શહેરા : શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. સાથે જ આપણા દેશમાં બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી...
વડોદરા : શહેરના સ્મશાનોમાં મોડેલ ગણાતા ખાસવાડી સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. સારસંભાળના અભાવે સ્મશાનમાં સુવિધા માટે ઊભા કરાયેલા બાંકડા અને...
ગુવાહાટી (Guwahati): છોકરીઓને શાળાએ જવા અને પગ પર ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમને દરેક પગલાને ટેકો આપવાની વધુ જરૂર...
વડોદરા : કિશનવાડી નુર્મ યોજનાના આવાસો હેઠળના મકાનોમાં રહેતા સ્થાનિક રહીશોને ડરાવવા ધમકાવવાના બદઆશયથી મવાલી અને લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાની વિગતો...
વડોદરા : પૂર્વ સાંસદ સાથે અભદ્ર વર્તન અને લાફો મારવાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા પી.ઍસ.આઈ ડી.ઍસ.પટેલ વિરુદ્ધ તપાસનો આદેશ જારી થયા બાદ ઍ.સી.પી....
ઉત્તર પ્રદેશના નોઇડામાં રવિવારે મોડી સાંજે વીજળી (Lightning) પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવાન ખેતરમાં ફરવા ગયો હતો. મોડી રાત સુધી ઘરે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાનો (Corona Virus/Covid-19) ભય ઓછો થઇ ગયો છે. દેશમાં હવે દરરોજ પહેલા કરતા ઓછા કોરોનાના કેસ નોંધાઇ...
સુરત: (Surat) ઉતરાયણને લઈને રાજ્ય સરકાર નવી SOP બનાવી રહી છે અને ઉતરાયણના (Uttarayan) દિવસે ધાબા ઉપર પરિવારના પાંચથી છ જણાને જ...
મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું...
સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન...
સુરતમાં ઉત્તરાયણ તહેવાર સામે જ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર...
પીએસઆઇ (PSI) અમીતા જોશીના આપઘાત પ્રકરણમાં સોમવારે બે આરોપી નણંદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદ પક્ષ દ્વારા એફિડેવિટ (Afidavit) રજૂ...
સુરત: (Surat) કિશનગઢમાં કમોસમી વરસાદ અને નબળી વિઝીબીલીટીના લીધે સુરત-કિશનગઢની ફ્લાઈટ આજે રદ રાખવામાં આવી હતી. સુરતથી કિશનગઢના બદલે ફ્લાઈટ (flight) પરત...
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી(XIOMI)એ ભારતમાં પોતાનો ફ્લેગશિપ સિરીઝનો નવો સ્માર્ટફોન Mi 10i લોન્ચ કર્યો છે. આ વર્ષે ભારતમાં લોન્ચ થનાર આ કંપનીનો...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં મમતા બેનર્જીને (Mamata Banerjee) એક પછી એક ઝટકા મળી રહ્યા...
સુરત: (Surat) શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો...
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ...
ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ,...
ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની...
નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા...
એક મોટી શાળામાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે એક વર્ગ ગરીબ વિદ્યાર્થીઓનો હતો.આજુબાજુની ગરીબ વસ્તીના બાળકોને ત્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવતું.તે વર્ગમાં મોટાભાગના...
સુરત શહેરમાં પાણી આવવા પહેલા પાર બાંધવાની કામગીરી પાલિકાના ફાયર વિભાગે (SURAT FIRE BRIGADE) હાથ ધરી છે. અને લોકડાઉન બાદ પહેલાથી જ...
ચેક રિટર્નના વધતા જતા કેસોને લઇને ચૂકાદાના સમયે કેટલાક આરોપી કે તેના વકીલ ગેરહાજર રહે છે. દરમિયાન આવા જ એક કેસમાં કોર્ટે...
શું આપણે કદી શિક્ષણનાં સત્તાસ્થાનો અને તેની નિમણૂકો વિષે જાગૃત ચર્ચા કરીએ છીએ. જાગૃત નાગરિકની વ્યાખ્યામાં ફીટ થવા માટે આ મુદ્દો પણ...
ખટારો ભણેલો નથી, એ નસીબદાર છે કે, એને ભણવાનું આવતું જ નથી. એટલે તો અમુકને ખટારા જેવો કહીને નવાજીએ છીએ. પણ, ખટારા...
સિડની (Sydeny): ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં (Ind Vs Aus) ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને (K L...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગતરોજ ‘પ્રેઝન્ટેશન ઓન અપકમિંગ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ’ વિષય ઉપર સેમિનારને સંબોધતાં...
આમ તો આ ઘટના નાની છે અને આપણામાંના ઘણાને આ ઘટના મામૂલી જણાશે પરંતુ આ નોંધ લેવા જેવી બાબત તો છે જ....
નવી દિલ્હી (New Delhi): હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ...
