કાલોલ: ડેરોલ સ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ કાલોલથી પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક ગામોને જોડતા ડેરોલસ્ટેશન ખાતે પસાર થતી રેલવે લાઇન પરના મુખ્ય ફાટક...
વડોદરા: હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ મેઘરાજા વરસ્યા હતા . મેઘરાજાએ બપોરથી ધમાકેદાર...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat)માં સુરત (Surat) અને મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai)માં કદાચ સમયસર આતંકવાદી હુમલા (terrorist attack) ટળી ગયા હોય તેવી લાગી રહ્યું...
વડોદરા : પરપ્રાંતિય યુવતીની સાથે પોતાની હવસ પૂરી કરવા પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમ રાજુ ભટ્ટ આખરે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ જતાં...
વડોદરા : સરકારના ડ્રિમ પ્રોજેકટ એવા હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટનો ઝડપી અમલ થઈ રહ્યો છે.ત્યારે વડોદરાના રાજવી...
વડોદરા : શહેરના દાંડિયાબજારમાં ખારીવાવ રોડ ઉપર આવેલ સંકલ્પ બિલ્ડિંગમાં રહેતા દંપતી મુંબઈની હોસ્પિટલમાં દાખલ સાસુની ખબર જોવા જતા બંધ મકાનને તસ્કરોએ...
સમગ્ર ગુજરાત (Gujarat) સહિત સુરત (Surat)માં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક હ્ર્દય દ્રાવક...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
બોફોર્સ તોપના સોદામાં ૬૪ કરોડ રૂપિયાની લાંચ ચૂકવવામાં આવી હતી; તો પણ ભારતભરમાં ધમાલ મચી ગઈ હતી અને રાજીવ ગાંધીની સરકારનું પતન...
ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે તા.૨૮ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. તેઓશ્રી ૯૨ વર્ષનાં થયાં. તેમને જન્મદિવસની અનેકાનેક વધાઈ. જુદી જુદી જગ્યાએ...
મુંબઇથી ગોવા શિફટ થયેલાં રાફેલ સેમ્યુઅલ નામના યુવાને બે વરસ પહેલાં પોતાના માતા-પિતા પર કેસ દાખલ કરવાનું વિચારી રહ્યો હતો તેવા સમાચાર...
ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ બ્રિટન સરકારે તેના નવા પ્રવાસ–નિયમ મુજબ, બ્રિટનની ઍક્સફર્ડઍસ્ટ્રાજેનેકા કંપની દ્વારા ઉત્પાદિત થતી રસી ‘ઑક્સફર્ડ -ઍસ્ટ્રાનેકા કોવિડ-૧૯ (એ ઝડડી૧૨૨૨)’ને...
સુરતની ‘સૂરત ‘ને બદલવા, હજી વધુ સુંદર બનાવવા દિન-પ્રતિદિન સુરત મહાનગરપાલિકા, સમાજ સુરક્ષા વિભાગ, શહેર પોલીસ તથા શહેરના જાગ્રત લોકોના સહિયારા પ્રયાસ...
ચન્દ્રગુપ્ત મૌર્યનો ભવ્ય રાજ દરબાર હતો.ગુનેગારોને રાજાની સમક્ષ રજૂ કરવાનો સમય હતો.એક પછી એક ગુનેગારો રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ચન્દ્રગુપ્ત...
ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12...
સુરત: હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’ (world heart day) તરીકે મનાવવામાં...
ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાનમંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરી, રાજયના...
સુરત : સુરત (Surat)ના 3 વર્ષના બાળકને કોરોના થયા બાદ (post covid) તેની સાઈડ ઈફેક્ટમાં હ્રદયની બંને ધમની બ્લોક થઈ જવાનો ભારતનો...
ચીનમાં ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં એક રહસ્યમય રોગના કેસો દેખાવા માંડ્યા, આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસને કારણે સર્જાઇ રહેલો હોવાનું જણાયું, ધીમે...
