શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ...
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
મેયર, ડે.મેયર એક તરફ, પાલિકા ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી એક તરફ !
બદામડી બાગના જુનાં ગૌરવને પુનઃસ્થાપિત કરાશે? વેરા વસૂલાત મુદ્દે વિપક્ષની તીખી ટીકા
ભાલેજમાં ઘરમાં જ ગૌવંશ કતલખાનું પકડાયું, બે ફરાર
શહેરના ગોરવા બીઆઇડીસીમાં આવેલી કંપનીમાં થી રૂ.7.29લાખ ઉપરાંતના મુદામાલની ચોરી
વડોદરા : બાળમજુરી કરાવતો બોમ્બે પંજાબીખાના હોટલનો વેપારી ઝડપાયો
ગરમીનું પ્રમાણ વધતાં એસ.એસ.જી.હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં 5%નો વધારો
વડોદરા : લાંચ લેનાર પી એફ ઇન્સ્પેક્ટરના રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલાયો
વિશ્વામિત્રીમાં ખોદકામ દરમિયાન 18મી સદીની ઐતિહાસિક દિવાલ મળી આવી
છેલ્લા દસ દિવસથી પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતરેલા વડોદરા જિલ્લાના 311આરોગ્ય કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા ચાર્જશીટ
ડભોઇ પોલીસ સ્ટેશનમાં પરેડ સાથે એસપી દ્વારા ઇન્સ્પેકશન
વડોદરા : વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની ચાલી રહેલી કામગીરી પાસેજ મગરોનું ટોળું
ખાડ વિસ્તારમા નડિયાદ ટાઉન પોલીસની તવાઈ અસામાજીક તત્વોના ઘરે કાર્યવાહી કરી તો દારૂ-બિયરોની બોટલો ઝડપાઈ
ડ્રગ્સના દૂષણને નાથવામાં નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે, સુરતમાં આપનું આવેદન
‘સંસદમાં બોલવા દેતા નથી’, રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલા પર ગંભીર આરોપ મુક્યો
સચીન GIDCની વીજ સમસ્યા માટે SMCની ડમ્પિંગ સાઈટ જવાબદાર, કલેક્ટરને ફરિયાદ
વડોદરાઃ ટ્રાફિક નિયમન સંભાળતા ટ્રાફિક પોલીસ કર્મીઓને એ.સી.હેલ્મેટ આપવામાં આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ દૂર કરવા માટે વિશાળ ઝુંબેશ સતત ચાલુ
VMC દ્વારા શહેરના વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટેની કામગીરીનું નિરીક્ષણ કરાયું
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે CBIના દરોડા, જાણો શું છે મામલો…
વડોદરા : રક્ષિત ચોરસિયાને જડબાના ઓપરેશન માટે એસએસજીમાં દાખલ કરાયો
‘રાહુલ જેવા નમૂના હોવા જોઈએ…’, CM યોગીના નિવેદન પર કોંગ્રેસ ગુસ્સે
સુરતમાં IPL સટ્ટાખોરોની સજ્જડ માયાજાળઃ હારનારની મિલકત પડાવવા ગુંડા સીધા ઘરમાં ઘુસી જાય છે
સ્ટુડન્ટને દર વર્ષે 25 હજારની સ્કોલરશીપ, મારી યોજના પોર્ટલ પર મળશે તમામ માહિતી
વારસિયા વીમા દવાખાનામાંથી કોમ્પ્યુટર તથા મેડિકલ સહિતના સાધનોની ચોરી કરનાર ઝડપાયો
‘સ્તનને સ્પર્શ કરવો બળાત્કાર નથી…’ અલ્હાબાદ હાઈકોર્ટની કોમેન્ટ સામે સુપ્રીમની કડક કાર્યવાહી
વડોદરા:પશ્ચિમ વિસ્તારમાં સુવેજ નેટવર્ક મજબૂત કરવા રૂ.29.32 કરોડનો પ્રોજેક્ટ માટેની દરખાસ્ત રજૂ
સુરત એરપોર્ટ પર કાર પાર્કિંગમાં ઊઘાડી લૂંટ, 30 રૂપિયા ન આપ્યા તો ફાસ્ટટેગથી 120 કાપી લીધા!
પ્રવિણ ભાલાળાએ સરથાણાના વેપારીને પણ હનીટ્રેપમાં ફસાવ્યો હતો, જૂના કાંડ બહાર આવ્યા
સુરતમાં લોકઅપમાં આધેડનો આપઘાત, સગી દીકરીએ મુક્યો હતો મોટો આરોપ
રજનીકુમાર પંડ્યાઃ મનની માયાનગરીના ભોમિયા
શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. કારણ કે તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને ધ્વજારોહણ (Flag Hoisting) કહેવામાં આવે છે.
પહેલું અંતર
15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. કારણ કે તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને Flag Hoisting (ધ્વજારોહણ) કહેવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling (ધ્વજ ફરકાવવો) કહેવામાં આવે છે.
બીજુ અંતર
15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જે કેન્દ્ર સરકારના પ્રમુખ હોય છે, તે ધ્વજારોહણ કરે છે. કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે, તેમણે પદભાર ગ્રહણ કર્યુ ન હતું. આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે. જ્યારે 26 જાન્યુઆરીએ જે દેશમાં બંધારણ લાગુ થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે, તે દિવસે બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.
ત્રીજુ અંતર
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે.
ચોથુ અંતર
સમગ્ર ભારતમાં ગણતંત્ર દિવસને વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિનની સરખામણીમાં સ્વતંત્રતા દિવસે આમ નથી થતું.
પાંચમું અંતર
પ્રજાસત્તાક દિને દેશ પોતાની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક એકતા દર્શાવે છે. જ્યારે સ્વતંત્રતા દિને આવું નથી થતું.
છઠ્ઠુ અંતર
26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને સમારોહના મુખ્ય અતિથિ આવે છે જ્યારે સ્વતંત્રતા દિને આમ નથી થતું.
સાતમુ અંતર
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને રાષ્ટ્રીય પર્વ છે. 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ કહેવામાં આ છે અને 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે.