ગુજરાત (Gujarat) રાજ્યમાં કોરોના વાયરસ(corona virus)નાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. સાથે જ મેડિકલ ઇમરજન્સી પણ સતત વર્તાય રહી છે ત્યારે...
સુરતઃ (Surat) શહેરમાં દિન-પ્રતિદિન બદતર બની રહેલી પરિસ્થિતિઓ બાબતે સરકાર માત્ર મંથન કરીને વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી રહી છે. ત્યારે સુરત...
સુરતઃ (Surat) સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત નિર્દેશાલયના 56 NCC કેડેટ્સના યુવા યોદ્ધા...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે તેમણે કોવિડ -19 માટે પરીક્ષણ કર્યું છે. જેમાં તેઓ કોવીડ પોઝિટિવ આવ્યા છે....
દિલ્હીના મુખ્ય પ્રધાન (DELHI CM) અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL)ની પત્ની (WIFE) સુનીતા કેજરીવાલ કોરોના પોઝિટિવ થઇ છે. પત્ની કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) થયા પછી...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન વારંવાર ભારત-પાકિસ્તાન વચ્ચેના ઝઘડામાં લવાદ બનવાની ઓફર કરી હતી, પણ ભારતે તેમને ભાવ આપ્યો...
બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સિનનો ઓર્ડર આપ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્વભેર જાહેર કર્યું હતું કે બ્રાઝિલ જેવો મોટો દેશ પણ મેડ...
મનુષ્યનો જન્મ થાય ત્યારથી લઈને મરણ સુધી તેને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. કુદરત આપણને આખી જિંદગી મફતમાં ઓક્સિજન પૂરો પાડે છે,...
મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી તે કેસમાં નિતનવા ફણગા ફૂટી રહ્યા છે. છેલ્લામાં છેલ્લા સમાચારો મુજબ મુંબઈ...
નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં અઢી મિલિયનથી વધુ કોરોના ચેપ (CORONA INFECTION)ના કેસ નોંધાયા છે, જ્યારે 1,761 લોકોનાં મોત (DEATH)...
અમદાવાદ: અમદાવાદ (AHMADABAD) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના(CORONA)ના પ્રકોપને કારણે ચારે તરફ અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ(HOSPITAL)ની બહાર...
ગાંધીનગર: રાજ્ય(GUJARAT STATE)માં કોરોના(CORONA)ના નવા કેસ(NEW CASE)ની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે અહીં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ( અને ગત સિઝનની રનર્સ અપ દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે...
ગુજરાત(Gujarat)માં હાલ હોસ્પિટલ(hospital)માંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ (sample) લેવામાં આવે છે તેના ચાર્જમાં રૂ.200 નો અને લેબોરેટરીમાં ટેસ્ટીંગ (lab testing)...
દેશમાં કોરોના ચેપના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) દસમી બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ...
નવી દિલ્હી,તા. 19: રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન લાગી જતાં...
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, પહેલી અને બીજી એમ બંને કોવિડ-19 લહેરમાં 70 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે જે...
સોમવારે દેશમાં કોવિડ કટોકટી અંગેની રાજનીતિ તીવ્ર થઈ હતી કારણ કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કોંગ્રેસના નેતા મનમોહન સિંહને રોગચાળાના સંચાલન...
અમેરિકી અવકાશ સંસ્થા નાસાના પ્રયોગાત્મક હેલિકોપ્ટર ઇન્જેન્યુઇટીએ આજે મંગળના ગ્રહની લાલ ધૂળવાળી સપાટી પરથી પાતળી હવામાં ઉડાન ભરી હતી અને પૃથ્વી સિવાયના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રસીને કોવિડ-૧૯ સામેની લડતનું સૌથી મોટું શસ્ત્ર ગણાવ્યું હતું અને ડોકટરોને વિનંતી કરી હતી કે તેઓ વધુ ને...
ભારતીય મૂળના અબજપતિ ભાઇઓ મોહસિન અને ઝુબેર ઇસાએ એક લોકપ્રિય બ્રિટિશ ફાસ્ટ ફૂડ ચેઇન લિઓંની ખરીદી કરી લીધી છે, આ ખરીદી તેમણે...
એવું ઘણી વખત કહેવામાં આવે છે કે શેરબજારનો ઓક્સિજન બજારની સેન્ટિમેન્ટ્સમાંથી આવે છે. જો કે કોઇ કંપનીના નામમાં ઑક્સિજન હોય તેટલા માત્રથી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 12મી મેચમાં ફાફ ડુ પ્લેસિની શરૂઆતની 17 બોલમાં 33 રનની ઇનિંગ તેમજ અંતિમ...
સુરત: (Surat) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાંજે રાજ્યની બધી જ ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) સાથે વિડિયો કોન્ફરન્સના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજ્યા બાદ સરકારે આજે જાહેરાત કરી છે કે 1 મેથી શરૂ થતા આગામી તબક્કામાં 18...
નવસારી: (Navsari) ગણદેવી નગર પાલિકામાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 50 કરોડથી વધુ વિકાસના કામો થયાના બણગાં ફૂંકાતા રહ્યા છે. પરંતુ સામાન્ય લોકો...
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતી મહિલાને તેના પતિએ જ મારી રેલવે ટ્રેક ઉપર ફેંકી દઈ હત્યા કરી હતી. જોકે પતિએ મિસિંગની...
સુરત: (Surat) સુરત શહેરને સમાંતર સુરત જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં માત્ર ઓલપાડ તાલુકાના ગામોમાં...
દિલ્હી : કોરોના કર્ફ્યુના સમયમાં માસ્ક વિના (WITH OUT MASK) ચાલવું અને પોલીસ કર્મચારીઓ સાથેના અભદ્ર વ્યવહારો તે મહિલા અને તેના પતિને...
આણંદના યુવક-યુવતીનું અઝરબૈજાનમાં અપહરણ બાદ છોડાવી લેવાયાં
કાશ્મીરથી વડોદરા સુધીનો અતૂટ વિશ્વાસ, 4 વર્ષના માસૂમની સારવાર માટે પરિવાર આવ્યો સયાજી હોસ્પિટલમાં
વડોદરા કોર્પોરેશનમાં નિમણૂંક કૌભાંડ, હાઈકોર્ટે વહીવટી તંત્રને ખખડાવ્યું, મનમાની નહીં ચાલે કહી કાર્યપાલ ઇજનેર ની પસંદગી રદ કરી
ગરમીનો પારો 31.4 ડીગ્રી પર પહોંચ્યો,અઠવાડિયા બાદ ગરમી વધવાની શકયતા
પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે
વડોદરા પાલિકાનો ‘કાંટાળો’ વિકાસ: ડિવાઈડર પર બોગનવેલ રોપી વાહનચાલકોને લોહીલુહાણ કરવાનું આયોજન?
અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્ન: સચિન પીએમ મોદીને મળ્યો, લગ્નનું આમંત્રણ આપ્યું
સુરત ના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ, પ્લાયવુડ ગોડાઉન સળગ્યું
નોવિનો રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આખરે નવસારી ભાજપમાં ભડકો! જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ બાદ નવનિયુક્ત જીલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોના રાજીનામા!
મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક માત્ર કાગળ પર જ! શહેરમાં પ્રશ્ન,પરિણામ ક્યાં છે?
પેંગ્વિનનો દાવો કે નરવણેનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું, રાહુલ ગાંધીએ પૂછ્યું- કંપની ખોટું બોલે છે કે નરવણે?
