સાયણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ કરવાની નિષ્ફળતા અને પીવાના પાણીના શુદ્ધીકરણ સાથે ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવવાની આરોગ્યલક્ષી કામગીરીના...
ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પૂરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રિક્ષાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઝાયડસ કેડીલા હેલ્થકેર કંપનીના પ્લાન્ટમાં કેમિકલ ભરેલ ડ્રમમાં બ્લાસ્ટ થતાં બે કામદાર દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે...
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી...
ગાંધીનગરમાં 44 બેઠકો માટે આગામી તા.3જી ઓકટો.ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ભાજપનું પ્રચાર અભિયાન વેગવંતુ બન્યુ છે. ભાજપના ‘પેજ સમિતિ મહાસંપર્ક...
ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિવિધતાં ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે. તેમણે...
ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હાલમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ જોવા મળી રહી છે. બીજુ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત...
કોંગ્રેસની ટિકીટ પર ભાવનગર જિલ્લા પંચાયતની બે વખત ચૂંટણી લડી ચૂકેલા અને ગાંધીનગરના જમીનની લે વેચ કરતાં દલાલ પ્રવીણભાઈ માણિયાની ગઈ તા.17મી...
રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત સહિત 8 શહેરોમાં રાત્રીના 12-00 થી સવારમાં 06-00 સુધી કરફર્યું અમલમાં મૂકવામાં...
માંડવી: (Mandvi) શુક્રવારે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ જોતાં કાકરાપાર ડેમ પરથી પણ 1 લાખ...
અમેરિકામાં યુનાઈટેડ નેશનની બેઠકમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે મહાસભા (UNGA)માં સંબોધન કર્યું...
JNU ના સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ તેમજ ડાબેરી આગેવાન કન્હૈયા કુમાર (Kanhya kumar) તેમજ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી...
મુંબઈ: (Mumbai) પ્રખ્યાત સામાજિક કાર્યકર (Social Worker) અને કવિ કમલા ભસીનનું (Kamla Bhasin) શનિવારે નિધન થઈ ગયુ. તેમનો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો...
સુશાંતસિંહ રાજપૂતના આપઘાત (Sushantsinh Rajput Suicide ) બાદ બોલિવૂડમાં ડ્રગ્સના (Bollywood Drugs) ઉપયોગ વિશે ભારે વિવાદ થયા હતા. આ મામલો ખૂબ ચગતા...
સુરત: (Surat) અમદાવાદ અને ભાવનગર મહાનગર પાલિકાઓમાં જાહેર સ્થળોએ આવતા લોકોને વેક્સિનેશન સર્ટિફિકેટ (Vaccination Certificate) બતાવવું ફરજિયાત કરવામાં આવ્યા બાદ હવે સુરત...
સુરત: (Surat) સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ (Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર...
સુપ્રીમ કોર્ટે આજે એક ચૂકાદો આપીને NIC ને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની (Supreme court) વેબસાઈટ અને મોકલવામાં આવનાર ઈ-મેઈલ પરથી વડાપ્રધાન...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની (Rain) આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. અને સમય સુચકતા...
દિલ્હી પોલીસ (Delhi police)ની ક્રાઈમ બ્રાન્ચે રોહિણી કોર્ટ ગોળીબાર (rohini court firing) કેસમાં તપાસ શરૂ કરી છે. મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (most wanted gangster)...
સુરત: (Surat) ચોમાસાની ઓફ સિઝનમાં સુરત આવવા અને સુરતથી જવા માટે સુરત એરપોર્ટ પર (Surat Airport) પટણા અને જબલપુર રૂટ પર પેસેન્જર...
અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની (America UN) બેઠકમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક...
સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે દેશભરના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Special Economic Zone) (સેઝ)ની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જયારે સુરતના...
સુરત: (Surat) સુરતના બે માર્ગો પર વાહન ચાલકોને પડતી હાલાકીને જોતા મનપા અને ટ્રાફિક વિભાગ (Traffic Department) દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવાનો નિર્ણય...
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા હજુ શુક્રવારે સાંજે જ રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ આપવા સાથે નવરાત્રિમાં શેરીગરબા...
સુરત: (Surat) છેલ્લા કેટલાય દિવસથી સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં પણ સુરત સહિત દક્ષિણ...
