગપ્રતિકારક અંગે નિષ્ણાતો (Expert)નું વ્યૂહાત્મક સલાહકાર જૂથ (SAG) ઓક્ટોબરમાં ભારત બાયોટેક (Bharat biotech)ની કોરોના રસી કોવાક્સિન (Covaxin)પર...
વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનને કારણે એક દિવસ માટે એસટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાતા અનેક મુસાફરો અટવાઈ ગયા...
વડોદરા: અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ...
વડોદરા : ભક્તોના વિઘ્નો દૂર કરતા વિઘ્નહર્તાને તંત્રના પાપે વિઘ્ન પહોંચ્યું હોવાના આક્ષેપ ટિમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે ટીમ...
વડોદરા:અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી ને શહેરના નાગરિકોએ અને કુદરતે ભીની આંખે વિદાય આપી હતી. હવામાન વિભાગે ૨૦ અને ૨૧ ભારે વરસાદની આગાહી...
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
સુરતમાં 24 કલાકમાં ત્રણ લોકોના બેભાન થયા બાદ મોત
હાલોલ નગરમાંમાં આજે મોડી સાંજે ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે માવઠું સર્જાતા જનજીવન થયું પ્રભાવિત
વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે, કરા સાથે વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાત અને દાહોદ પંથકમાં તોફાની વરસાદ , સૌરાષ્ટ્રના કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન
મુંબઈમાં વાવાઝોડાએ તબાહી મચાવી, લોખંડની સીડી અને હોર્ડિંગ પાંદડાની જેમ પડ્યા, 4ના મોત અનેક ઘાયલ
નડિયાદના પાલૈયામાં પરિવારને જીવતાં જ ભૂંજી દેવાનો પ્રયાસ
ભૂમેલ ગ્રામ પંચાયતમાં અંધારપટ્ટથી પ્રજામાં રોષ
આણંદમાં વા વંટોળ , વરસાદી માહોલથી ખેડુતોમા ચિંતા પ્રસરી
ચીખલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક ગામોમાં વરસાદ ખાબકતા કેરીનો પાક ભોંય ભેગો
વડોદરામાં સમી સાંજે તેજ પવન , વાવાઝોડા સાથે વરસાદી માહોલ
વાંસદા પંથક સહિત અનેક ગામોમાં કરા સાથે વરસાદ, ડાંગમાં બીજા દિવસે પણ વરસાદ- Video
બોડેલીમાં ભારી પવન ફુંકાયો, રોડ પર ધૂળની ડમરીઓ ઉડી
દાહોદમાં ભારે પવન સાથે વરસાદ, મકાનોના છાપરા ઉડ્યા
કવાટમાં આજ રોજ ગાજ્વીજ અને બરફના કરા સાથે વરસાદ ખાબક્યો
પગપાળા 12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાએ નિકળ્યો પંજાબનો યુવક
કામરેજના વીકએન્ડ હાઉસથી ઘરે જતા સુરતના મિત્રોની કારને ટ્રકે ટક્કર મારી, એકનું મોત
વારાણસીમાં ભારે જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શો, કાલે નોંધાવશે ઉમેદવારી
VIDEO: મુંબઈમાં ધૂળનું તોફાન ઉઠ્યું, વરસાદ પડ્યો: દિવસે જ રાત જેવું અંધારું છવાયું
ગુજરાતના 14 જિલ્લામાં કમોસમી વરસાદ: અમદાવાદ ભાવનગરમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો
જમનાનગરમાં કેરીના વેપારી અને પોલીસ-પાલિકાના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી, જુઓ વીડિયો
સરથાણા, વરાછા, લિંબાયત, ઉધના સહિત અડધા સુરત શહેરમાં 15મીએ પાણી સપ્લાય બંધ રહેશે
HSC Board 2024: વિજ્ઞાન પ્રવાહમાં ફિનિક્સનું ઝળહળતું પરિણામ
રોકાણકારોને અમિત શાહની સલાહ: 4 જૂન પહેલા ખરીદી કરી લો, શેરબજાર ઉપર જશે
રાહુલ ગાંધી ટૂંક સમયમાં લગ્ન કરશે, રાયબરેલીમાં જાહેર મંચ પરથી કરી જાહેરાત
માધવી લતાએ બૂથ પર મુસ્લિમ મહિલાઓનો બુરખો હટાવી તપાસ કરી, હૈદરાબાદના આ BJP ઉમેદવાર સામે કેસ
‘પાકિસ્તાને બંગડી નથી પહેરી તો પહેરાવી દઇશું’ – મુઝફ્ફરપુરમાં PM મોદીનો હુંકાર
વડોદરા : આઇપીએલની મેચ પર આઈડી દ્વારા સટ્ટો રમતો સટોડીયો ઝડપાયો, અન્ય સાત જણા વોન્ટેડ
હું મુખ્યમંત્રીના ઘરે છું અને મને તેઓ મારી રહ્યાં છે, મહિલા સાંસદના ફોનથી દિલ્હી પોલીસ દોડતી થઈ
CM અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
વડોદરા : સ્માર્ટ વીજ મીટરમાં અધધ…બીલ આવતા ગ્રાહકોનો વીજ કચેરીમાં હલ્લાબોલ
આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે છે કે માગવામાં આવે છે તેમાં પણ દેહાવસાન પામેલના આત્માને શાંતિ મળે એવુંજ મંગાય છે. કયારેય એવું માગવામાં નથી આવતુ કે મૃતાત્માને ધનસંપત્તિ, બંગલા, મોટર, સંતાન , નોકરી કે દુનિયાભરનાં સુખ મળે. આવી તો કેટલીયે શોકસભામાં કે પ્રાર્થના સભામાં આપણે હાજરી આપી હશે, પણ કયારેય એવું વિચારતા નથી કે જે માણસ મૃત્યુ પામ્યો છે એ જીવતો હતો ત્યારે એની પાસે બધુંજ હતું છતાં એ હંમેશા શાંતિની ખોજમાં ભટકતો રહેતો હતો.
પરમાત્મા સમક્ષ શાંતિની યાચના કરતો રહે છે. કોઈ પૂછે કેમ છો, શું ચાલે છે ? તો ટૂંકાક્ષરી જવાબ ‘શાંતિ.’ ખરેખર તો નથી તે ધન લઈ જઈ શકયો કે નથી મેળવી શકયો જીવનમાં શાંતિ. એટલે જ કદાચ મૃતાત્માનો આત્મા જયાં હોય ત્યાં એને ચિર શાંતિ મળે એવીજ પ્રાર્થના કરાય છે. શું મનુષ્યની શાંતિની ખોજની યાત્રા મૃત્યુ બાદ પણ ચાલુ જ રહે છે ? એમ જ હોય તો આ બધી દોડાદોડ, કામના, સંગ્રહખોરી,ઉધામા વગેરે નિરર્થક છે . આપણને સૌને આટલું સમજાય જાય તો જીવનમાં શાંતિ જ શાંતિ .બાકી આંખ મીંચાઈ જાય કે શરીર વિવિધ રોગનું ઘર બની જાય પછી બધું જ નપુંસક.
સુરત – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.