ભરૂચ જિલ્લામાં ખેતી જેમની એકમાત્ર આવક હોય છે તેવા લોકો સાથે ગેરરીતિ કરીને વ્યાજખોરો દ્વારા જમીનો પચાવી પાડીને ખેડૂતોને જમીન વિહોણા કરી...
સુરતઃ પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ (Chinese app) દ્વારા બેંગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણાં ડબલ...
અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર સ્થિત વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ...
રાજ્યમાં કોરોનાના ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ગુરૂવારે નવા કેસની સંખ્યા 544 થઈ છે, વધુ 11 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં...
રાજ્યમાં એક તરફ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં બેસી ગયું છે ત્યારે 2021 વર્ષ માટેની ખરીફ મોસમની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી...
રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ...
કોવિડ -19 (covid-19) ની બીજી તરંગ (Second wave) પછી હવે ત્રીજી તરંગ (third wave)નો ખતરો વધી રહ્યો છે. ડોક્ટર (doctor) કહે છે કે...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની બીજી લહેર દરમ્યાન એપ્રિલ માસમાં બંધ કરવામાં આવેલા મંદિરમાં હવે આવતીકાલથી દર્શન શરૂ થશે. જેમાં રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યની પ૪૦૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ (Schools), ૩ લાખથી વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓની (Students) હાજરી...
નવી દિલ્હી : એશિયન ગેમ્સ (asian games)માં ગોલ્ડ મેડલ (gold medal)જીતનારા તેમજ ભારતીય બોક્સીંગ (Indian boxing)ને એક નવી દિશા આપનારા ડિન્કો સિંહ...
ઉત્તર પ્રદેશ (up)ના મુખ્ય પ્રધાન (cm yogi) દિલ્હીના ગૃહ પ્રધાન (home minister) અમિત શાહ (amit shah)ના ઘરે તેમને મળવા પહોંચ્યા છે. માનવામાં આવે...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં નવસારી તાલુકામાં ચાર ઇંચ અને જલાલપોરમાં અઢી ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. જેથી નવસારીમાં તાપમાન ગગડતા ગરમીથી રાહત...
સુરત: શહેર (Surat) માં અનેક જર્જરિત મિલકતો આવેલી છે. જેને પગલે પાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી (Pri Monsoon Work) દરમ્યાન જર્જરિત...
એક મહિલા કોવિડ -19 પોઝિટિવ (covid positive) સસરા (father in law)ને તેની પીઠ પર લઈ જઈ રહી હોવાના ચિત્રો સોશિયલ મીડિયા (photos...
સુરત: (Surat) ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમગ્ર વેપાર ઉદ્યોગ સાથે હીરા ઉદ્યોગ (Diamond Industries) પણ બંધ રહેતાં રત્નકલાકારોની હાલત કફોડી...
યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન (Joe biden) ગુરુવારે જાહેરાત કરવાની યોજના ધરાવે છે કે યુએસ ફાઇઝર (pfizer biotech )ના 500 મિલિયન ડોઝ ખરીદશે...
સુરત: (Surat) સરકાર દ્વારા હોટલ રેસ્ટોરેન્ટ્સમાં (Hotel Restaurants) 50 ટકા ક્ષમતા સાથે લોકોને બેસાડી જમાડવાની સુવિધા આપ્યા બાદ શુક્રવારથી હોટલોમાં સિટિંગ ફેસિલિટી...
સમગ્ર દેશમાં કોરોના (corona)ના કહેરના કારણે લોકો બેરોજગાર થયા છે, ત્યારે ગુજરાત સરકારે (Gujarat govt) કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યે (free...
ભારતમાં હાલ કોરોનાની ( corona ) બીજી લહેર ( second wave ) થોડી શાંત થઈ છે પરંતુ ભારત સરકાર હવે ત્રીજી લહેરને...
સુરત: (Surat) ગોતાલાવાડી ટેનામેન્ટમાં સ્લમ રિ-ડેવલપમેન્ટ સ્કીમ (Tenement Redevelopment Scheme) અંતર્ગત 1304 પરિવારના ફ્લેટ ખાલી કરાવીને હવે આર્કોલોજી વિભાગની એનઓસી સહિતના મુદ્દે...
બાંગ્લા અભિનેત્રી અને ટીએમસી ( tmc) સાંસદ નુસરત જહાં ( nusharat jha) તેની ગર્ભાવસ્થા અને પતિ નિખિલ જૈન ( nikhil jain) સાથે...
સુરત: નોટબંધીના ચાર વર્ષ વીતી ગયા બાદ પણ નોટબંધી સંબંઘિત કેટલીક માહિતીઓ મંગાવાઇ રહી છે. હાલમાંજ ફરીથી સરકારના એક નિર્ણયને લીધે બેંકોના...
જ્યારે બહારગામ જવાનું થાય ત્યારે હાઇ વે પર જતી ટ્રકની પાછળ કેટલાંક લખાણ જોવા મળે છે. મારા એક મિત્રને અવારનવાર બહારગામ જવાનું...
દૈનિક વર્તમાનપત્રોમાં તાજેતરમાં જ બનેલ બે અતિ ગંભીર પ્રશ્નોએ વાચકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરવાના ઝગડામાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર...
મૌનનો અર્થ છે પરમ શાંતિ. જૂઠા, ખોટા, અર્થહીન અને ખડખડાટ કરતા શબ્દોના શોરબકોરમાં પરમ શાંતિનો અનુભવ મૌન જ કરાવે છે. મૌન દ્વારા...
surat : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ( corona ) કપરા સમયમાં પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( birthday celebration) કરવાનો ટ્રેન્ડ શરૂ...
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે...
ધો.12 ની સીબીએસસી બોર્ડની પરીક્ષા રદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના શિક્ષણ જગતના ઇતિહાસમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. કોરોના મહામારીની બીજી...
ગામને પાદરે એક દેવી પ્રગટ થયાં. રૂપ રૂપનો અંબાર.લાલ સાડી.પગથી માથા સુધી સોનાનાં ઘરેણાં.હાથમાંથી સતત ધનનો વરસાદ થતો હતો.ગામને પાદરેથી થોડે દૂર...
surat : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ ( dream project) એવા મેટ્રો રેલ પ્રોજેક્ટ ( metro rail project) ના પ્રથમ ફેસ અંતર્ગત સરથાણાથી ડ્રીમ...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
ભરૂચ જિલ્લામાં ખેતી જેમની એકમાત્ર આવક હોય છે તેવા લોકો સાથે ગેરરીતિ કરીને વ્યાજખોરો દ્વારા જમીનો પચાવી પાડીને ખેડૂતોને જમીન વિહોણા કરી નાંખતા ખેડૂતો રોષે ભરાઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં વ્યાજખોરો દ્વારા તેમના ગેરકાયદે લાઇસન્સ લીધા વિના નાણાં ધીરનારના ષડયંત્રના ભાગરૂપે આર્થિક મજબૂરીમાં સપડાયેલા ખેડૂતોની નાણાં ધીરનારના ભાગરૂપે દસ્તાવેજો લખાવીને તેમજ આર્થિક રીતે મજબૂર ખેડૂતો પાસેથી લીધેલા કોરા ચેકોનો દુરુપયોગ કરીને તેને આધારે ખેડૂતો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી ખેડૂતોને બ્લેકમેલ કરીને તેમની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતીની જમીનો વ્યાજખોર દ્વારા પડાવી લેવામાં આવે છે.
હાંસોટ તાલુકાના અણીયાદરા ગામના અરજદાર અંબાબેન પટેલ તથા અન્ય અરજદારોના જણાવ્યા મુજબ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સરકાર લેન્ડગ્રેબિંગ એક્ટ લાવી છે પણ તેનો અમલ થતો નથી. આર્થિક રીતે મજબૂર બનેલા ખેડૂતો પાસેથી જમીનના નામે બાનાખત કરાવી લેવામાં આવે છે અથવા દસ્તાવેજ લખાવી લેવામાં આવે છે. વ્યાજખોર ભૂમાફિયાઓ ખેડતોની જમીનો પચાવી પાડી પોતે કરોડો રૂપિયાના આસામી બની ગયા છે.
ભરૂચ કલેક્ટરને આવેદનપત્રમાં આવા ભૂમાફિયાઓમાં નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી અને અરવિંદ લાઠિયા સહિતના અનેક ભૂમાફિયાઓનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે જેઓ અગાઉ પણ બોગસ ચલણી નોટો છાપવાના ગુનામાં જેલમાં જઈ આવેલ છે તેવો આક્ષેપ કરી ભોગ બનેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી તથા સ્થાનિક અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. વિરુદ્ધ અલગ અલગ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજીઓ કરવામાં આવી છે. પરંતુ કલેક્ટર ભરૂચ દ્વારા લેન્ડગ્રેબરો સામે છ-સાત વાર અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને સામે નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠિયા દ્વારા કરવામાં આવતી ખેડૂતો વિરુદ્ધની ગેરકાયદે અરજીઓ કોઇ જાતના આધાર પુરાવા કે તપાસ કર્યા વિના મંજૂર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
એકતરફ સરકાર ભૂમાફિયાઓને અંકુશમાં લેવામાં કડક કાયદાઓ ઘડી રહી છે પણ તેનો અમલ નહીં થતાં ભૂમાફિયાઓની હિંમત વધી હોવાનું અરજદારો જણાવી આ અંગે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. છતાંય કોઈ નિવારણ નહીં આવે તો ખેડૂતો અનશન પર ઊતરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.