દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર...
ભૂતકાળની અટારીમાં ખોવાઇ ગયેલ એક અચ્છા ભાવવાહી કથ્થક-શૈલીના નૃત્યકલાકારની આ વાત છે. ગરીબી તેમજ સગાંવહાલાં (સગાં અને તે પણ વહાલાં?!)ના અસહકારને લીધે...
આળસ અને ધીરજ વચ્ચે બહુ બારીક રેખા છે. આળસુ માણસ એમ જ માન્યા કરે છે કે હું ધીરજ રાખીને બેઠો છું. ધીરજનું...
વર્ષ 1947થી લઈને આજદિન સુધી નહેરૂવાદી અને માર્કસવાદી, ચિંતકો અને બુધ્ધીજીવીઓ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છીક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.-સંઘ)ના સિધ્ધાંતો...
કૃષ્ણ ભગવાનની બાળલીલાનો એક પ્રસંગ છે.ગોકુળમાં યમુના નદીના નમન અને પૂજનનો ઉત્સવ હતો અને આખું ગામ યમુના નદીના કાંઠે ભેગું થયું હતું...
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ...
૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને...
છેલ્લા ઘણા સમયથી દેશમાં એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ ધનિક છે તે વધુને વધુ ધનિક થઈ રહી છે. જ્યારે જે ગરીબ...
તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો...
નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ...
આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ...
આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ...
આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી....
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં...
નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી,...
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર...
વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું...
સંખેડા : સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ખેતરે ગયેલ પિતા અને પુત્રનું કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેનાથી 500 મીટર...
વડોદરા : સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલી વાર બરોડા ડેરીની 64 મી સાધારણ સભા મળી હતી....
વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત અન્ય રોગોએ માથું ઉચક્યું છે.તેને લઈને પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર...
અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે મોટી કાર્યવાહી ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન મોહંમદફીરદોશ કોઠી અને ભાવનગરના અસલમ કલીવાલાની ઘરપકડ સ્ટેટ જીએસટી વિભાગની...
એક તરફ આજે દિવસભર ગાંધીનગરમાં ભાજપની છાવણીમાં વિદાય લઈ રહેલા મંત્રીઓએ ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ આજે પાર્ટી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત મનપામાં 4-4 વધુ નવા કેસ સાથે કુલ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં...
ગુજરાત ભાજપમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. આંતરિક અસંતોષ અને ડખો ખુલીને બહાર આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાના સમર્થકોએ ભાજપને...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટની રચના પહેલાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટા ફેરફારો થયાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓની...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં પૂર્વ સરકારના એકપણ મંત્રીને નહીં સમાવવા સાથે નો રિપીટ થિયરી આગળ ધરીને ભાજપ હાઇ કમાન્ડ આગળ વધતાં...
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીતેલા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. આજે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ...
કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તેને એર ઇન્ડિયા (Air India) ખરીદવા માટે ઘણી બિડ (Bid) મળી છે. સૌથી મહત્વની બોલી ટાટા ગ્રુપ...
બાર્સીલોના : લિયોનલ મેસી (Leonel messi) એ બાર્સિલોના ક્લબ (FCB) છોડ્યા પછીની ચેમ્પિયન્સ લીગ (champion league)ની પોતાની પહેલી જ મેચમાં બાર્સિલોનાએ પરાજય...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના તાપ્તી રેંજમાં શેરુલાનાં જંગલમાંથી (Forest) વાંસ કાપીને ઘરે પરત આવી રહેલ કોટવાડિયાઓ પર વન વિભાગે હુમલો કરતાં એકનું...
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
વડોદરાની ‘એક્યુટેસ્ટ’ લેબોરેટરીમાં આરોગ્ય વિભાગના ધામા, દવા પરીક્ષણના નામે લોકોને પ્રતિબંધિત ડ્રગ્સ આપ્યાની આશંકા
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
5.08 કરોડ ફોર્મ પૈકી 74 લાખથી વધુ ફોર્મ અનકલેકટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકોની શૃંખલા
રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે
કોને આગળ લઈ જઈ જવા અને કોને… એ બધુ અમિત શાહને ફાવે: આનંદીબેન
દ્વારકામાં આખલાઓના ત્રાસનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદમાં રિક્ષાવાળા પાસે દર મહિને 1000નો હપ્તો વસૂલાય છે
3 મહિનામાં 2500 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ
દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી સરકારને જણાવ્યું છે કે ‘‘તમે કોર્ટના આદેશોનું સન્માન નથી કરવા માંગતા. કેન્દ્ર સરકાર દ્વારા અમારી ધીરજની કસોટી લેવામાં આવી રહી છે. અમારી પાસે ત્રણ વિકલ્પ છે, અમે ટ્રિબ્યુનલ બંધ કરી દઈએ કે અમે જાતે નિમણુંક કરીએ અથવા કેન્દ્ર સરકાર સામે અવમાનની કાર્યવાહી કરીએ. કેન્દ્ર સરકાર ખાલી જગ્યાઓ નહીં ભરીને તેમનું ગળું ઘોંટવા માંગે છે.’’
ઉલ્લેખનીય છે કે ન્યાય પ્રક્રિયાની જટિલતાઓને સરળ બનાવવા માટે અને તેનો બોજો ઓછો કરવા માટે અર્ધન્યાયિક સંસ્થાઓના રૂપમાં ટ્રિબ્યુનલ્સોનું માળખુ ઊભું કરવામાં આવ્યું છે અને તેના અનેક સ્તરો પર સકારાત્મક પરિણામો પણ જોવામાં આવ્યા છે. પરંતુ આજે આ ટ્રિબ્યુનલ્સમાં ભારે સંખ્યામાં ખાલી થયેલાં પદો પર નિયુક્તિ નહીં કરવાને કારણે કામકાજમાં રૂકાવટ આવી રહી છે. આ સ્થિતિ સમગ્ર તંત્ર માટે યોગ્ય નથી. આનાથી સરકારી પ્રતિભા ખરડાઈ છે. સરકારે આ સંદર્ભમાં કોર્ટના વલણને ગંભીરતાપૂર્વક લક્ષમાં લઈ તાકીદે યોગ્ય ઘટતા પગલાં લેવા જોઈએ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.