ગાંધીનગર : આજે વિધાનસભાની બેઠકના આરંભમાં જ ગૃહમાં નવા અધ્યક્ષ તરીકે ભાજપના (BJP) થરાદના સભ્ય શંકર ચૌધરીની વરણી કરાઈ હતી. ગૃહની કાર્યવાહીના...
મુંબઈ: વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)ને લઈને ઘણા વિવાદો થયા છે અને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે....
સુરત: (Surat) જે માટે ખૂદ નરેન્દ્ર મોદી (Narendra Modi) તરસી રહ્યા હતા તેવી ગુજરાતમાં ભાજપને (BJP) મળેલી ઐતિહાસિક જીત અને 156 બેઠક...
નવી દિલ્હી: નેપાળે (Nepal) 16 ભારતીય કંપનીઓની (Indian Companies) દવાઓની (Medicine) આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આફ્રિકન દેશોમાં કફ સિરપના કારણે બાળકોના...
સુરત: (Surat) રાજ્યસભામાં સંદોષકુમાર પી.દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી (Minister) રિટાયર્ડ જનરલ વિકે.સિંધે ઉત્તર આપ્યો હતો કે,...
નવી દિલ્હી: દેશમાં નોકરીની (Job) લાલચ આપી છેતરપિંડી (Fraud) કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ તમિલનાડુના (Tamil Nadu) 20થી વધુ યુવક સાથે...
ચીન: ચીનમાં ફરી એકવાર કોરોનાએ તબાહી મચાવી દીધી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 85 થી 95 ટકાનો વધારો થયો છે. સ્થિતિ એવી થઇ...
નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેના (V K Saxena) એ સીએમ (CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટી AAPને મોટો...
બનાસકાંઠા: બનાસકાંઠાના (Banaskanstha) પાલનપુર (Palanpur) તાલુકામાં એક અજાણ્યા ઈસમે ઘરની આગળ પાર્ક કરેલી ઈકો કારમાં (Eco car) આગ (Fire) લગાવી દીધી હતી....
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ (president) મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ગૃહમાં આપેલા નિવેદનનાં પર પગલે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં ભાજપે (BJP)ખડગે...
સુરત: સુરત શહેરમાં નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ ગયા અઠવાડિયે મગદલ્લામાં સગીર માતાએ તાજા જન્મેલા બાળકને...
વડોદરા: કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાધન બાદ હવે સરકારના પ્રતિનિધિઓમાં પણ ફોટો સેશન કરાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોઈ વ્યાપારી ધંધાની...
વડોદરા, તા.19 વડોદરામાં હોર્ડિંગ્સના જંગલો ઉભા થયા છે.જેના કારણે શહેરની શાન સમી ઐતિહાસિક ઈમારતો બાગ બગીચાઓ કટકી કરતાં ખાનગી એજન્સીઓના લગાવેલા હોર્ડિંગ્સથી...
વડોદરા: સ્માર્ટ સિટીમાં સ્માર્ટ બ્રિજ બનીને તૈયાર છે ત્યારે ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને...
વડોદરા : સરકારના નિયમ મુજબ ધોરણ-1 માં પ્રવેશ મામલે વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.પરંતુ સરકારે પરિપત્ર કર્યો ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિના અનુસંધાનમાં સંશોધન ક્ષેત્રે બદલાવ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય...
સુરત (Surat): યુરોપની ટૂરના (Europe Tour) 13 દિવસ માટે જવા માંગતા પરિવારના અંદાજે 19 લાખ રૂપિયા સુરભી હોલીડે (Surbhi Holiday) નામનો ટૂર્સ...
વિરપુર : વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જોડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા...
નડિયાદ : ઠાસરા તાલુકાના કાલસર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી કોઈ કારણોસર પાણીનો સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં...
જૈન ધર્મ પાળતી કોમ મહાજન તરીકે પણ ઓળખાય છે. દેશના ધંધા તેમ જ ઉદ્યોગોમાં જૈનો મોખરે છે. ભારતના અને એશિયાના પ્રથમ નંબરના...
આનંદો, આનંદો ગુજરાત રાજ્યના નગરજનો આઝાદીના અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ ગુજરાત સરકારે મહાનગર/ નગરપાલિકા દ્વારા વસુલાતા કરવેરામાં નગરજોને મોટી મોટી...
