ઢાકા: બાંગ્લાદેશના (Bangladesh) વડાપ્રધાન (Prime Minister) શેખ હસીનાએ સોમવારે ઢાકામાં (Dhaka) તેમના નિવાસસ્થાન ગણભવનમાં મીડિયાને (Media) સંબોધિત કરી હતી. ગઈકાલે યોજાયેલી સામાન્ય...
નવી દિલ્હી: માલદીવના (Maldives) મંત્રીઓએ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભારત (India) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારતીય પ્રવાસીઓનો ગુસ્સો તોફાનની જેમ...
અમદાવાદ: ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-2024ની (Vibrant Gujarat 2024) તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની...
મુંબઇ: કન્નડ સુપરસ્ટાર (Kannada superstar) યશ (Yash) છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દેશભરના ચાહકોના દિલમાં એક ખાસ...
સુરત: શહેરના ઉમરા વિસ્તાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આજે સોમવારે ચીટીંગ (Cheating) કરતી ગેંગના (Gang) ત્રણ ને ઝડપી પાડ્યા છે. આ ત્રણ ઇસમોની...
મુંબઇ: જ્યારથી બોલિવૂડના દબંગ સલમાન ખાનને (Salman Khan) લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) તરફથી જીવથી મારી નાંખવાની (Murder) ધમકીઓ મળી છે....
સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારના એક કારખાનામાં કામ કરતો બંગાળી કારીગર (BangaliWorker) શેઠના લાખો રૂપિયાના દાગીના (Jewelry) લઈને ભાગી ગયો હોવાની ઘટના...
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (RamMadir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી જેમ નજીક આવી રહી છે તેમ તેમ આખોય દેશ રામમય બની રહ્યો...
નવી દિલ્હી: આ વર્ષે પ્રજાસત્તાક દિવસ (Republic Day) નિમિત્તે યોજાનારી પરેડમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની (Delhi) ઝાંખીને ફગાવી દેવામાં આવી છે. દિલ્હી...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા (Legislative Assembly) બેઠક પરની પેટાચૂંટણીમાં (Election) ભાજપને (BJP) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર...
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં (RamMandir) પ્રાણપ્રતિષ્ઠાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કાપડનાં વેપારીઓ (TextileTraders) જુદાજુદા કાર્યક્રમો આપી રહ્યાં છે. ટેક્સટાઈલ યુવા બ્રિગેડના...
સુરત : સુરત પોલીસની (SuratPolice) વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. બજારમાં ખરીદી કરવા આવેલા બહેનને અચાનક ખેંચ આવતા જમીન પર...
સુરત (Surat) : ઓલપાડમાં (Olpad) ગાય (Cow) એ યુવકના પ્રાઇવેટ પાર્ટમાં (PrivatePart) શિંગડા (Horns) ભેરવી હવામાં ફંગોળી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો....
નવી દિલ્હી: બિલ્કીસ બાનો કેસમાં (BilkisBanoCase) દોષિતોને વહેલા મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટે (SupremeCourte) પોતાનો ચુકાદો (Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને...
દરિયાઈ માર્ગને વિશ્વમાં વેપાર માટે સૌથી અનુકૂળ અને કિફાયતી માર્ગ માનવામાં આવે છે. એટલા માટે મોટા ભાગના દેશો વેપાર માટે દરિયાઈ માર્ગોનો...
કાલોલ : કાલોલ કુમાર શાળા ખાતે રમતોત્સવ (સ્પોર્ટ્સ ડે) ની ઉજવણી કરવામાં આવી મંગળવારે કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે રમતોત્સવ ઉજવવામાં...
ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ આઠ કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા પછી કતારની એક ખાનગી સંરક્ષણ કંપનીમાં ઘણા ઊંચા પગારે નોકરી કરતા હતા. કતારની...
કાલોલ, તા.2બાકરોલ ગામે સર્વે નંબર ૧૬૭૭ની જમીન જે ફરિયાદી ધર્માભાઈ રવજીભાઈ ગોહિલના કાકા બળવંતસિંહ પુજાભાઇના દિકરા ગોહીલ લાલસિંહ બળવંતિસહના નામની સાથે ફરીયાદીની...
માનવજાતિના સાંસ્કૃતિક વિકાસની સમજ માટે સાહિત્ય ઉપયોગી છે. જેવી સમાજની પરિસ્થિતિ તે મુજબ સાહિત્યસર્જન થતું રહે છે. સાહિત્ય એ ચિત્ત કોષના તંતુઓને...
સામાન્ય માન્યતા પ્રમાણે વિદેશની પ્રજાને પ્રામાણિક અને કૌભાંડોથી મુકત ગણવામાં આવે છે. સમાચાર પ્રમાણે અમેરિકી પ્રમુખ બાઇડેનના પુત્ર હન્ટર પર નાણાંની ગેરરીતિનાં...
