ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે (Gujarat CM Bhupendra Patel) દિવ્યાંગો (Handicapped) પ્રત્યે સહાનુભૂતિ દાખવી છે. સરકારે આજે ખૂબ મોટો નિર્ણય લીધો છે. સરકાર...
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આજે રાજ્યના પાટીદાર આગેવાનોએ લીધી હતી. ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલની આગેવાનીમાં આ શુભેચ્છા મુલાકાત મળી...
છેલ્લાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress) ધમાસાણ ચાલી રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amrindar singh Ex CM...
સુરત: (Surat) ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન(ફોગવા)ની (FOGVA) તા. 23/09/2021 ના રોજ વિવિધ વિવર્સ (Weavers) સોસાયટીના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તથા વિવર્સ આગેવાનો...
સુરત: (Surat) સુરતમાં મેટ્રો રેલ માટેની (Metro Rail) કામગીરીનો ધમધમાટ ધીરેધીરે વધી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટ કરતી જીએમઆરસીએ આજે ભટાર રોડથી...
વડાપ્રધાન નરેદ્ર મોદીના સૌથી નજીકના મનાતા ગૌતમ અદાણીની રોજની કમાણીનો આંકડો જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે અને બોલી ઉઠશો ઓ..હો..હો.....
કૌન બનેગા કરોડપતિ 13 (KBC 13) ને હંમેશા દર્શકોનો પ્રેમ મળ્યો છે. આ શોમાં બિગ બી (Amitabh bachchan) સ્પર્ધકો અને સેલેબ્સ સાથે ઘણી...
રાજપીપળા: ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) પર પાણીની આવકમાં વધારો થયો હોવાથી ડેમના ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને...
સુરત: (Surat) સુરત શહેરમાં ગુરુવાર સવારથી જાણે પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વરસાદ (Rain) અટકી ગયો છે....
ગુલાબ વાવાઝોડાની ઘાતકતા ઘટી ગઈ પરંતુ તેના લીધે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના લીધે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે....
નવી દિલ્હી . સાડી (sari) પહેરીને મહિલા (woman)ને રોકનાર રેસ્ટોરન્ટ (restaurant) બંધ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરીને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (SDMC) બંધ...
T-20 વર્લ્ડકપ (T-20 Worldcup) શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર...
બોલિવૂડ (Bollywood)નું રાજકારણ (Politics) સાથે પણ એવું જોડાણ રહ્યું છે કે જો રાજકારણમાં થોડો વિવાદ થાય તો તેની અસર મનોરંજન જગતમાં પણ...
સુરત: કોરોના મહામારીના લીધે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરતી એકમાત્ર સુરત-શારજાહ ફ્લાઈટ છેલ્લાં દોઢ વર્ષથી રદ કરવામાં આવી છે, તે હવે ફરી...
હમણાં 28મી સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મ દિવસ ગયો. અત્યારે તે એક જ છે જે કપૂર ખાનદાનનું પુરુષ પ્રતિનિધિત્વ કરે છે. તેને પોતાને...
શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને ફિલ્મમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે અને ઝોયા અખ્તરની ફિલ્મથી તે ગ્રાન્ડ એન્ટ્રી મારશે. શાહરૂખ આ વિશે...
મૃણાલ ઠાકુરની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો રજૂ થઈ છે અને કોરોનાનું કારણ કહો કે તેનું સારું નસીબ કહો અત્યારે છ ફિલ્મમાં આવી...
સંતાનો મોટા થાય પછી દરેક બાપની ઇચ્છા હોય છે કે પોતે નિવૃત્ત થાય યા પોતાની મૌજથી કામ કરે. અમિતાભ બચ્ચન અભિષેકથી વધારે...
સુરત: સુરત (Surat) શહેરની નર્મદ યુનિ. (VNSGU) એ પોતાનો વહિવટ સતત અપડેટ (Update) કરી ટેકનોલોજી (technology)નો મહત્તમ ઉપયોગ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત...
વિદેશમાં જન્મીને ભારતમાં અભિનેત્રી તરીકે કારકિર્દી બનાવનારમાં કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડિસ જરૂર છે પણ બીજી એવી ઘણી છે જે સફળ રહી શકી...
શું અનુષ્કા શર્મા હવે ફકત નિર્માત્રી બનીને જ રહી જશે? તે જાન્યુઆરીમાં દિકરી વામિકાની મા બની હતી. હવે નવ મહિના પછી પણ...
નડિયાદ: નડિયાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને લઇને છાશવારે રજૂઆતો થતી રહે છે. જોકે, આવા બાંધકામ સામે પાલિકા તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની...
આણંદ : આણંદના નાનકડાં ગામમાં રહેતી ડિવોર્સી યુવતીને બે વરસ પહેલા નોકરીએ રાખ્યા બાદ વડોદરાના વેપારીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેનું...
સુખસર: ફતેપુરા તાલુકામાં જૂન મહિનાના છેલ્લા દિવસોમાં મેઘરાજાએ આગમન કરતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા.જેમાં સામાન્ય વરસાદથી મકાઈ જેવા પાકોની વાવણી કરી...
દાદોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામે એક ઈસમે એક ૦૭ વર્ષીય બાળા સાથે શારિરીક અડપગલા કરી, ખેંચતાણ કરી મારી...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આવેલ બસ સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતું હતું ત્યારે ગંદકી સંદર્ભે લોકોમાં બુમો ઉઠતાં...
નવી દિલ્હી/ગાંધીનગર: બંગાળની ખાડી (bay of Bengal)માં ઉદભવેલ ‘ગુલાબ’ (Gulab) વાવાઝોડાનો અવશેષ 30મીએ અરબી સમુદ્ર (Arabian sea)માં પ્રવેશ કરશે અને એક દિવસ...
સાવલી: સાવલી તાલુકામાં ગતરાત્રીના વાવાઝોડાને પગલે ભારે ખાનાખરાબી સર્જાઇ છે વાવાઝોડાના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થઈ જવાના પગલે રસ્તાઓ પર ચક્કાજામના...
છોટાઉદેપુર: છોટાઉદેપુર ગરીબ અને આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે, તેવામાં આરોગ્ય લક્ષી સેવાઓ સરકારી દવાખાનામાં મળી રહે તે અહીંના લોકો માટે ખૂબ...
પાદરા: પાદરાના જસપુર ની સીમમાં ગત મોડી રાતના ખેતરમાં વીજળી પડતા ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું દિવસ દરમ્યાન ઠંડા પવનના સુસવાટા...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.