રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં...
IPL 2021 બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈ (BCCI)એ જાહેરાત કરી છે કે આ વખતે આઈપીએલ (IPL) મેચો દરમિયાન ચાહકો સ્ટેડિયમ (stadium)માં...
ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે. અમદાવાદના ઘાટલોડિયાના પહેલી ટર્મના ધારાસભ્ય કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી (GUJARAT...
અફઘાનિસ્તાન (Afghanistan)માં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કાયમી સરકાર અંગે અટકળો ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા...
સુરત: (Surat) ભાજપના (BJP) કાર્યકર્તા સામે બળાત્કારની (Rap) ફરિયાદ આપનાર ઉધનાની યુવતીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી પીછો કરવામાં આવતા યુવતીએ...
નવી દિલ્હી: મોદી કેબિનેટ (Modi cabinate)નો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય પ્રજા માટે સરળતા લાવશે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની અધ્યક્ષતામાં...
મુંબઈ: (Mumbai) બોલિવૂડના દિગ્ગજ નસીરુદ્દીન શાહ (Nasiruddin shah) ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે જે કોઈ પણ મુદ્દે પોતાનો નિખાલસ અભિપ્રાય આપતા ખચકાતા...
સુરત: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજીત મહિલા અંડર-19 વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ (under 19 one day cricker tournament) માટે સુરત...
આખો દિવસ રાજકીય ગરમાટાના અંતે નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિને આવતીકાલ પર ટાળવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ...
રાજ્યમાં ગયા રવિવારથી મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્રમાં અતિવર્ષાના લીધે પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં વરસાદને પગલે એક જ દિવસમાં નવા ૧૭ ડેમો...
રાજ્યના નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળની જાહેરાત પહેલાં ગાંધીનગરમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવની સાથે બંધબારણે બેઠક કર્યા...
શ્રીજીની મૂર્તિને રાખીબેન મનભરીને તાકી રહ્યાં. બસ હવે બાપ્પા કાલનો દિવસ છે, આવતીકાલે અનંત ચતુર્દશી છે તો વિસર્જન કરવું પડશે. ઘર પાછું...
ઇઝરાયેલ સુરક્ષા મામલે જે કંઈ કરે છે તે વિશ્વમાં માપદંડ તરીકે સ્થાપિત છે. ઇઝરાયેલના સિક્યુરિટી સંબંધિત ઓપરેશન એટલાં બધા જાણીતાં થયાં છે...
અરે ઇ તી વડાપાંઉ વાલી મુલગી આહે ના –રૂપા – તીચા લગીન કેવ્હાં ચ ઝાલેલે આહે…’ મેં નવાઈ પામી શિંદે સામે જોયું....
એક ડિપ્લોમૅટ એટલે કે રાજદૂત-એક સ્પાઈ એટલે કે જાસૂસ અને એક રિપોર્ટર એટલે કે પત્રકાર. એ ત્રણેય વચ્ચે એક સામ્ય છે. ના,...
આગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ મુજબ...
આમ તો વિચાર ન આવે, પણ ગણપતિ દાદાના આગમનમાં અનુભવ જોયો. આપણો ભારત દેશ સંસ્કૃતિ દેશ છે, પણ પશ્ચિમી દેશોનું અનુસરણ છેલ્લાં...
કોરોના રસીકરણ ઝુંબેશમાં રસીઓના કેટલા ડોઝ અપાયા તે આંકડાઓ ન્યુઝ પેપરમાં વંચાય અને કોરોનાની રસી મેળવવા માટેની લાઇનના દ્રશ્યો પણ દેખાય તો...
મુંબઈમાં દિલ્હીનું પુનરાવર્તન ! આરોપીને સી. સી. ટી.વી. કેમેરાની મદદથી પકડી લેવામાં આવ્યો. જુદી જુદી રાજકીય પાર્ટીઓના પ્રવકતાઓએ રાજનીતિની ગંદી રમત રમી,...
તા. 22-08-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની રવિપૂર્તિમાં ‘‘જીવન સરિતાને તીરે’’ કોલમમાં ‘‘મા-બાપ સંતાનોને કેમ સુધારી શકતા નથી’’ શીર્ષક હેઠળનો શ્રી દિનેશ પંચાલનો લેખ વાંચી લખવાની...
ગુજરાતનાં પશુપાલનમંત્રીશ્રી કુંવરજી બાવળિયા સાહેબે મંત્રી બન્યા બાદ પશુઓ માટેનું ફરતુ દવાખાનું કેટલાંક જીલ્લાઓમાં શરૂ કર્યું છે. જે અંતર્ગત નવસારી જીલ્લાનાં ગણદેવી...
એક તિરંદાજ હતો.અચૂક નિશાનેબાજ. તેનું તાકેલું નિશાન ક્યારેય ન ચૂકે.એટલો અચૂક નિશાનેબાજ ગણાતો કે ભારે જોરથી ફૂંકાતા પવન વચ્ચે પણ ઝાડની ટોચનું...
ત્રણ મહિના પહેલાં આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને તેમની નવલકથા ‘ગુજરાતનો નાથ’ યાદ કરીને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો! ગુજરાતનો નાથ કોણ...
સામાન્ય રીતે આપણને પૈસા-પદ અને માન મળવાની શરૂઆત થાય છે તે જીવનના લગભગ પચ્ચીસી પછી મળે છે. કોઈને શિક્ષણને કારણે, કોઈને તેના...