રસ્તા પર બેફામ ઝડપે કે ટ્રાફિક નિયમોની અવગણના કરી દોડતાં વાહનો દ્વારા થતાં હીટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં કેન્દ્ર સરકારે આકરી સજાની...
દાહોદ, તા.2દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટો ના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી...
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષનાં દળો એમ બંને મોરચે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હોય એવો માહોલ...
સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી...
લુણાવાડા, તા.7લુણાવાડા ખાતે સીએચઓની યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી.ગુજરાત સ્ટેટ સીએચઓ દ્વારા મહિસાગર જિલ્લાના સીએચઓની યુનિયન...
સેવાલિયા, તા.7ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ઞામેથી પસાર થઇ રહેલા અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા...
ગિરનાર દૂરદર્શન પરથી દરરોજ સાંજે 6.30થી 7 સહ્યાદ્રિ દૂરદર્શન યોજિત તરાને પુરાને (જૂની ફિલ્મોનાં લોકપ્રિય ગીતો)નો કાર્યક્રમ રીલે થાય છે. કયારેક તો...
આણંદ તા.7વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા એકાદશીનાએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના રરરમા પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં...
નડિયાદ તા.7નડિયાદમાં દિવસ-રાત ધમધમતો એવા વાણીયાવાડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાયા છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા અને આ વિસ્તારમાં યોગ્ય રીતે ટ્રાફિક...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઢાકા: બાંગ્લાદેશના (Bangladesh) વડાપ્રધાન (Prime Minister) શેખ હસીનાએ સોમવારે ઢાકામાં (Dhaka) તેમના નિવાસસ્થાન ગણભવનમાં મીડિયાને (Media) સંબોધિત કરી હતી. ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ સાથે જ શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 300 સીટોવાળી બાંગ્લાદેશી સંસદમાં 223 સીટો જીતી હતી. ચૂંટણી (Election) દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની આગેવાની હેઠળના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સહયોગીઓએ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
શેખ હસીનાએ પોતાની જીત બાદ મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘જે લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તેઓ ચૂંટણીથી ડરે છે. તેઓ ચૂંટણી લડવાનું ટાળે છે. આ રીતે તે મારા નહીં પણ બાંગ્લાદેશના લોકોની જીતમાં ફાળો આપે છે. હું ખુશ છું કે અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરી શક્યા.’ તેમણે વધુમાં કહ્યું, ‘યાદ રાખવું જોઈએ કે મારા પિતાની હત્યા પછી પણ મેં દેશમાં લોકશાહી સ્થાપિત કરવાના હેતુથી જ બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ ઘણી વાર મારી હત્યાના પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ તેનાથી હું ક્યારેય રોકાયી નહીં.’
શેખ હસીનાએ ભારત માટે કહ્યું…
વડા પ્રધાન શેખ હસીનાએ ચૂંટણી જીત્યા બાદ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશનો ‘સાચો મિત્ર’ છે અને અમારા અદ્ભુત સંબંધો છે. હસીનાએ કહ્યું, ‘ભારત બાંગ્લાદેશનો ખૂબ જ સારો અને સાચો મિત્ર છે. તેમણે 1971 અને 1975માં અમને સમર્થન આપ્યું હતું. અમે ભારતને પાડોશી ગણીએ છીએ. હું ખરેખર પ્રશંસા કરું છું કે ભારત સાથે અમારા અદ્ભુત સંબંધો છે. આ સાથે તેમણે ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવાના તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. તેમજ શેખ હસીનાએ મીડિયા સમક્ષ 2041 સુધીમાં બાંગ્લાદેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું પોતાનું વિઝન પણ રજૂ કર્યું હતું.’
‘આગામી 5 વર્ષમાં આર્થિક પ્રગતિ પર ફોકસ રહેશે’
વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું, ‘સ્વભાવે અમારા લોકો ખૂબ જ સ્માર્ટ છે અને મેં કહ્યું તેમ અમે અમારી યુવા પેઢીને ભવિષ્ય માટે તાલીમ આપવા માંગીએ છીએ. અમારો ઉદ્દેશ્ય 2041 સુધીમાં દેશનો વિકાસ કરવાનો છે. સ્માર્ટ વસ્તી, સ્માર્ટ સરકાર, સ્માર્ટ અર્થતંત્ર અને સ્માર્ટ સોસાયટીએ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આગામી 5 વર્ષમાં અમારું મુખ્ય ફોકસ આર્થિક પ્રગતિ અને અમે જે પણ કામ શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવાનું રહેશે. અમે અમારો મેનિફેસ્ટો પહેલેથી જ બહાર પાડી દીધો છે. અમે જ્યારે પણ અમારું બજેટ બનાવીએ છીએ ત્યારે અમે મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરીએ છીએ. લોકો અને દેશનો વિકાસએ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.’