બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ...
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી...
છોકરીઓની છેડતીના કેસમાં સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે (BOMBAY HIGH COURT) ‘નો સ્કિન ટચ, નો સેક્સ્યુઅલ એસોલ્ટ’ ( NO SKIN TOUCH NO PHYSICAL...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) લડવા માટે ઇચ્છુક દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા ભાજપના (BJP) નિરિક્ષકોએ બે દિવસ દરમિયાન તમામ વોર્ડના ચૂંટણી...
હૈદરાબાદ: વિશ્વસનીય માહિતીના આધારે, રચકોંડા અને મીકર કમિશનર ટાસ્ક ફોર્સ (TASK FORCE) નોર્થ ઝોનની ટીમના પોલીસ અધિકારીઓએ મંગળવારે મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલર...
DELHI : ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) દરમિયાન દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ખેડૂત આંદોલન અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન,...
ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State...
કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે બજેટમાં ઇ-કોમર્સ આયાત અને નિકાસ માટે મંજૂરીને સરળ બનાવવા જેવા પગલાની જાહેરાત કરી શકે છે. આ માહિતી આપતાં...
વર્ષ 2021 માં ભારતના જીડીપી (GDP)માં 11.5 ટકાનો જબરદસ્ત વિકાસ થઈ શકે છે. ભારત (INDIA) વિશ્વનો એકમાત્ર મોટો દેશ (WORLDS BIGGEST COUNTRY)...
દાહોદ: દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા,...
RAJSTHAN : રાજસ્થાનના ટોંક (TONK) જિલ્લામાં એક દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોનું મોત નીપજ્યું હતું. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં...
આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં....
ભારતીય કિસાન સંઘ (BHARTIY KISAN SANGH) ના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ (DEEP SIDHU) પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો...
લુણાવાડા, તા.૨૫ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં...
વડોદરા: નાગરવાડામાં હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં...
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ...
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની...
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ...
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું...
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ...
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું...
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે...
અમેરિકાના (AMERICA) વોશિંગ્ટન ડીસીમાં ખાલિસ્તાનના સમર્થકોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવાના નામે ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા. ખાલિસ્તાન (KHALISTAN) ના સમર્થકોએ...
રાજયના શિક્ષણ ક્ષેત્રે પણ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે. શાળા કક્ષાએ ધોરણ દસ તથા ધોરણ બાર અને કોલેજમાં છેલ્લા વર્ષ કે...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ મહિનામાં બીજી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વખતે તેમને વુડલેન્ડ્સ હોસ્પિટલને બદલે કોલકાતાની એપોલો હોસ્પિટલ (APOLLO HOSPITAL)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંગુલીએ ફરીથી છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી. શુક્રવાર, 22 જાન્યુઆરીએ, સૌરવના મોટા ભાઈ સ્નેહાશીશ ગાંગુલીનું પણ એન્જીયોપ્લાસ્ટી થયું હતું.

આ મહિનાની શરૂઆતમાં જ જીમમાં કસરત કરતી વખતે ‘હળવો’ હાર્ટ એટેક (HEART ATTACK) આવ્યા બાદ તેમને 2 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાદમાં તેને સફળ એન્જીયોપ્લાસ્ટી (ANGIOPLASTY) કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખર, કેન્દ્રીય રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સહીત અનેક હસ્તીઓએ ‘દાદા’ ને મળીને સારી રીતે હાલચાલ પૂછ્યા હતા.

એક વાર ફરી “દાદા” ડોકટરોની દેખરેખ હેઠળ હતા
7 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ મીડિયા દ્વારા તેમનો ઇન્ટરવ્યુ (INTERVIEW) લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે સારી સુવિધા માટે ડોકટરો અને સ્ટાફનો આભાર પણ માન્યો હતો. 48 વર્ષીય ગાંગુલી લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આરામ કરી રહયા હતા. જો કે ઘરે ગયા પછી પણ તે મેડિકલ ટીમના સંપર્કમાં હતા. તેમના નિદાનમાં હૃદય તરફ દોરી જતી તેની ત્રણ મોટી ધમની અવરોધિત હોવાનું જણાયું હતું, જેમાં એક સ્ટેન્ટ શામેલ કરાયો હતો. એકથી બે અઠવાડિયામાં દાદાને બીજી એન્જીયોપ્લાસ્ટી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

BCCIના 39 મા પ્રમુખ ગાંગુલી
સૌરવને સી કે ખન્નાની જગ્યાએ લીધા છે, જે 2017 થી બોર્ડના વચગાળાના વડા હતા. ગાંગુલીનો કાર્યકાળ શરૂઆતમાં નવ મહિનાનો હતો, પરંતુ તેઓ અને બોર્ડ સેક્રેટરી જય શાહ તેમના હોદ્દા પર યથાવત છે. આ મામલાની સુનાવણી આવતા મહિને સુપ્રીમ કોર્ટમાં થવાની છે. આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ માટે બજાર ગરમ છે ત્યારે ગાંગુલી બીમાર પડ્યા હતા. રાજ્યના રાજકીય વિશ્વ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. જોકે ભૂતપૂર્વ બેટ્સમેન (PAST BATSMAN) રાજકારણમાં પ્રવેશવાના ઇરાદાને ક્યારેય દર્શાવતો ન હતો.