પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જો કે હવે પીએમ મોદી આગામી તા.૧૬મીના રોજ...
સુરત: (Surat) ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ ઉદ્યોગકારોનું...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Saurashtra Kutch) લો પ્રેશર સિસ્ટમ સરકીને આવી રહી છે, જેના પગલે મંગળવારે દિવસ દરમ્યાન...
નવસારી: (Navsari) નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) પી.કે.હડુલાએ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી 20મી જુલાઈના સવારના 6 કલાક સુધી...
નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ભારતના 119 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર...
નવી દિલ્હી: (Delhi) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે કોઈ પણ પ્રકારના વાહનનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ (RTO)...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં સુરતના આભવા અને નવસારીના ઉભરાટને જોડતો મીંઢોળા નદી (Mindhola River)...
સુરત: (Surat) હવામાન વિભાગની ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે શહેરમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ચોર્યાસી તાલુકામાં બે ઇંચ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજને (Golden Bridge) સમાંતર નર્મદામૈયા બ્રિજનું નામ આપી અષાઢી બીજના દિવસે નાયબ...
સામાન્ય રીતે પડોશી દેશ ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે અવાર-નવાર યુદ્ધ (War) ચાલતું જ રહે છે ત્યારે આ વખતે આ યુદ્ધ ફરી એક વખત...
સુરત: (Surat) કોરોનાકાળમાંથી ધીમે ધીમે બહાર રહેલા સુરત મનપાના (Corporation) તંત્રવાહકોએ હવે લોકોની સુવિધા માટેનાં કામોમાં વેગ આવે તેવાં આયોજનો ઝડપભેર હાથ...
નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે (Central Government) કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને...
તિરુવનંતપુરમ: દેશના પ્રથમ કોરોના દર્દી (First covid patient)ને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે. દેશનો પહેલો કોવિડ પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. મેડિકલની...
નવી દિલ્હી: (Delhi) દેશમાં કોરોના (Corona)રોગચાળાની બીજી તરંગ (Second wave)ની ગતિ અટકતી જણાય છે. ત્યારે કોરોનની ત્રીજી તરંગ (Third wave)ના ડર વચ્ચે ઘણા...
લેહ : ભારત (India) અને ચીન (China) વચ્ચે એલઓસી (LAC) પર ચાલી રહેલા તનાવ વચ્ચે બનેલા એક નવા ઘટનાક્રમમાં ચીની સૈનિકો (Chinese...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricket) અને 1983 ની વિશ્વ વિજેતા ટીમ (World cup winner team India)નો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal...
બ્રાઝિલની સરકારે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન ખરીદવા માટે જે સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસ બ્રાઝિલમાં ચાલી રહી છે. ૨૦૨૦...
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ...
આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે...
દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા...
૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ...
અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ...
એક શેઠજી હતા. સર્વ સુખ સંપન્ન હતા.શેઠાણી ભગવાનના પરમ ભક્ત હતા આમ તો શેઠ પણ ભક્તિ કરતા પણ જેવું તેમની સાથે કૈંક...
અક્ષરથી અક્ષર મળે તો એનાથી જ શબ્દ બને, એ બધા જ છે. પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો...
કેન્દ્રિય મંત્રીમંડળમાં થયેલા નવા ફેરફાર મુજબ શ્રી રમેશ પોખરીયાલના સ્થાને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. છેલ્લાં વર્ષોમાં કદાચ સૌથી વધુ બદલાવ શિક્ષણ...
માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક...
આણંદ: દેશમાં ગાંજાની હેરાફેરી વધી છે.યુવાનોમાં સિગરેટ ની જેમ ગાંજાનો શોખ વળગ્યો છે.નશાના આ વ્યાપારમાં ટેરર ફંડીગની ગતિવિધિ વધી હોઈ આણંદ સહિત...
નડિયાદ: નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ એક બંધ કોમ્પ્લેક્ષમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોઈ આ વિસ્તારમાં રહેતાં રહીશો ત્રાહિમામ...
મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત ફરી રહેલા મુસાફરો અકસ્માતમાં ઘાયલ થયા છે.
નાસિકના વાણીમાં એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. ગણપતિ પોઈન્ટ નજીક આ અકસ્માત થયો. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત ફરી રહ્યા હતા. ઘાટ વિસ્તારમાં ગણેશ પોઈન્ટ નજીક કારે કાબુ ગુમાવ્યો, સુરક્ષા બેરિકેડ તોડીને કોતરમાં પડી ગઈ.
અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક રહેવાસીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ઊંડા કોતરને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.