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ (Flood In River) આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી...
IPL ના સ્ટાર ખેલાડીએ આજે Social Media પર એક ફેને પૂછેલા સવાલનો એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે જે વાંચીને સમગ્ર ક્રિકેટ જગત...
સુરત: (Surat) આખરે જેનો ડર હતો તેવું જ થયું. 340 ફુટ ભરવાથી સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જતો હોવા છતાં...
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં પોલેન્ડના કોન્સુલ જનરલ દમીયન ઇરઝીકે સાથે બેઠક...
ગુલાબ વાવાઝોડાની અસરના પગલે (Gulab cyclone effect) રાજ્યના આભ પર ઘેરાયેલા વાદળો હવે વરસવા માંડયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં...
સુરત: (Surat) ભારે વરસાદમાં (Rain) છાતીસમા પાણીમાં ઊભા રહીને ડીજીવીસીએલના (DGVCL) કર્મચારીએ (Employee) ડીપી રિપેર (DP Repair) કરી પોતાની કર્તવ્યનિષ્ઠા ઉજાગર કરી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
કાલોલ: ડેરોલ સ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ કાલોલથી પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક ગામોને જોડતા ડેરોલસ્ટેશન ખાતે પસાર થતી રેલવે લાઇન પરના મુખ્ય ફાટક પર થતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ અને પાછલા અનેક વર્ષોની રજૂઆતને પગલે વર્ષ ૨૦૧૪માં રેલવે અને રાજ્ય સરકારના સંયોજનથી રેલવે ઓવરબ્રિજ મંજૂર થયો હતો જેનું વર્ષ ૨૦૧૫માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જોરશોર અને ધામધૂમથી જાહેર કાર્યક્રમ યોજીને વિકાસના કામોના ઢોલ પીટીને ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને બે વર્ષની ડેડલાઈન સાથે ઓગસ્ટ ૨૦૧૭માં લોકાર્પણ પણ કરવાની જાહેરાત કરી હતી.
ખાતમુહૂર્તના છ વર્ષ અને અધુરી કામગીરી ચાર વર્ષ વીતી જવા છતાં હજુ સુધી તંત્રએ આ ગુંચવણ ઉકેલી શકી નથી અને ઓવરબ્રીજ બનાવવાની યોજના અદ્ધરતાલ લટકી રહી છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય ફાટક બંધ રહેતા આ ફાટકને અસર કરતા અનેક ગામોના વાહનચાલકો અને સ્થાનિક લોકોની હાડમારીઓ રોજ વકરતી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખોરંભે ચઢેલા ઓવરબ્રીજને કારણે હાડમારીઓનો સામનો કરતા ડેરોલસ્ટેશન પંચાયતના સરપંચ, વિદ્યાર્થીઓ અને લોકોએ બે વર્ષે અગાઊ ધરણાં ધરતાં તત્કાલીન સમયે વડોદરા સ્થિત પશ્ચિમ રેલવેના અધિકારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે ફાટક પાસે તાત્કાલિક અસરથી રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળું બનાવવાની જાહેરાત કરી હૈયાધારણા આપી હતી પરંતુ કામ બંધ જોવા મળે છે.
ત્યારે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દ્વારા માર્ગ-મકાન વિભાગના નવનિયુક્ત મંત્રી પૂર્ણેશ મોદીને રૂબરૂ મળી ડેરોલ સ્ટેશન અને ખરસાલીયા ઓવરબ્રિજની બંધ કામગીરી શરૂ કરાવવા માટે લેખિત રજૂઆત કરી છે આ ઉપરાંત કાલોલ વિધાનસભા મતવિસ્તારના સમા જંત્રાલ અને કાલોલ સાવલી રસ્તા ના વાઇડનીંગ ના કામો કરવા બાબત ની રજુઆત કરતા કાલોલ તાલુકાની જનતા નવી સરકાર ના મંત્રી ઉપર આશાના કિરણો રાખી રહી છે.