સુરત (Surat) : તક્ષશિલાની (TakshShilaFire) આગ દુર્ઘટનામાં 22 બાળકોના મોત (Death) છતાં સુરત મનપાનું (SMC) તંત્ર ફાયર સેફ્ટિના (Fire Safety) નિયમોના પાલનમાં...
આર્જેન્ટિના: ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમ પોતાના દેશ પરત ફરી છે. કેપ્ટન લિયોન મેસી ટ્રોફી અને પોતાની ટીમ સાથે...
નવી દિલ્હી: ટ્વિટરની (Twitter) નવી વેરિફિકેશન સિસ્ટમના (Verification System) રંગો હવે સાઈટ પર દેખાવવા લાગ્યા છે. સરકારી અધિકારીઓ અને બહુપક્ષીય સંસ્થાઓના ટ્વિટર...
પહેલાના સમયમાં પરિવારમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના હતી.એક પરિવારમાં વીસ પચ્ચીસ સભ્યો એક સાથે રહેતા હતા.સંયુક્ત કુટુંબ માં રહેવું એ સામાન્ય બાબત હતી.મહિલાઓ...
ડુપ્લીકેટ આધારકાર્ડ સંદર્ભે તા.૧૭.૧૨.૨૨ ના તંત્રીલેખમાં વાજબી ચિંતા વ્યક્ત થઈ છે. ઓળખ અને રહેઠાણના પુરાવા માંગવા બાબતે પણ વિવિધ સરકારી, ખાનગી સંસ્થાઓમાં...
સુરત (Surat) : સુરત મનપા (SMC) દ્વારા શહેરીજનોની સુખાકારી માટે સવાસોથી વધુ ગાર્ડન (Garden) બનાવાયા છે પરંતુ આ ગાર્ડનના ઓપરેશન અને મેન્ટેનન્સો...
એક દિવસ આશ્રમમાં એક મુલાકાતી આવ્યો તેણે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, મારા મનમાં એક પ્રશ્ન છે જે મને બહુ મૂંઝવે છે.’ગુરુજીએ કહ્યું, ‘કયો...
માંદગીને કેરીની સીઝન જેવું લફરું નથી. ઈચ્છાધારી નાગની માફક ગમે તેના ઘરે ગમે ત્યારે આવીને ડોરબેલ વગાડે..! ‘એક મચ્છર સાલા આદમીકો પાયમાલ...
મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સેન્સેક્સ 573 પોઇન્ટના ઘટાડા સાથે 61,232 પર ટ્રેડ કરી રહ્યો છે. તે...
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ગાંધીનગર : આજે વિધાનસભાની બેઠકના આરંભમાં જ ગૃહમાં નવા અધ્યક્ષ તરીકે ભાજપના (BJP) થરાદના સભ્ય શંકર ચૌધરીની વરણી કરાઈ હતી. ગૃહની કાર્યવાહીના આંરભે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ પદે શંકર ચૌધરીની વરણી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો.
ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસના સિનિયર સભ્ય શૈલેષ પરમાર, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પોતાના સ્થાન પરથી ઊભા થઈને શંકર ચૌધરીની ચેર તરફ ગયા હતાં અને તેમને અધ્યક્ષની ચેર તરફ દોરી ગયા હતા. તે પછી શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકનો પદભાર સંભાળી લીધો હતો. તેવી જ રીતે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસ્તવ રજૂ કર્યો હતો.
અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. આવી છબી બદલવાનો હું ચોક્કસ પ્રયાસ કરીશ. વિધાનસભા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું એટલું જ નહીં લોકશાહીને મજબૂત કરવા કામ કરીશ. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું. ચૌધરીએ કહ્યું હતું કે અધ્યક્ષ તરીકે સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષને બન્નેને સંતોષ થાય તેવી કામગીરી કરીશ.જરૂર પડશે તો સિનિયર સભ્યોનું માર્ગદર્શન લેવાની વાત પણ તેમણે કરી હતી.
અધ્યક્ષ – ઉપાધ્યક્ષની વરણી કરાઈ
આજે સવારે ગૃહની કાર્યવાહી દરમ્યાન અધ્યક્ષ પદે શંકર ચૌધરી તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરાઈ છે. આજે અધ્યક્ષ પદની જવાબદારી સંભાળતા પહેલા શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી નિષ્પક્ષ રીતે નિભાવવા માટે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દેવું પડતું હોય છે.