લગ્ન વ્યવસ્થા એ એક જરુરી સંસ્કાર છે અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. લગ્ન વ્યવસ્થા યોગ્ય ઉંમરના છોકરા છોકરીઓને લગ્ન બંધનમાં ન બાંધે...
તબીબી ક્ષેત્રમાં થયેલી નવી શોધોને કારણે આ પુણ્યનાં વર્ષો વધ્યા છે. વરદાન જેવી આ સ્થિતિ એકલાં જીવતા લોકો માટે અભિશાપ જેવી પણ...
તાજેતરમાં જ અમેરિકા( ન્યૂયોર્ક )ખાતે ભરાયેલ સંયુક્ત રાષ્ટ્રસભાના 76 માં( યુનોમાં) સત્રમાં ભાગ લેવા માટે બધા દેશોનાં રાષ્ટ્રીય વડાઓ અમેરિકા પહોંચ્યા હતા...
એક દિવસ આશ્રમમાં શિષ્યો વચ્ચે વિવાદ થયો કે ભાગ્ય ચઢે કે પરિશ્રમ? એક શિષ્યોનું જૂથ કહેતું હતું કે ભાગ્યથી વધારે અને વહેલું...
ચશ્માં ઉબડા..આઈ મીન.. ઊંધા હોય કે સીધા, એનો કોઈ પ્રોબ્લેમ નથી. માણસની નજર સીધી જોઈએ. નજર સ્થાનભ્રષ્ટ થાય તો જ આડઅસર આવે..! ...
સુરત : સુરત (Surat) મનપા (SMC) સંચાલિત સુમન માધ્યમિક શાળા (primary school)માં 15 પ્રવાસી શિક્ષકો (visitor teacher)ને કોઇ અરજી મંગાવ્યા વગર સીધા...
ગુજરાતની અનુદાનીત (ગ્રાન્ટ ઈન એઈડ) કોલેજોમાં લાંબા સમયથી ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ ભરવા માટે ફરીથી શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. ઉમેદવારોમાં ફરી...
ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા: ઝઘડિયાના ધારોલીના સભાસદે ગણેશ સુગર (Ganesh sugar)ના માજી ચેરમેન, એમડી, ચીફ એકાઉન્ટન્ટ સહિત આઠ સામે અંદાજે રૂ.૮૫ કરોડની...
કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેને દોઢ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો છે, મંદ પડ્યો હોવા છતાં હજી આ રોગચાળો ચાલુ જ...
આણંદ : બોરસદ તાલુકાના વાલવોડ ગામે બે વર્ષ પહેલા સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં હુમલાખોર શખસે કોદાળીની મુદલથી મારમારી આધેડની હત્યા કરી નાંખી...
આણંદ : લુણાવાડાના મલેકપુર ગામે સરકારી કોન્ટ્રાક્ટ પર 12 જેટલા શખસોએ લાકડીથી હુમલો કરી પરિવારના બે સભ્યને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ...
આણંદ : બોરસદ તાલુકાના મહીકાંઠાના ૧૫ ગામના મુસાફરો દિલ્હી ચકલા બસસ્ટેન્ડથી આણંદ – બોરસદ – વડોદરા સુધી અપડાઉન કરે છે. પરંતુ દિલ્હી...
સુરત: પીપલોદ ખાતે આવાસમાં રહેતા જમીન દલાલ (land broker)નો પત્ની (wife) સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. પત્નીએ બાળકી (child)ને મેળવવા કોર્ટમાં કરેલી...
ગોધરા: ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મતદારોએ આઠ જેટલા મતદાન મથકો ખાતે ઉત્સાહપૂર્વક...
દાહોદ: દેવગઢબારીયા તાલુકાના ગામડામાં ઋતુજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ચોમાસુ પ્રારંભમાં તાવ, શરદી, ખાંસી જેવા રોગો સામાન્યતઃ શરૂઆત થઇ હતી. ગામડા...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવું દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે દાહોદ શહેરવાસીઓ માટે ખાસ માથાના દુઃખાવા...
વડોદરા: સંસ્કારીનગરીની આગવી ઓળખ સમા ભાતીગળ નવરાત્રીના નવલા ગરબા રમવાની તંત્રએ છુેટ આપતા જ શહેરમાં 400 થી વધુ શેરી ગરબાના આયોજકોએ પોલીસ...
સુરતઃ સુરત (Surat) જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે (Vadodara-Mumbai Express Way)ના નિર્માણ સંપાદિત જમીન માટે સુરત જિલ્લાનાં 32 ગામના 5000 ખેડૂત (Farmer)...
વડોદરા: એલસીબીના વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ાગોતરા જામીન મંજૂરી કરવા તપાસ અધિકારી વી.આર ખેરે મહત્વના પુરાવા સહનું સોગંદનામું...
વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધતાં આખરે તંત્ર એક્શમા આવ્યું છે. અને વડોદરાના મેયર કેયુર રોકડીયાએ 15 જ દિવસમાં વડોદરા શહેરને...
વડોદરા: અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ છેલ્લા એક સપ્તાહમાં નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં જ વડોદરાના પાદરા તાલુકામાં...
મકરપુરા : મકરપુરા પોલીસે તરસાલી રોડ પાસવ કારમાં વિદેશી દારૃની બોટલો લઇને ઉભેલા આરોપીને ઝડપી લીધો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૃની 9,000ની...
વડોદરા: વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર દત્તનગર અને ચામુંડા નગર પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો...
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતા ઉપર પતિ સહિત સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારી શારીરિક માનસિક ત્રાસ આપતા...
આવતીકાલે સવારે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે કટોકટ...
‘એડવાન્સ ટેકનોલોજી’ અને ‘સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ’ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી –...
રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરીઓ તથા સચિવાલયમાં મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારી નોકરીએ મોડા આવી રહ્યા છે તેવી સતત ફરિયાદ મળી છે, તેના કારણે હવેથી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના પંડિત પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી....
આગામી વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે યુવાનોના મતો આકર્ષવા માટે કોરોનાની બીજી લહેરના પગલે લગભગ પડતર રહેલી પોલીસ વિભાગની ભરતીની...
ભારતીય કોચ અને સપોર્ટ સ્ટાફને કોરોના થયા બાદ ઈંગ્લેન્ડ-ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ થયા (England-India Fifth Test Match) બાદ...
ઓગસ્ટ 2027 સુધીમાં 600 સ્ક્વેર ફૂટની લેબ બનાવવી પડશે
પુસ્તકિયા જ્ઞાનને બદલે કૌશલ્ય આધારિત શિક્ષણને મજબૂત બનાવવા માટે નિર્ણય લેવાયો
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શાળાઓમાં માત્ર પુસ્તકિયા જ્ઞાનને બદલે કૌશલ્ય આધારિત શિક્ષણને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અને એનસીએફ-એસઈ 2023 ના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે બોર્ડે તેની તમામ સંલગ્ન શાળાઓમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ સ્થાપિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને અનુભવાત્મક શિક્ષણ આપીને વાસ્તવિક દુનિયાના પડકારો માટે તૈયાર કરવાનો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના જણાવ્યા અનુસાર, હવે વોકેશનલ એજ્યુકેશન શાળાકીય શિક્ષણનો અભિન્ન ભાગ બનશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં રિયલ વર્લ્ડ કોમ્પિટન્સી વિકસાવવા, એક્ટિવિટી આધારિત શિક્ષણ અને મલ્ટી-ડિસિપ્લિનરી લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વિવિધ ટેકનિકલ સાધનો અને પ્રયોગો દ્વારા વિષયોને માત્ર વાંચવાને બદલે અનુભવીને શીખશે, જેનાથી થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચેનું અંતર ઘટશે.
બોર્ડે લેબની સ્થાપના માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરી છે:
1.લેબનું કદ : ધોરણ 6 થી 12 માટે 600 સ્ક્વેર ફૂટનું એક કોમ્પોઝિટ સ્કિલ લેબ બનાવવું પડશે.
2.વૈકલ્પિક વ્યવસ્થા: શાળાઓ બે અલગ લેબ પણ બનાવી શકે છે. (ધોરણ 6-10 માટે એક અને 11-12 માટે બીજી), જેમાં એક લેબ ઓછામાં ઓછી 400 સ્ક્વેર ફૂટની હોવી જોઈએ.
3.સુવિધાઓ: આ લેબ્સમાં જે-તે વિષયને અનુરૂપ સાધનો, જરૂરી મશીનરી અને પ્રયોગાત્મક સેટઅપ રાખવા ફરજિયાત છે.
સમયમર્યાદા અમલીકરણ સાથે આયોજનબદ્ધ રીતે આ દિશામાં આગળ વધવા સૂચના
નવી સંલગ્નતા મેળવતી શાળાઓ માટે આ લેબની સ્થાપના શરૂઆતથી જ ફરજિયાત રહેશે. જોકે,હાલમાં કાર્યરત શાળાઓને માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. આવી શાળાઓએ 22 ઓગસ્ટ 2027 સુધીમાં આ લેબ્સ કાર્યરત કરી દેવી પડશે. બોર્ડે શાળાઓને આયોજનબદ્ધ રીતે આ દિશામાં આગળ વધવા સૂચના આપી છે, જેથી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકાય.