એક યાત્રિકોના ગ્રુપને લઈને એક જૂની સઢવાળી નાવ બેટદ્વારકા જઈ રહી હતી.જતી વખતે પવન એટલો સુસવાટા મારતો વહી રહ્યો હતો કે જાણે...
કોરોનાકાળમાં માસ્ક પહેર્યા વગર પતિ સાથે બાઇક ઉપર જઇ રહેલી પત્નીને પોલીસે રોકયાં. દંડ ન ભરવા બાબત પતિ-પત્નીએ પોલીસ સાથે દલીલો, કહો...
મારા તાજેતરના પુસ્તકના સંદર્ભમાં મારો ઇન્ટરવ્યૂ લેતા, એક સવાલ મને પૂછવામાં આવ્યો હતો કે, હિન્દુત્વ કેમ નેહરુને નફરત કરે છે? આ એક...
હવામાન પરિવર્તનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને પ્રદૂષણને કારણે વધતા વૈશ્વિક તાપમાનની ચિંતાઓ વ્યાપક છે તે સમયે હવામાનને લગતી કેટલીક...
GANDHINAGAR : ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્યમાં આજે ખેત ઉત્પાદન મોંઘું થતું જાય...
GANDHINAGAR : વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ (FUEL) અને હજારો માનવ કલાકોની બચત...
DELHI : ખેડૂત સંગઠનો (FARMER UNION) અને સરકાર (GOVERMENT) વચ્ચે આજે 11 મો રાઉન્ડની વાતચીત થશે. 20 જાન્યુઆરીએ યોજાયેલી વાતચીતમાં કોઈ પરિણામ...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ગુરૂવારે નવા 471 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં અમદાવાદ...
NEW DELHI : હાઈ કોર્ટે (HIGH COURT) ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન (MUNCIPLE CORPORATION) ના કર્મચારીઓને પગાર (SALARY) અને પેન્શન (PANSION) ચૂકવવા નહીં બદલ...
MUMBAI : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ડાઉનટ્રેન્ડ (DOWN TREND) સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) 49,400 અને નિફ્ટી ( 14,500 પર કારોબાર...
સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની 21 બેઠકો માટે 7મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી બંને પેનલના આગેવાનોએ...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સુરત-પુરી સહિત વધુ 9 સાપ્તાહિક ટ્રેનોના 182 જેટલા ફેરાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો...
સુરત: હજીરામાં મલ્ટિ નેશનલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ નિપોનએ સવિર્સ ચાર્જ ભર્યા વગર જ જમીન માંગણી કરેલી પ્રકિયા ઉપર તાજેતરમાં જિલ્લા કલેકટરે...
સુરત: શહેરમાં શનિવારથી તા. 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી અને હવે અઠવાડિયામાં માત્ર ત્રણ...
વાપી, નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવાર રાત્રિથી ગુરુવારે સવાર સુધીમાં લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ઠંડા પવનોને લઈ વાતાવરણ ઠંડુંગાર બની ગયું હતું....
વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. આ બ્રિજના...
ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ સિરાજે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે સિડની ટેસ્ટ દરમિયાન જ્યારે પ્રેક્ષકો દ્વારા રંગભેદી ટીપ્પણીઓ કરવામાં આવી રહી...
ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ જીતીને માત્ર ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જ નહોતી જીતી પણ તેની સાથે જ વર્લ્ડ...
કોરોનાવાયરસના લૉકડાઉનની તકલીફો વચ્ચે યુકે પર ક્રિસ્ટોફર નામનું એક વાવાઝોડું ત્રાટક્યું છે જેને કારણે ભારે વરસાદ પડતા વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ...
સુરત: (Surat) ઉત્રાણ હળપતિવાસ પાસે તાપી નદીમાં (River) બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને...
ભરૂચ: (Bharuch) ઝઘડિયાના જાંબોલી ગામે છેલ્લા કેટલા દિવસથી દીપડાનો આતંક યથાવત હતો. ગ્રામજનોએ ઝઘડિયા વન વિભાગને દિપડાને (Panther) ઝડપી લેવા રજૂઆત કરી...
ગાંધીનગર (Gandhinagar): કોરોના આવ્યા પછી એવો સમય આવ્યો કે જેમાં અચાનક બધી જ વસ્તુ ઓનલાઇન થઇ ગઇ. ફૂડ ડિલીવરી ઓનલાઇન, કરિયાણુ ઓનલાઇન,...
દરેકને વૃદ્ધ થવાનું પસંદ નથી. કોઈને વહેલું મરવાનું પસંદ નથી. લોકો હંમેશાં યુવાન રહેવા માંગે છે અને લાંબું જીવન પણ ઈચ્છે છે....
NEW DELHI : કોંગ્રેસમાં પ્રમુખ પદ રાહુલ ગાંધી (RAHUL GANDHI) ના રાજીનામા બાદથી ખાલી છે. તેમની માતા સોનિયા ગાંધી (SONIA GANDHI) હાલમાં...
ઇરાક (iraq) ની રાજધાની બગદાદ (bagdad) માં ભીષણ આત્મઘાતી હુમલાઓ થયા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું...
વ્હાઇટ હાઉસ (WHITE HOUSE) છોડ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ક્યાં રહેશે તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. ટ્રમ્પ...
દેશમાં કોરોના (CORONA) ની લડાઇ જીતવા માટે 16 મી જાન્યુઆરીથી રસીકરણ (VACCINETION) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આજે...
નવી દિલ્હી (New Delhi): કોરોના સમય પછી હવે ભારતીય રેલ્વેમાં જો તમે ટ્રેનથી (Indian Railways) મુસાફરી કરો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળી...
બિહારમાં ચૂંટણી જીતવા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને RJDના વડા તેજસ્વી યાદવને (Tejaswi Yadav) પાર્ટી મેનિફેસટોમાં 18 લાખ રોજગારીની તકો ઊભી કરવા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
એક યાત્રિકોના ગ્રુપને લઈને એક જૂની સઢવાળી નાવ બેટદ્વારકા જઈ રહી હતી.જતી વખતે પવન એટલો સુસવાટા મારતો વહી રહ્યો હતો કે જાણે નાવને સરસ વેગ મળ્યો અને સઢમાં પવન એવો ભરચક્ક ભરાયો હતો, જાણે એમ લાગતું હતું કે સઢ ફાટી જશે.હોડીમાંથી ઉતરતાં એક બધી વાતના જાણકાર હોવાનું માનતા યાત્રીએ નાવિકને કહ્યું, ‘પવન બહુ તોફાની છે. આવતી વખતે તો પવન આપણી આવવાની દિશામાં હતો એટલે અનુકૂળ રહ્યો, પરંતુ પાછા વળતી વખતે સામા પવને જવું અઘરું પડશે,ત્યારે શું કરશું?’

નાવના એક વૃદ્ધ અનુભવી નાવિકે એટલો જ જવાબ આપ્યો, ‘સાહેબ, તમે જાવ ઝટ કરો, જલ્દી દર્શન કરી આવો એટલે અંધારું થતાં પહેલાં દ્વારકા પહોંચી જઈએ.’ પેલા યાત્રીએ પૂછ્યું, ‘પણ આટલો તોફાની પવન હશે તો પાછા વળવામાં તકલીફ થશે તો?’ બીજા યાત્રીઓ પણ ચિંતામાં પડી ગયા.વૃદ્ધ નાવિકે કહ્યું, ‘એ બધી ચિંતા તમે ન કરો, જાવ જઈને દર્શન કરો.પવનની ચિંતા અને પાછા વળવાની ચિંતા મારી પર છોડી દો.’
દર્શન કરીને બધા આવ્યા. પવન તો જોરથી ફૂંકાતો હતો, એટલે બધાના મુખ પર થોડી ચિંતા ડોકાઈ રહી હતી કે આટલા પવનમાં સામા પવને નાવ કઈ રીતે ચાલશે.બધા ધડકતા હૈયે નાવમાં બેઠા અને ખલાસીઓએ લંગર ઉઠાવ્યા અને નાવ સડસડાટ પવન સાથે વાતો કરતી ઉપડી.બધા યાત્રીઓની ચિંતા દૂર થઇ. તેમણે રાહતનો શ્વાસ લીધો પરંતુ પેલા યાત્રી જેમણે સામા પવને નાવ ચલાવવી અઘરી પડશેની વાત મૂકી હતી તેઓ તો મૂંઝાઈ ગયા કે કોઈ તકલીફ વિના નાવ આટલી સડસડાટ કઈ રીતે ચાલી શકે.તે હોશિયાર યાત્રીના મુખ પર મૂંઝવણ હતી.જે પેલા વૃદ્ધ નાવિક કળી ગયા,વૃદ્ધ નાવિક તે યાત્રીની પાસે ગયા અને બોલ્યા, ‘મુંઝાવ નહિ, જરા ઉપર સઢ તરફ નજર કરો, તમને તમારી મુંઝવણનો જવાબ મળી જશે.’
યાત્રિકે તરત ઉપર સઢ તરફ જોયું અને નોંધ્યું કે સઢની દિશા બદલાયેલી હતી.બેટદ્વારકા જતી વખતે પવન જે દિશામાં ફૂંકાઈ રહ્યો હતો અત્યારે પણ એ જ દિશામાં ફૂંકાઈ રહ્યો હતો પરંતુ અનુભવી ખલાસીએ સઢની દિશા એવી રીતે ફેરવી હતી કે તે પવન પાછા વળવા માટે સામી દિશામાં હોડીને વેગ આપી રહ્યો હતો.આ બધી કરામત સઢ અને સઢની દિશાની હતી.વૃદ્ધ નાવિકે કહ્યું, ‘વાયરાને જેમ વાવું હોય તેમ વાય. આપણે સઢને શી રીતે ગોઠવીએ છીએ એના પર જ બધો આધાર છે.’
આ વાત જેટલી નાવ અને પવનને લાગુ પડે છે એટલી જ આપણા જીવનની નૌકાને લાગુ પડે છે.સંસારસાગરમાં જયારે તોફાની પવન ફૂંકાય, મુશ્કેલીઓના વાયરા વાય ત્યારે આપણને જીવનના સઢની દિશા બદલતા અને સંભાળતા આવડે, સંજોગોને અનુકૂળ થતાં આવડે તો જીવન નૌકા પાર પડી શકે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.