હાલની કેન્દ્ર સરકાર વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂકોમાં વિલંબ બાબતે પણ ખૂબ ટીકાપાત્ર રહી છે. દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કુલપતિઓ કે અન્ય હોદ્દેદારોની નિમણૂકોમાં...
ઇ.સ. ૨૦૧૫ માં ભારતમાં ૪જી સેવાનો પ્રારંભ થયો ત્યારે એક જીબી ડેટાની કિંમત આશરે ૨૫૦ રૂપિયા હતી. ૨૦૧૬ ના સપ્ટેમ્બરમાં ભારતમાં રિલાયન્સ...
દાહોદ: દાહોદ શહેરમાં વહેલી સવારના સમયે બનેલ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આવેલ બુરહાની સોસાયટીમાં ઈન્કમટેક્ષના અધિકારીઓ હોવાનું...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ ડમ્પીંગ યાર્ડ ખાતે મૃત હાલતમાં એક ગાયને ફેંકી દેવામાં આવતાં સ્થાનીક પ્રજા તેમજ ખાસ કરીને ગૌ રક્ષકોમાં ભારે...
આણંદ : સોજિત્રા પાસે પીપળાવ ગામની સીમમાં ધોરી માર્ગ પર 27મી જુલાઇના રોજ મધરાતે આંગડીયાની કારને આંતરી તોડફોડ કરી રૂ.59.84 લાખની સનસનાટીભર્યા...
આણંદ : વિરસદ પોલીસ તાબે આવેલા ગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી જોગણનો શખસ ભગાડી ગયો હતો. આ કેસમાં સાત વર્ષની કેદની...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં અઠવાડિયે જ રાજકારણની ગાડીને પાંચમા ગિયરમાં દોડાવવાનું શરૂ કરી દીધું છે. નો રિપીટેશનની ફોર્મ્યુલા અમલમાં મુકવાના ઈરાદા સાથે ભૂપેન્દ્ર પટેલે મોટા માથાંઓના પત્તા સાફ કરવાની અને નવા યુવાન ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાની હિંમત દાખવી છે. કડવા પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલનું વલણ અનેક મોટા કદાવર નેતાઓને કડવું લાગી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય તરીકે જાત ઘસી નાંખનારાઓને મંત્રીપદું મળવાનું હોય ભૂપેન્દ્ર પટેલ મીઠાં લાગી રહ્યાં છે.

CM ના મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓનો સમાવેશ થાય તેવી ચાલતી અટકળો વચ્ચે કેટલાંક નામો ચર્ચામાં છે, જેમાં સુરતના ચાર નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યાં છે. કોરોનામાં દર્દીઓની સારવાર માટે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19નો આખોય નવો વોર્ડ ઉભો કરાવી દેનાર સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ ખૂબ જ ચર્ચામાં છે. હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સમાવી લેવાય તેવા દાવાઓ થઈ રહ્યાં છે. હર્ષ સંઘવી (HARSH SANGHVI) ઉપરાંત સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (PURNESH MODI), લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ (SANGITA PATIL) અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ (MUKESH PATEL) નું નામ પણ ચર્ચામાં છે. આ સિવાય જૂનાગઢ કેશોદના કોળી પટેલ દેવાભાઈ માલમનું નામ પણ ચર્ચામાં છે.
મંત્રીમંડળમાં આ નામોના સમાવેશની ચાલતી ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રીનું 27 મંત્રીઓનું પૂરું કેબિનેટ રચવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. સુરતના હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, મુકેશ પટેલ અને પૂર્ણેશ મોદી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી ગણદેવીના નરેશ પટેલ અને પારડીના કનુ દેસાઈનું નામ ચર્ચામાં છે. તે ઉપરાંત રાજકોટના ગોવિંદ પટેલ, ભાવનગરના જીતુ વાઘાણી, વડોદરાના મનીષા વકીલ, ભૂજના નીમા આચાર્ય, અમરાઈવાડીના જગદીશ પટેલ, વિસનગરના રૂષિકેશ પટેલ, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, મહુવાના મોહન ઢોડીયા અને આર.સી. મકવાણા, ડીસાના શશીકાંત પંડ્યા, સંતરામપુરના કુબેર ડિંડોર, સાવલીના કેતન ઈનામદાર અને ઊંઝાના ડો. આશા પટેલનું નામ પણ ચાલી રહ્યાં છે.
કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂઆતોનો મારો
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 24થી 25 મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. જૂના મંત્રીઓને હટાવી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે મંત્રીપદ મેળવવા માટે ધારાસભ્યોમાં હોડ જામી છે. મંગળવારે રાત્રિથી જ રાજ્યભરના ધારાસભ્યો તથા પ્રવર્તમાન મંત્રીઓએ કેન્દ્રીય નિરીક્ષકો સમક્ષ રજૂઆતોનો મારો ચલાવવા માંડ્યો છે. ભાજપ રાષ્ટ્રીય સંઘના મહામંત્રી પી.એલ. સંતોષ (PL SANTOSH) અને ભૂપેન્દ્ર યાદવ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR PATIL)ના નિવાસસ્થાને પણ સતત ધારાસભ્યોની અવરજવર ચાલુ છે. મોટા ભાગે નવા ચહેરાઓને જ સ્થાન મળે તે નક્કી છે. આવતીકાલે બપોરે 1.30 કલાકે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત થાય ત્યારે સ્પષ્ટ થશે કે કોનું મંત્રીપદું ગયું અને કોનું નસીબ ઉઘડ્યું!