મથુરા: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના (Janmastmi) રોજ વૃંદાવનના (Vrundavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી (Banke Bihari) મંદિરમાં (Temple) યોજાનારી મંગળા આરતી દરમિયાન ભક્તોની...
સુરતઃ બે વર્ષ બાદ સુરત શહેરના રાજમાર્ગ પર આવેલા ભાગળ ચાર રસ્તા પર આજે ખરા અર્થમાં અસ્સલ સુરતી સ્ટાઈલમાં ઉત્સવની ઉજવણી થતી...
સુરતઃ સુરત શહેરના ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોના ભ્રષ્ટ્રાચારની પોલમપોલ ઉઘાડી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર ગુરુવારે સવારે સરથાણા કેનાલ રોડ પર...
ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોફાની તત્વો દ્વારા તોડવાની આંચકાજનક ઘટના સામે આવી છે. તોફાનીઓએ ગાંધીજીની પ્રતિમાને તોડ્યા...
તમને યાદ હશે કે દૂરદર્શન પર પહેલાં રામાયણ અને મહાભારત સિરિયલ આવતી હતી. આ સિરિયલથી પ્રેરિત થઈ માતા-પિતા પોતાના બાળકોને કૃષ્ણ અને...
નવી દિલ્હી: દિલ્હી(Delhi) પોલીસ(Police) અને જમ્મુ અને કાશ્મીર(Jammu And Kashmir) પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તુર્કમાન ગેટથી એક હવાલા એજન્ટ(Hawala...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ “જલ જીવન મિશન” હેઠળ દરેક ઘરમાં નળથી પાણી(Water) પહોંચાડવાના અભિયાનને “વિશાળ સફળતા” ગણાવી હતી અને...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. અહીં બોરીવલી પશ્ચિમના સાંઈબાબા નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ...
દિલ્હી: CBIની ટીમ દિલ્હીના (Delhi) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના (Manish Sisodiya) ઘરે પહોંચી છે. એવું માનવામાં આવે છે કે સીબીઆઈની (CBI) આ...
મહારાષ્ટ્ર: પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede)સોશિયલ મીડિયા (Social media) દ્વારા જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. વાનખેડેએ આ અંગે...
સ્વાદના શોખીન સુરતીઓ ફિટનેસ પ્રત્યે પણ સજાગ બન્યાં છે. સવારે તમે શહેરના બાગ-બગીચા, રોડ સાઈડ પર, બ્રિજ કિનારે, જીમમાં નજર દોડાઓ તો...
કોરોનાના કાળા પડછાયાને કારણે સતત બે વર્ષ સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. બે વર્ષ બાદ પૂર્વવત ધામધૂમથી...
ભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે સવારે 5 વાગે દુકાન ખોલાતીભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે પહેલાં આ બેકરી સવારે 5 વાગે ખોલવામાં આવતી. શાક વિક્રેતા...
વાંસદા: વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નં. 56 પર પડેલા ખાડાઓ અને બિસ્માર રસ્તાઓ રિપેરીંગ ન થતાં વાંસદા તાલુકા...
સુરત: મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા ખાડીપૂર (Khadipur)અને જહાંગીરપુરા (Jahangirpura) ખાતે આવેલા સરોલી બ્રિજમાં (Saroli Bridge)ભંગાણ પડતાં...
નવી દિલ્હી : વિશ્વના પ્રખ્યાત ભવિષ્ય વક્તાઓમાં (Fortune Tellers) બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનો (Baba Venga)સમાવેશ થાય છે. આમાં બાબા વેંગાનું નામ સૌથી...
સુરત(Surat): સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક વકીલ (Advocate) મેહુલ બોઘરા પર હપ્તાખોર પોલીસ (Police) દ્વારા હુમલાની (Attack) ચોંકાવનારી...
સુરત: સુરતમાં તાપી નદીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા તેમજ તાપી શુધ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નદીમાં કોઈ પણ મુર્તિના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે....
સુરત : શહેર હવે કોરોનાકાળના ઓછાયામાંથી બહાર આવી ગયું છે. તેથી હવે તમામ તહેવારોની ફરી એકવાર જોશભેર ઉજવણીઓ થવા માંડી છે. બે...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત ત્રિદિવસીય યાર્ન...
પલસાણા: સુરત જિલ્લા એલસીબી (LCB) અને એસઓજી (SOG)ની ટીમે નર્મદાના ડેડિયાપાડામાં (Dediapada) હીરાના (Diamonds) કારખાનામાંથી 67 લાખના હીરા ચોરી કરનાર ગેંગના બે...
ભરૂચ: (Bharuch) છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) પગલે ભરૂચ નજીક નર્મદા નદી (Narmada River) બે કાંઠે વહી રહી...
સુરત: (Surat) કવાસ ગામમાં રહેતી પરિણીતા રાત્રે ઘર પાસે તેના એક વર્ષના દિકરીનું ડાયપર ફેંકવા ગઈ ત્યારે અખીલેશસિંગ નામના વ્યક્તિએ તેને પકડી...
ન્યૂ દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (Reliance Industries) 45મી એજીએમ બેઠક 29 ઓગસ્ટ, 2022ના રોજ યોજાશે. હવેથી આ બેઠકના એજન્ડાને લઈને અટકળો લગાવવામાં...
ઉમરગામ : ઉમરગામમાં (Umargam) મકાનના ઓટલા પર કોઈક નવજાત બાળકને (New Born Baby) ત્યજી ગયું, બાળકને હોસ્પિટલમાં (Hospital) ખસેડાયું છે.ઉમરગામના સોળસુંબા પૂર્વ...
રાજસ્થાનના (Rajasthan) કરૌલીમાં એસબીઆઈ (SBI) બેંકની શાખાના લોકરમાંથી (Locker) 11 કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા છે. આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે 25...
ગાઝિયાબાદ: (Ghaziabad) 10મા ધોરણમાં(10th Standard) ભણતી ઈશાની અગ્રવાલને (Ishani Aggarwal) એવા બાળકોને શિક્ષણ આપવાનો ઝનૂન છે, જે પૈસાના અભાવે અભ્યાસ કરી શકતા...
બેઇજિંગ : ચીનના (China) ઉત્તર પશ્ચિમ કિંઘાઈ પ્રાંતના એક કાઉન્ટીમાં અચાનક પૂરને (Floods In County) કારણે ઓછામાં ઓછા 16 લોકોનાં મોત (death)...
મુંબઈઃ જન્માષ્ટમીના (Janmashtami) અવસર પર મહારાષ્ટ્ર સરકારે (Government of Maharashtra) દહીં હાંડી તહેવારને લઈને મોટી જાહેરાત (Big Announcement) કરી છે. જો દહીં-હાંડી...
નવી દિલ્હી: (New Delhi) ભાજપના (BJP) વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેન રેપ કેસમાં એફઆઈઆરમાંથી (FIR) રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા...
મૌલવી કેસ: ઉપદેશ રાણાએ માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી
દાખલા માટે સમય વધારાયો, વડોદરાના જન સેવા કેન્દ્રો સાંજે 6 સુધી ખુલ્લા રહેશે
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ સંગઠનો પણ હવે મેદાનમાં ઉતરી રહ્યા છે
બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
પાંચ લાખ પરત ન આપનાર પેઢી વિરુદ્ધ વડોદરા કોર્ટે એક વર્ષની સજા અને ૮ ટકા વ્યાજ સાથે રકમ આપવાનો હુકમ કર્યો
આણંદમાં બીએમડબલ્યુ ટક્કરે મહિલાનું મોત
વડોદરા : વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવારને ઝેર પીવડાવ્યું હોવાનું ચેતન સોનીનું રટણ
આણંદમાં બ્રાન્ડેડ કંપનીના ભળતા નામના મસાલા પકડાયાં
વડોદરા વકીલ મંડળના સભ્યોએ ઇન્કમટેક્ષ વિભાગે મોકલેલી નોટીસ બાબતે આખરે પ્રમુખ પાસેથી ખુલાસો માંગ્યો
નપા તળપદમાં ભીક્ષુકના ઘરમાંથી 3.66 લાખનો મુદ્દામાલ ચોરાયો
ખાનપુરમાં બોલેરો ટક્કરે બાઇક સવાર દંપતીનું મોતઃ પૌત્ર ઘાયલ
એક દુજેકે લીયે, પીપલોદમાં પ્રેમી પંખીડાએ કૂવામાં ઝંપલાવી મોત વહાલું કર્યું
ડેપ્યુટી કમિશ્નર અને સ્થાયી સભ્ય વચ્ચેની રક્ઝકના કારણે સ્થાયી બેઠક મુલતવી
શહેરાના ગોકળપુરા ગામે પૂર્વ સરપંચની હત્યા, ઉશ્કેરાયેલા લોકોનો પથ્થરમારો, પોલીસે ટીયર ગેસ છોડયો
દિલ્હી દારૂ કૌભાંડ: EDએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
બે ધારાસભ્ય બદલાયા પણ વડોદરાથી વાઘોડિયાના ફોર ટ્રેકનું કામ અધૂરું
રાઈડમાં બેસતા પહેલાં આ વીડિયો જોઈ લો, બારડોલીના મેળામાં ઓપરેટરની ભૂલના લીધે દુર્ઘટના સર્જાઈ
Abzo-VS01 ઈલેક્ટ્રિક બાઈકનું નવું સરનામુંઃ વડોદરામાં એબઝો મોટર્સનો આરંભ
કોટા: રમતાં રમતા 3 વર્ષની બાળકી કારમાં લોક થઈ ગઈ, બે કલાક તડપી, આખરે દમ તોડી દીધો
હરણી બોટ કાંડના ત્રણ આરોપીના જામીન નામંજૂર
સ્વાતિ માલીવાલ લંગડાતા પગે કમજોર હાલતમાં પોતાનું નિવેદન નોંધાવા તીસ હજારી કોર્ટ પહોંચી- Video
કયારે શરૂ થશે ગુજરાતમાં ચોમાસું? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
વડોદરા :બહેન સાથે પ્રેમ સબંધની અદાવતે બૈડપના મુવાડા ગામના યુવકના હાથ પગ બાંધી નર્મદા કેનાલમાં ફેકી દીધો
ગુજરાત વિદ્યુત બોર્ડ ની તો પનોતી બેઠી …
સ્વાતિ માલીવાલ સાથેની મારપીટ બાદનો દિલ્હીના સીએમ હાઉસનો વીડિયો આવ્યો સામે
દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું મહત્તમ તાપમાન, આ રાજ્યોમાં આગલા પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું
વડોદરા એ ખડોદરા બન્યું…
વડોદરા મકરપુરા તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો કે ખબકાવ્યો ?
