નર્મદા જિલ્લાનાં બંધ મકાનોમાંથી ચોરીના બનાવો વધી રહ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ ગુનામાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા પોલીસને સૂચના આપી હતી....
આમોદ તાલુકાના ભીમપુરા ગામના અમન રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા સોમવારે પીવાના પાણી માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભીમપુરા ગામના તલાટીને આવેદનપત્ર...
અમદાવાદ : ઘરે બેઠા બેઠા પૈસા કમાવવાની લાલચ આપીને ઓનલાઇન જોબ (Online job) વર્ક કરાવી લાખોની છેતરપિંડી (Fraud) કરતી સુરતની ગેંગ (Gang...
સુરત: કોરોના (Coroma)ને લીધે અત્યાર સુધી પરેશાન જેમ્સ એન્ડ જ્વેલરી (Jems and jewelry) સેક્ટર માટે સારા સમાચાર છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ...
સુરત : શહેર (Surat)માં સોમવારથી અગાઉથી રજિસ્ટ્રેશન (Registration) વગર જ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનો પ્રારંભ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો....
અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ થયા છે, સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે...
સાઉધેમ્પ્ટન : ભારતીય ટીમ (Indian cricket team) અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની વચ્ચે અહીં રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ (Final)નો ચોથો...
રાજ્યમાં ધીરે ધીમે કોરોનાના વળતાં પાણી થઈ રહ્યા છે, આજે રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે આજે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે એસજી હાઈવે પર જુદા જુદા ત્રણ ફલાય...
ગાંધીનગર: તાજેતરમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વિવિધ મીટિંગો લેવામાં આવતાં ગાંધીનગરમાં મંત્રી મડળના વિસ્તરણની અટકળો શરૂ થઈ જવા પામી હતી....
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન...
સુરત: (Surat) અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવોમાંથી કોરોના વાયરસ મળ્યા બાદ સુરતનું (Surat) તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરત અને વડોદરાના સુએજ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry of health) સોમવારે પુનરાવર્તન કર્યું હતું કે રસીકરણ (vaccination)ને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ (infertility) લાવવા માટે કોઈ...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં સિટી બસ સેવા (city Bus Service) શરૂ કરવામાં આવી છે પણ રિક્ષાચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ આક્ષેપ...
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) એવા સમયે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે જ્યારે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ...
ભારત (India)માં રસીકરણ (Vaccination)નો ત્રીજો તબક્કો (Third stage) શરૂ થયો છે. યોગ દિવસ સાથે સરકારે રસીકરણ મહાઅભિયાનને જોડ્યો છે. સોમવારથી દેશમાં દરેક...
કિંગ્સટન : જમૈકાના સ્પ્રિન્ટીંગ આઇકન ઉસેન બોલ્ટ (Usain bolt) ફરી વાર પિતા (Father) બન્યો છે અને તેની પત્નીએ જોડિયા બાળકો (Twins)ને જન્મ...
દેશમાં અવાર નવાર વેક્સિનને લઈને અલગ અલગ સમાચારો આવે છે. વેક્સિનને લઈને અનેક લોકોની માન્યતાઓ પણ અલગ અલગ છે ત્યારે વેક્સિન બાબતે...
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના રોગચાળા અંગે દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્રને ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ...
અમરનાથ યાત્રા (આ વખતે પણ નહીં થાય. કોરોના વાયરસને કારણે લેફ્ટનન્ટ ગવર્નરની સરકારે યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું...
સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર...
સુરત: સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત ભેસ્તાન આવાસમાં રાત્રી દરમિયાન જર્જરિત મકાનમાં પોપડા પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનામાં...
કહ્યું છે ને કે, સંતોષી નર સદા સુખી જેને સંતોષ જ નથી એ કાયમ દુ:ખી રહે છે. દુ:ખને શોધવા જવું પડતું નથી....
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અવારનવાર વિશ્વની પ્રજા માટે અહેવાલ બહાર પાડે છે. આ સંસ્થાનો છેલ્લો અહેવાલ ભારત અંગે વિચાર માંગે તેવો છે....
ભગવાને બોધ આપ્યો હતો કે માણસે સદા પોતે પણ એવું આચરણ કરવું જોઈએ જેવું તે બીજા પાસેથી ઇચ્છે છે. હવે શ્રી કષ્ણ...
