નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભા (Loksabha)ને જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ અભિયાન (Vaccination campaign) પુરું થવા માટે રોગચાળા (corona virus)નું વિશિષ્ટ અને...
હાલમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં ચોમાસા સત્રની શરૂઆત થતાં જ સરકાર અને વિપક્ષ બંને વચ્ચે કૃષિ બિલ, કોરોના મહામારી અને...
15 ઓગષ્ટ 1947 ના રોજ દેશ આઝાદ થયો હતો.કેટલી મહામુસીબતોમાંથી પસાર થઈને દેશવાસીઓને આ આઝાદી મળી હતી.આપણે સૌ જાણીએ છીએ કે સરદાર...
એક હિલ સ્ટેશન પર નાનકડી પણ સરસ હોટેલ હતી.હોટલમાં એક ૧૪ વર્ષનો છોકરો અને તેના પિતા સાંજે હોટલમાં આવ્યા. બંને બહુ ચુપચાપ...
મુંબઇ: મુંબઇ (Mumbai)ની એક અદાલતે અશ્લીલ ફિલ્મો (Porn films)ના કથિત ઉત્પાદન અને તેના વેચાણના કેસ (Case)સંદર્ભમાં રાજ કુંદ્રા (Raj kundra)ની તથા તેના...
ફરી એક વાર મુંબઈમાં પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.આ સ્થિતિને કારણે માત્ર મુંબઈ,મહારાષ્ટ્ર,ગુજરાત માટે નહિ, આખા દેશને ચિંતા છે કે દર...
‘તમામ ભારતીયોનું ડી.એન.એ. એક જ છે અને તેમને ધર્મના આધારે અલગ નહીં પાડી શકાય તેવું તારણ કાઢવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંઘ સંચાલક...
વિશ્વમાં જો ઓનલાઈનમાં સૌથી વધુ જોવાતું કોઈ કન્ટેન્ટ હોય તો તે પોર્નોગ્રાફી છે. પોર્નોગ્રાફીને કારણે અનેક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ કમાણી...
આણંદ : આણંદ જિલ્લાના વિભાજન બાદ જુદા જુદા વિભાગના વડા માટે એક પછી એક નવી બિલ્ડીંગ બની રહી છે. કલેક્ટર ઓફિસ બાદ...
નડિયાદ: કઠલાલના ઘોઘાવાડામાં રહેતાં એક શખ્સે ગામમાં જ રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ નડિયાદની...
સુરત: રાજ કુંદ્રા (Raj kundra)ની એપ્લિકેશન hotshot પર તનવીર (Tanveer) દ્વારા ડિરેક્ટ (Direct) કરાયેલી ઈન્ટરકોર્સ (Intercourse) નામની મુવી રિલીઝ (Movie release) થઈ...
ડાકોર: ડાકોર નગરના રહેણાંક વિસ્તારમાં આવેલ એક મકાનમાં અનઅધિકૃત રીતે ધમધમતી હોસ્પિટલને પગલે સોસાયટીના રસ્તા પર થતો ટ્રાફિક, ગંદકી તેમજ ઘોંઘાટથી સ્થાનિકો...
આણંદ : બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે રાજ્યપાલ પોતાના રોકાણ દરમિયાન મુખ્ય મંદિર એવં કુંડલેશ્વર મંદિરનાંદર્શન સાથે દરબારગઢ, ગૌશાળા,...
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શુક્રવારે વહેલી સવારે સુરસાગર તળાવ પાસે તથા વોર્ડ નં-7ના સમા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસેના મંદિરનું સ્ટ્રક્ચર તથા મંદિરની...
વડોદરા : મહાનગરપાલિકાએ વનીકરણ માટે આપેલા 46 પ્લોટ પરત લેવાની જાહેરાત મેયરના હુકમથી ૨૪ કલાકમાં ધારાસભ્ય ના ભલામણ આપવામાં આવનાર પ્લોટ ન્યુ...