દેશના પ્રમુખ ઉદ્યોગપતિ રતન તાતા (Ratan Tata)ચોમાસાના (Monsoon) ભારે વરસાદના દિવસોમાં એક તસવીર જોઈને ઝૂમી ઉઠ્યા છે. તાજ હોટલના એક કર્મચારીની આ...
વડોદરા (Vadodara) શહેરના ચકચારી બળાત્કારપ્રકરણ (rape)ની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયા બાદ હાલ તપાસ તેજ બની ગઇ છે. આ હાઇપ્રોફાઇલ બળાત્કારપ્રકરણમાં આરોપી (accused)...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. ગુરુવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મોદી મળ્યા હતા. પાકિસ્તાનમાં આંતકવાદને સંરક્ષણ પર હૈરિસ સાથે...
સુરત: તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રના વાણિજ્ય અને ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ અને દર્શના જરદોશ દ્વારા (Central textile minister piyush goyal and...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
સાયણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ કરવાની નિષ્ફળતા અને પીવાના પાણીના શુદ્ધીકરણ સાથે ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવવાની આરોગ્યલક્ષી કામગીરીના અભાવે વર્ષ-૨૦૧૯ માફક ફરીવાર પાણીજન્ય અને મચ્છરમાં ઉપદ્રવથી થતો રોગચાળો ફેલાતાં બે દિવસમાં ઝાડા-ઊલટીના ૧૧૧ લોકો ચપેટમાં આવ્યા હતા. બીજા દિવસે પણ કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ તથા સ્થાનિક તંત્ર આરોગ્યલક્ષી કામગીરીમાં જોતરાયું હતું.
ઓલપાડના સાયણ ગામના આદર્શનગર-૨ અને ૩માં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીયની વસતી છે. આદર્શનગરમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય, જેનો યોગ્ય નિકાલ ન થતાં ઊભરાતી ગટરોને લઈ થતી ગંદકીઓમાં મચ્છરનો ઉપદ્રવ થવાથી વરસાદી વાતાવરણમાં લોકો રોગચાળાનો શિકાર થયા છે. તકેદારીના ભાગરૂપે યોગ્ય કામગીરી ન કરતાં હાલ ફરી સાયણ ગામે રોગચાળો ફેલાયો છે.
સાયણના આદર્શનગર-૨ અને ૩માં લોકો રોગચાળાની ચપેટમાં આવતાં શનિવારે સાંજે ૬ વાગ્યે સુધીમાં સાયણની ખાનગી હોસ્પિટલ ૩૧ દર્દી, સાયણ સીએચસીમાં ૨૨ દર્દી, જીવનરક્ષા હોસ્પિટલમાં ૩૬ દર્દી, સુરત સિવિલ હોસ્પિટલમાં ૨, આરોગ્ય વિભાગે આદર્શનગર-૩માં ઓપીડીની વ્યવસ્થા કરતાં ત્યાં ૧૧૮ વ્યક્તિની તપાસ કરતાં ૨૦ દર્દી ઝાડા-ઊલટીના કેસો નોંધાતાં કુલ ૧૧૧ ઉપર આંકડો પહોંચી ગયો છે, જેમાં ૨ માસૂમ બાળકોને આઈસીયુમાં એડમિટ કર્યા છે. આખા દિવસ દરમિયાન ઓલપાડ ટીડીઓ, આરોગ્ય અધિકારી તથા નેતાઓએ સ્થળનું નિરીક્ષણ કરી દર્દીઓને મળ્યા હતા.
સુરત જિલ્લાનું વહીવટી તંત્ર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું છે: દર્શન નાયક
સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય દર્શન નાયકે જણાવ્યું કે, હું તમામ હોસ્પિટલોમાં ઝાડા-ઊલટીના દાખલ દર્દીઓને મળ્યો છું તથા આદર્શ નગરની સ્થિતિ જોતા ધ્યાને આવ્યું કે, સુરત જિલ્લાનું વહીવટી તંત્ર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું છે. અગાઉના વર્ષમાં પણ પ્રદૂષિત પાણી પીવાના લીધે આદર્શનગર જેવા વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા. આજે પણ છેલ્લા બે દિવસથી પાણી પ્રદૂષિત થયું તેની હજુ સુધી જાણકારી મળી નથી અને ગંદકી પણ એટલી જ છે. જે અગાઉ મેં ડીડીઓને પત્ર પણ લખ્યો હતો. પણ ઉકેલ આવ્યો નથી.