કેટલાંક માનવીઓ શોધ માટે આખું જીવન વ્યતીત કરે છે, તો કેટલાંક માનવીઓ સમયના ખંડને પસાર કરવા જીવે છે. જિંદગી એ શોધની સનાતન...
જીવનમાં બીજું કશું કરીએ કે ન કરીએ પણ બે વસ્તુ અવશ્ય કરવી જરૂરી છે એક છે સેવા અને બીજો છે, સત્સંગ. આ...
શાંતિથી મોટું કોઈ સુખ નથી. ધનમાં આળોટતા ધનવાનો કે સત્તાના મદમાં મસ્ત માણસોને જો મનની શાંતિ ન હોય તો તેઓનું સુખ એ...
સુરત (Surat)માં માતા-પિતા (Parents) માટે લાલ બત્તી સમાન કહી શકાય એક એવી ઘટના (Red light incident) સામે આવી છે. જેમાં મોબાઈલ ફોનમાં...
હિન્દુસ્તાનના શિરમુકુટ સમાન હિમાલયની પર્વતમાળાઓમાં હિન્દુઓની આસ્થાના પ્રતિકસમા અનેક શિખરો વિખ્યાત છે. કૈલાસ માનસરોવર એમાંનું એક છે. કૈલાસ પર્વત સાથે વેદ-પુરાણો અને...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
નર્મદા જિલ્લાનાં બંધ મકાનોમાંથી ચોરીના બનાવો વધી રહ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ ગુનામાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા પોલીસને સૂચના આપી હતી. નર્મદા એલ.સી.બી.એ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના 2 સભ્યને ઝડપી પાડ્યા હતા.
રાજપીપળા નજીક કરાઠા ગામે ગત તા.18 જૂન 2021ના રોજ રાત્રિના સમય દરમિયાન ઘરફોડ ચોરી થઈ હતી. એ મામલે નર્મદા એલ.સી.બી. પી.આઈ એ.એમ.પટેલ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને કરાઠા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં. એમાં આરોપીઓએ પહેરેલાં કપડાં અને બાઇકના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
બાતમીદારો દ્વારા શકમંદોની ઓળખ થતાં રાજપીપળા ટાઉન વિસ્તારના રેલવે ફાટકની નજીક રહેતા રવિસીંગ તારાસીંગ સરદાર (સીકલીગર) (ઉં.વ.૩૮) (રહે., રણોલી બળીયાદેવનગર, કૈલાસપતિ સોસાયટીની બાજુમાં, તા.જિ.વડોદરા), રાજવીરસીંગ ઉર્ફે સીંદરશિંગ રાજાસીંગ સરદારને (ઉં.વ.૨૦) ધંધો-ભારત ગેસ બોટલ ડીલેવરી બોય (રહે., કાલાઘોડા રેલવે ફાટક)ને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.
નર્મદા એલ.સી.બી પોલીસે આ આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન સોના-ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા તથા જૂના ચલણી સિક્કા તેમજ તેમના રાજપીપળા ખાતેના ઘરની તપાસ દરમિયાન ચોરી કરવા માટે વપરાયેલ હથિયાર તથા ચોરી સમયે પહેરેલ કપડા તેમજ ચોરી કરેલ પાનમસાલા તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 93,015 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ ચોરીમાં સાથ આપનાર બોબીસીંગ કિરપાલસીંગ સીકલીગર (રહે., રણોલી બળિયાદેવનગર, કૈલાસપતિ સોસાયટીની બાજુમાં, તા.જિ.વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે. રવિસીંગ વિરુદ્ધ વડોદરા, આણંદ અને અમદાવાદ વિસ્તારમાં ચોરી સહિત અન્ય ઘણા ગુના નોંધાયા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોકો ભૂંડ પકડવાના બહાને ગામડાંમાં રેકી કરી બાદ ચોરીને અંજામ આપતા હતા. પોલીસ પૂછતાછમાં રાત્રિ દરમિયાન મોટરસાઇકલ ઉપર નીકળી બંધ મકાનના નકૂચા તોડી ચોરી કરતા હોવાનું તથા વડિયા, વાવડી, થરી, કરાઠા, લાછરસ, કરજણ કોલોની જજ બંગ્લોઝ તેમજ તિલક્વાડા સહિત અન્ય ઘણી જગ્યાઓએ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. નર્મદા એલ.સી.બી. 7 ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કર્યા છે.