વડોદરા: પારુલ યુનિવર્સીટીના ફિઝીયોથેરાપી વિભાગની ભૂતપૂર્વ શિક્ષિકાએ યુનિવર્સીટીના નાયબ કુલસચિવ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે અન્ય શિક્ષક વિરુદ્ધ નોંધાવેલ બળાત્કારનો ગુનો દબાવી દેવાના...
ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત...
વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો...
વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે...
વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને...
ચોમાસા (Monsoon)ના વરસાદ (rain)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં, વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુમાવ્યો...
રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪...
તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ...
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water...
ભરૂચ: (Bharuch) ઔધોગિક તળાવ માટે વહીવટીતંત્રએ રહિયાદ ગામે મધરાત્રે રોજગારીના (Employment) મુદ્દે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ ઉધોગો (industries) માટે પ્રોસેસ વોટર ચાલુ...
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભા (Loksabha)ને જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ અભિયાન (Vaccination campaign) પુરું થવા માટે રોગચાળા (corona virus)નું વિશિષ્ટ અને બદલાતું સ્વરૂપ (Variant) જોતા કોઇ ચોક્કસ સમયસીમા (Deadline) આપી શકાય નહીં પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ લાભાર્થીઓને આ વર્ષના અંત સુધીમાં રસી મૂકી દેવામાં આવશે.

આ જ સમયે, કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ રસીકરણની ઝડપ વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણોમાંની એક છે. દેશમાં કોવિડ સામેના રસીકરણ અભિયાનની ઝડપ અંગે કેન્દ્રની સ્થિતિ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વર્ણવી હતી. તેમના નાયબ ભારતી પ્રવીણ પવારે કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધી તથા ટીએમસીના માલા રોયના પ્રશ્નના જવાબમાં એક આવો જ જવાબ નીચલા ગૃહમાં આપ્યો હતો. પ્રશ્ન પૂછાયો હતો કે વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રસીકરણની કવાયત પુરી થશે કે કેમ? પવારે એમ પણ જણાવ્યું હતું કે ઘરેલુ રસી ઉત્પાદકો સાથે ખરીદી કરારમાં પ્રવેશવામાં કોઇ વિલંબ નથી અને તેમને આપવામાં આવેલા ઓર્ડરો અંગે એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે.

માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ એ એક ચાલતી અને અને વિશિષ્ટ પ્રક્રિયા છે, જે માટે વૈજ્ઞાનિક પુરાવાના આધારે કોવિડ-૧૯ માટેના રાષ્ટ્રીય રસીકરણ વહીવટ અંગેના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ પાસેથી સલાહ લેવામાં આવે છે. સંલગ્ન મુદ્દાઓ પર માંડવિયાએ જણાવ્યું હતું કે જ્યારે રસીના બગાડના બનાવો રાજ્યો અને સંઘ પ્રદેશોમાં બન્યા છે તો આપવામાં આવેલ વાયલમાંથી વધારાના ડોઝ પણ કાઢવામાં આવ્યા છે. પવારે કહ્યું કે દેશમાં રસીની કોઇ અછન નથી. કેન્દ્ર રાજ્યોને ફ્રી રસી આપે છે. રસી મેળવવા સહિત રસીકરણ પાછળ અત્યાર સુધીમાં રૂ. 9725.15 કરોડનો ખર્ચ થયો છે.
એક દિવસમાં કોરોનાના નવા 35342 કેસો સાથે ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,12,93,062 થઈ છે અને વધુ 483નાં મોત સાથે કુલ મરણાંક 4,19,470 થયો છે એમ આરોગ્ય મંત્રાલયના સવારના 8ના અપડેટમાં જણાવાયું હતું. સક્રિય કેસોની સંખ્યા ઘટીને 4,05,513 થઈ છે જે કુલ કેસોના 1.3% છે. ગુરુવારે કુલ 16,68,561 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ સાથે કુલ ટેસ્ટની સંખ્યા 45,29,39,545 થઈ છે.
દૈનિક પૉઝિટિવિટી રેટ 2.12 ટકા હતો જે સતત 32 દિવસથી ત્રણ ટકાની નીચે છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.14% છે. નવા 483 મોતમાંથી 122 કેરળના અને 120 મહારાષ્ટ્રના છે.