હવે કેદારનાથ, બદ્રીનાથ મંદિરની નજીક મોબાઈલ પર પ્રતિબંધ, રીલ્સ પણ નહીં બનાવી શકાય
કાર્તિક આર્યન પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો, મુંબઈમાં હોર્ડિંગ પડવાની ઘટનામાં પરિવારજનોને ગુમાવ્યા
મથુરા: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના (Janmastmi) રોજ વૃંદાવનના (Vrundavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી (Banke Bihari) મંદિરમાં (Temple) યોજાનારી મંગળા આરતી દરમિયાન ભક્તોની ભીડ થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભીડને કારણે શ્વાસ રૂંધાતાં બે ભક્તોના મોત થયા હતા, જ્યારે છ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિર પરિસરમાં હાજર હતા.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર, મંગળા આરતી બપોરે 1.55 વાગ્યે બાંકે બિહારી મંદિરમાં કરવામાં આવે છે. મંગળા આરતીનું આયોજન વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં લગભગ 800 ભક્ત એકસાથે પ્રવેશ કરી શકે. અનુમાન અનુસાર અહીં હજારો ભક્તો આવી પહોંચ્યા હતા. ભારે ભીડને કારણે ગૂંગળામણ શરૂ થઈ ગઈ હતી. મંગળા આરતીના દર્શન માટે શુક્રવારે રાત્રે હજારો ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોની ક્ષમતા કરતા અનેક ગણા વધુ લોકો હોવાથી ભીડનું દબાણ વધી ગયું હતું.
ગેટ નંબર એક પર ચાર અકસ્માત થયા
બાંકે બિહારી મંદિરમાં 2 એક્ઝિટ ગેટ છે. 1 નંબર અને 4 નંબર. સૌથી પહેલા 4 નંબરના ગેટ પર એક ભક્ત ગૂંગળામણને કારણે બેહોશ થઈ ગયો હતો. પોલીસ કર્મી દ્વારા બેહોશ થયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન મંદિરના 1 અને 4 નંબરના ગેટ પર ભીડના દબાણને કારણે બે ભક્તોના મોત થયા હતા. અકસ્માતમાં નોઈડા સેક્ટર 99માં રહેતા નિર્મલા દેવી પત્ની દેવ પ્રકાશ અને રુકમણી બિહાર કોલોનીના રહેવાસી અને જબલપુરના વતની રામ પ્રસાદ વિશ્વકર્મા (65)નું મૃત્યુ થયું હતું. પરિજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. શનિવારે સવારે મૃતદેહ લઈને સ્વજનો ઘરે ગયા હતા.
અકસ્માત સમયે ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.
મંદિરમાં અકસ્માત થયો તે સમયે ડીએમ, એસએસપી, મ્યુનિસિપલ કમિશનર સહિત ભારે પોલીસ દળ હાજર હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેહોશ થયેલા ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ અગાઉ પણ થયો હતો અકસ્માત
બાંકે બિહારી મંદિરમાં ભીડના દબાણને કારણે અગાઉ પણ અકસ્માતો થયા હતો. હોળી દરમિયાન એક મહિલા ભક્તનું મોત થયું હતું. આ પહેલા ફેબ્રુઆરી 2022માં ગાઝિયાબાદના રહેવાસી એક ભક્તનું મોત પણ ભીડના કારણે થયું હતું. આ અકસ્માતો પછી પણ વહીવટી તંત્રએ બોધપાઠ લીધો નથી. જન્માષ્ટમી પર ભીડ નિયંત્રણ વ્યવસ્થા નિષ્ફળ રહી હતી.