રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ...
ભારતીય સંસદના સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ હોય છે અને તે પછી જ અન્ય કાર્યવાહી થાય છે. તે અભિભાષણમાં રાષ્ટ્રપતિજી સત્તાધીશ સરકારને પોતાની...
આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને અલગ અલગ તહેવારોનું મહત્ત્વ છે, તેમાંય ગણેશોત્સવ જેમ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાય છે તેમ ગુજરાતમાં અનોખી...
એક અતિ શ્રીમંત શેઠનું અવસાન થયું.અવસાન બાદ તેનો પુત્ર શેઠની ગાદીએ આવ્યો.અત્યાર સુધી પિતાજી હતા એટલે કોઈ દિવસ વેપારમાં ધ્યાન આપ્યું ન...
બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સંગમ ઓછો જોવા મળતો હોય છે, કેમ કે, બૌદ્ધિકતામાં સિદ્ધાંતો અને સંશોધનના આધારે કામ કરવાનું હોય છે, જ્યારે કર્મશીલતામાં...
અફઘાનિસ્તાનમાં તાલેબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના...
તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સુફિયાણી વાતો કરી હતી. તાલિબાને ત્યાં સુધી જણાવ્યું હતું કે તે અગાઉ જેવું તાલિબાન નથી....
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે નદી નાળાઓ છલકાઇ ગયા હતાં.ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી...
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ICC T20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓફ સ્પિનર આર...
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ...
રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે...
બારડોલી: (Bardoli) આમ આદમી પાર્ટીની (Aam Admi Party) જનસંવેદના મુલાકાત અંતર્ગત કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈસુદાન...
દુબઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઇમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અમદાવાદમાં વધુ 6 કેસ સાથે કુલ 17 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં 15 દર્દીઓ સાજા...
સાપુતારા: ડાંગ જિલ્લામાં (Dang District) સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીને જોડતા ત્રણથી વધુ કોઝવે અને ખાપરી નદીને જોડતા ત્રણ કોઝવે સવારનાં અરસામાં પાણીમાં...
આસામમાં બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર ભયાનક બોટ અકસ્માત (accident)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસાફરોથી ભરેલી બે બોટ જોરહાટ જિલ્લાના નિમાટી ઘાટ પાસે...
દિલ્હી: (Delhi) ફરી એકવાર માનવતા માટે શરમજનક બાબત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી સિવિલ ડિફેન્સમાં (Civil Defense) કામ કરતી યુવતી...
કોરોના (corona)ની બીજી લહેર દરમિયાન મૃત્યુ (death)ના મામલે સુપ્રીમ કોર્ટે (supreme court) બુધવારે મહત્વની ટિપ્પણી (comment) કરી હતી. કોર્ટે મૌખિક રીતે કહ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં હવે મહિલાઓને (Women) પણ નેશનલ ડિફેન્સ એકેડમી (National Defense Academy) માં પ્રવેશ મળી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને...
કોરોનાવાયરસ (corona virus)ના અન્ય પ્રકારો (variant)ની તુલનામાં, ડેલ્ટા વેરિઅન્ટ (delta variant) શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝ (antibody)ને ધોખામાં રાખવામાં સક્ષમ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ...
સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) કમલમ્ ખાતે ભાજપના (BJP) નેતાઓની હાજરીમાં ખેસ પહેરી પ્રવેશ લેનાર બિન્ની ગજેરા નામના સૌરાષ્ટ્રના કાર્યકરને મામલો વિવાદ થયો...
સુરત: (Surat) કોરોના મહામારી, આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા અન્ય ધાર્મિક તહેવારની ઉજવણી દરમ્યાન સુરતના નાગરિકોની જાન-માલની સુરક્ષાને ધ્યાને લઇ શરીર સંબંધી...
નવી દિલ્હી: પહેલી વાર ભાગ્યે જ કોઈએ માન્યું હશે કે શિખર ધવન (Shikhar Dhawan) અને આયેશા મુખર્જી (Ayesha mukharjee)ના છૂટાછેડા (divorce) ના...
