વડોદરા : કિશોરીની છેડતી મુદ્દે બેકોમના ટોળા સામ સામે આવી ગયા હતા.સગીરાની સગાઇ હોવા છતાં ઋષભ મોબાઇલ નંબર માંગવા વારંવાર પીછો કરી...
સુરત: કોરોના (Corona) પછી ચાઇના (China)માં પાવર ક્રાઇસિસ (power crisis) અને પર્યાવરણના પ્રશ્નોને લઇ ટેક્સટાઇલ સહિતનાં સેગમેન્ટમાં 45 ટકા પ્રોડક્શન નીચું (production...
વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ચાલતા પાયોનિયર સિક્યુરિટી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સિક્યુરિટીના એક્સ આર્મી મેન કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા : શહેરના જે.પી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કાર્મીનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યાંબાદ સારવાર દરમિયાન મોત...
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ”ડિજીટલ ગુજરાત”...
રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા તલાટી-ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી, ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી....
ગાંધીનગર મનપાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ખાસ કરીને શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા ભાજપ અને કોંગ્રેસ...
રાજ્યમાં શુક્રવારે સૌથી વધુ સુરત મનપા 6 સાથે નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. આમ...
ભારત સરકાર દ્વારા આજે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટેનથી (Briten Passengers in India Corona RTPCR Test Compulsory ) આવતા પ્રવાસીઓ માટે...
રોમાનિયાના કાંઠા (Romania Covid Hospital Fire 7 Dead) પર આવેલા શહેર કોન્સ્તાંતાની એક હોસ્પિટલમાં શુક્રવારની સવારે આગ લાગતા ઓછામાં ઓછા 7 કોવિડ-19ના...
દોઢ વર્ષ બાદ માતાજીના ભક્તો ગરબા રમવા માટે આતુર બન્યા છે. રાજ્ય સરકારે શેરીગરબાની (Gujarat Government permit SheriGarba) છૂટ આપી હોય ખૈલેયાઓ...
બે દાયકા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ ફરી એકવાર કબ્જો જમાવી દીધો છે. બંદૂકના નાળચે તાલિબાનો શાસન કરી રહ્યાં છે, જેના લીધે...
આવતીકાલે 2 ઓક્ટોબરને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિના (2 October Mahatama Gandhi Birthday ) દિવસથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે. ગુજરાત...
રાજકોટના ઉદ્યોગપતિઓનો વાયરલ થયેલા એક વીડિયોએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. રંગીલા રાજકોટના અય્યાશ ઉદ્યોગપતિઓએ અહીંની એક લક્ઝુરીયસ હોટલમાં ન્યૂડ પાર્ટી કરી હતી....
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઔદ્યોગિક અને સામાજિક વિકાસના હેતુથી દિલ્હી-મુંબઈ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઈવેનું (Delhi-Mumbai Green Express Highway) નિર્માણ કરવામાં આવી રહ્યું...
દરેક વ્યક્તિનું સપનું કરોડપતિ (Millionaire) બનવાનું હોય છે. ક્યાંકથી ખૂબ રૂપિયા કમાઈ (earning) લેવાની ઈચ્છા દરેક વ્યક્તિને થતી હોય છે. જો તમારે...
સ્વાદના શોખીન સુરતી (Surtie)ઓ દર રવિવારે (weekend) ડુમસ (dumas) અને ઉભરાટ (ubharat)ના દરિયા કિનારે ભજિયા (bhajiya) ખાવાં ઉમટી પડતા હોય છે. હવે...
ગુલાબ (gulab) સાયકલોન (cyclone)ની આડઅસરના લીધે અરબ સાગર (Arabian sea)માં ઉભા થયેલા ડીપ ડિપ્રેશનના લીધે 1 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 3 દિવસ ગુજરાત (Gujarat)...
જો કોઈ વ્યક્તિ પૃથ્વી (earth) પર મૃત્યુ પામે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર (funeral) કરવામાં આવે છે જેથી...
Coffee Smells like freshly ground heaven – Jessi Lane Adams કોફીનું નામ સાંભળતાં જ સૌના મગજમાં એક ગજબની તાજગી આવી જાય છે....
ભારતની કોકિલા સ્વર સામ્રાગ્નિ લતાજી 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશ્યા. ખૂબ આનંદની ઘડી છે. આ સરસ્વતી માનો અવતાર સમી દેવી...
તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ રાજ કાજ ગુજરાત ‘ અંતર્ગત શ્રી કાર્તિકેય ભટ્ટ સાહેબે ખૂબ જ મુદ્દાની અને સત્ય હકીકત રજૂ...
ભાદરવો મહિનો આવે એટલે કાગડાઓ બધાને યાદ આવે. બધા લોકો કાગડાના સ્વરૂપે પોતાના મૃતક પિતૃઓને ખીર-પુરી ખવડાવે. એમ તો કાગડાનો અવાજ અને...
આપણે શાળામાં પ્રતિજ્ઞા શીખ્યા હતા. ‘બધા ભારતીયો મારાં ભાઇ બહેન છે. છતાં આજે આપણે ભૂલી ગયાં છીએ. ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક...
જેમ અનાજના સંગ્રહ માટે અન્ન ભંડાર હોય છે, ખાદીના વેચાણ માટે ખાદી ભંડાર હોય છે. તેવી જ રીતે માણસની માનસિક શકિતરૂપી જ્ઞાનના...
ગણેશોત્સવ પછી સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો અને શહેરના જુદા જુદા વિસ્તારોના 3 એપાર્ટમેન્ટ મનપાએ સીલ કરી દીધા અને અનેક રહેવાસી...
એક ધનિક શેઠે મોટો મહેલ જેવો બંગલો બંધાવ્યો.ચારે બાજુ તેની વાહ વાહ થવા લાગી.શેઠના મનમાં એક ડર સતત રહેતો હતો કે કોઈ...
68 વર્ષ પછી એર ઈન્ડિયા (Air India) હવે ટાટા ગ્રુપ (TATA Group)ની થઈ ગઈ છે. સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે...
આજના આ ઉદારીકરણ અને ખાનગીકરણના સમયમાં ગાંધીજીના આર્થિક વિચારોનું મહત્ત્વ કેટલું? શું બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વદેશી જેવા વિચારો આજે વ્યવહારુ કે...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.