“બાબરી મસ્જિદ કયામત સુધી ફરીથી નહીં બને,” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન
પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડતા મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું, બે વૃધ્ધોને અધમૂવા કરી નાખ્યા
માંજલપુરમાંથી શક્તિવર્ધક દવાઓનો જથ્થો ઝડપાયો, રશિયા–ઓસ્ટ્રિયાથી મંગાવાયા સ્ટેરોઇડ
લગ્ન પ્રસંગોમાં મંજૂરી વિના DJ વગાડનાર સામે પોલીસની કડક કાર્યવાહી, ચાર સંચાલકો સામે ગુનો દાખલ
સુરતમાં કરોડોની યોજના પર સવાલ,તાપી નદીમાં ઇન્ટેક વેલ નમતાં રાજકારણ ગરમાયું
IND vs PAK: દિલ્હીથી કોલંબો મુસાફરી મોંઘી થઈ, ફ્લાઇટ ભાડું ₹6.66 લાખ સુધી પહોંચ્યું
લાખો ચાહકો માટે મોટી રાહત: ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે, BCCI એ આપી પ્રતિક્રિયા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સનો કડક પ્રહાર,AIU–કસ્ટમ્સે નશીલા પદાર્થોની દાણચોરી પકડી,એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાંથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
કાલોલ મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ
સુરત ના લાલગેટમાં શોકજનક બનાવ,એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી વિસ્તારમાં સન્નાટો
પાવાગઢ તળેટીથી માંચી સુધીના ₹12.29 કરોડના રોડ રિસર્ફેસીંગ કામનું ભૂમિપૂજન
કાંકણપુરની કોલેજમાં ડૉ. એસ. એસ. રખિયાણિયાના ગઝલસંગ્રહ ‘મહેકી હવાના ઘર તરફ’નું વિમોચન
સુરતમાં એક ક્ષણની ભૂલ અને જીવન પૂરું થયું: વસ્તાદેવડી રોડ પર BCA વિદ્યાર્થીનું કરુણ મોત
સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું સફળ આયોજન
આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગરમાં રોહિશા નજીક ટોલ ટેક્ષ કપાયો
સોશિયલ મીડિયામાં શરાબી શોખ, ખાખીને ખુલ્લો પડકાર!
ગુજરાત (Gujarat) રાજ્યમાં કોરોના વાયરસ(corona virus)નાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. સાથે જ મેડિકલ ઇમરજન્સી પણ સતત વર્તાય રહી છે ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે (Gujarat Government) હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. મહત્વની વાત છે કે રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો તો કર્યો છે પણ આ સોગંધનામા પર કોર્ટમાં દલીલો થઈ ત્યારે આ બાબતે હાઈકોર્ટે સરકારને કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. હાઈકોર્ટે ટકોર કરી હતી કે 108 સિવાય આવતા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? હવેથી પ્રાઇવેટ વાહનોમાં આવતા કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત તમામ માહિતી રાખવી જરૂરી છે જેવી કે ઓક્સિજનની જરૂરિયાતો કેટલી છે તેની સપ્લાય કેટલી છે? સાથે જ દર્દીને દાખલ થવા માટે વેઇટિંગ પિરિયડ વગેરે મુદ્દે કોર્ટે ગુજરાતને કેટલાક સવાલો કર્યા છે.

ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું કે કોવીડની હોસ્પિટલમાં પ્રાઇવેટ વાહનોમાં લાવનારા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી, આવું શા માટે? સાથે જ ન્યાયાધીશે સરકારને કહ્યું કે પહેલા ઝોન વાઇઝ એમ્બ્યુલન્સ 108 વ્યવસ્થા કરતી હતી, જો કે હવે સેન્ટ્રલલાઇઝ 108 વ્યવસ્થા કરવાથી દર્દીઓ ને હાલાકી પડે છે. જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે દરરોજ 1 લાખ 55 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં 13 એપ્રિલથી સરકારી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રુ નેટ અને સીબીનેટ જેવા આધુનિક મશીનોની મદદથી ટેસ્ટિંગ થઇ રહ્યાછે. સાથે જ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 26 યુનિવર્સિટીમાં RTPCR મશીન ઉપલબ્ધ છે જ્યાં ઝડપી અમે કામગીરી શરૂ કરી રહ્યા છીએ.