સુરતઃ (Surat) કોરોનામાં થોડી ધીમી પડી ગયેલી મેટ્રો રેલ પ્રોજેકટની (Metro Rail Project) કામગીરી હવે સુરતમાં ફરી તેજ બની ગઈ છે. પ્રથમ...
લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાન (Chirag paswan) 12 સપ્ટેમ્બરે તેના પિતા અને દલિત નેતા રામવિલાસ પાસવાન (Ramvilas paswan)ની પ્રથમ...
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને કેચમેન્ટ એરિયા ગણાતા લખપુરીમાં 113 મિમિ, ગોપાલખેડામાં...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને (Taliban) છેવટે નવી રખેવાળ સરકાર (take carer govt)ની જાહેરાત કરી છે. સંગઠને અફઘાનિસ્તાનના આગામી વડા પ્રધાન...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ...
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષયે બુધવારે સવારે ટ્વીટ કરીને આ દુ: ખદ સમાચાર વિશે માહિતી આપી છે....
‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ બંનેમાંથી કોઇનું પણ અવમૂલ્ય ન થઇ શકે. બંને પોતપોતાના ક્ષેત્ર વિશેષ હસ્તીઓ હતી. સદર એવોર્ડના નામની ફેરબદલી એક ગંદી રાજરમત છે. શું આ ઘટના રાષ્ટ્રભકત મહાન હોકી ખેલાડીના આત્મા માટે શાંતિપ્રેરક હશે ખરી? સન 1932 થી 1940 સુધીમાં ત્રણ વાર વિશ્વ ઓલિમ્પિકમાં હોકી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક વિજેતા રહી પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી હોકી જાદુગરનું બિરુદ પ્રાપ્ત કરી સન 1980 સુધી ભારતીય હોકી ટીમને એમની પ્રેરણાથી ઓલિમ્પિક ચંદ્રકો પ્રાપ્ત થયેલ છે એવા મહાન ખેલાડીને સલામ! જર્મન સમ્રાટ હિટલરનાં પ્રલોભનોને ઠુકરાવી દેશનું ગૌરવ વધારેલ છે એવા ખેલાડીને રાજરમતનું પ્યાદું ન બનાવીએ. અલબત્ત એમની સ્મૃતિમાં હોકીને રાષ્ટ્રીય ખેલ જાહેર કરી ઉચ્ચ સ્તરે હોકી રાષ્ટ્રીય એકેડેમીની સ્થાપના દ્વારા ભાવિ ખેલાડીઓને હોકી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરીએ એ જ એમનું મરણોત્તર સાચું સન્માન છે.
22 મી ઓગસ્ટના રોજના ધ્યાનચંદ એવોર્ડ એક ઉત્તમ પગલું ચર્ચાપત્ર ધ્યાનચંદ જેવા ખેલાડીને ગૌરવ અપાવે એમ નથી. આવી માનસિકતાને તિલાંજલિ આપવી રહી. ગાંધી પરિવારના નામના એવોર્ડ કે અન્ય સ્થાનોના નામકરણ એ જે તે સમયની દેન છે. એક લીટીને ભૂંસીને બીજી લીટી કંડારવી એમાં મહાનતા નથી. એવું જ અમદાવાદના મોટેરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમને સ્થાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામકરણ કરવામાં આવેલ છે અને સ્ટેડિયમના વિસ્તારને સરદાર પટેલ કોમ્પલેક્ષ આપી પ્રજાને રિઝવવાનો પ્રયાસ થયેલ છે. આ થકી નરેન્દ્ર મોદીને સરદાર પટેલથી વિશેષ દરજ્જો આંકવામાં આવેલ છે એ પણ રાજરમતનો જ ભાગ છે. આગામી સમયમાં આવી હરકતો વિશેષ જોવા મળે તો નવાઇ નહિ! બસ પ્રજાએ વિવેકભાન જાળવી સાચી સમજ કેળવે એ જ ઇચ્છનીય છે.
ઓંજલ -એલ. ડી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.