ઓલપાડ કાંઠાની દરિયાઈ પટ્ટીનાં ચાર ગામમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મકાનોને ભારે નુકસાન
ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ત્રણ દિવસ તાંડવ કરતા ભારે ખાના ખરાબી સર્જાઈ
PM મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી, 2 મહિનામાં બીજી વખત યુક્રેન યુદ્ધની કરી ચર્ચા
કોલકાતા ડોક્ટર બળાત્કાર-હત્યા કેસને લઈને ભાજપે કર્યું બંગાળમાં બંધનું એલાન
મહિલાઓની જાતીય સતામણી મામલે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, મોહનલાલે રાજીનામું આપ્યું
આ અઠવાડિયે 8 IPO ખુલશે, જાણો ક્યાં રોકાણ કરવું, પ્રાઇસ બેન્ડ શું છે?
ઉધનામાં રેલ દુર્ઘટનાઃ ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા
તાપી નદી ઉભરાઈ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ઉત્તરાખંડના ૐ પર્વત પરથી ‘ૐ’ અને ‘બરફ’ ગાયબ થયા?, જાણો શું છે મામલો
મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર ચોથી વખત નેતૃત્વ કરશે
મહારાષ્ટ્ર: ગયાવર્ષે PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી, બે વિરુદ્ધ FIR નોંધાઇ
તારાપુર, આણંદ, ખંભાત અને બોરસદ તાલુકાઓમાં ૧૨ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
બાજવા સ્ટેશન પર પાણી ભરાતા આ ટ્રેન રદ
વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના મહીકાંઠાના 49 ગામોમાં પણ પૂરનો ભય
કડાણામાં જળસપાટી વધતાં આણંદ જિલ્લાના 26 ગામમાં પુરનો ભય
વડોદરા શહેર – જિલ્લા ની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર
બોરસદ તાલુકામાં છેલ્લા બે કલાક દરમિયાન ૦૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે આણંદ, તારાપુર અને ખંભાતમાં ૦૬ ઈંચ
પાણીમાં ફસ્યા છો, ઘરમાં પાણી ઘૂસ્યા? આ નંબર પર કોલ કરો
માંજલપુરના અવધૂત ફાટક પાસે મહાકાય ઝાડ પડ્યું, વાઘોડિયા રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા
ઉકાઇ ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાયુ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
વડોદરામાં 4.5 ઇંચ વરસાદ, હજુ ભારે વરસાદની આગાહી
વડોદરા : નટરાજ સર્કલથી પંડયા બ્રિજ 25 ઓગસ્ટથી 31ઓક્ટોબર સુધી વન-વે
વડોદરા ઢોર શાખા ગાયો નું દાન કરે છે કે પશુઓને કતલ ખાને મોકલવામાં આવે છે?
વડોદરા શહેરને નવા 16 સીએસ મળ્યા
તંત્ર દ્વારા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર, મનપાએ હનુમાન ટેકરી પાસેનો ફ્લડગેટ બંધ કર્યો
ખેરગામમાં 17 ઈંચ, વાંસદામાં 10 ઇંચ વરસાદ, નવસારી તાલુકામાં સીઝનમાં ત્રીજીવાર પૂરની સ્થિતિ
વલસાડ જિલ્લો જળબંબાકાર, ઔરંગા નદીમાં ઘોડાપૂર, 600 લોકોનું સ્થળાંતર, 128 માર્ગ બંધ
ડાંગ જિલ્લામાં 10 ઇંચ અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની, 23 થી વધુ કોઝવે પાણીમાં ગરક
સરદાર સરોવર ડેમમાંથી 2.20 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું, 14 ગામોને એલર્ટ કરાયા
વિધાનસભા ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો, પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા
શહેરા : શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી અને બે કાચી નોધ પાડવાના આક્ષેપ સાથે વલ્લભપુર ગામના આઠ યુવાનો દ્વારા જિલ્લા કલેકટર અને પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી.
રજૂઆત કરનાર આઠ યુવાનો પૈકીના ચાર યુવાનો પ્રાંત કચેરી અને ૪ યુવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ આત્મવિલોપન કરવાના હતા. તાલુકા સેવા સદન ની બહાર પોલીસે આઠ વ્યક્તિઓને આત્મવિલોપન કરતા અટકાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી..
શહેરા ના વલ્લભપુર ગામેં સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના જાગૃત નાગરિકો એ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. આ ગામના જાગૃત નાગરિકો લીઝ મા ખોદકામ કરેલ ની માપણી કરીને યોગ્ય કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરે તેવી આશા રાખી રહ્ના હતા.
આ ગામના યુવાન સોલંકી ગજેન્દ્ર સિંહ,સોલંકી જશપાલ સિંહ,મુકેશ ભાઈ, અરવિંદ ભાઈ, સોલંકી યુવરાજ સિંહ તેમજ સોલંકી જશવંત સિંહ સહિતનાઓ એ મામલતદાર કચેરી ખાતે કથિત ખોટી રીતે એક પાકી અને બે કાચી નોધ પડી હોવાનો આક્ષેપ સાથે આ નોંધ રદ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી,સાથે મામલતદાર કચેરી ખાતે ગૌચર જમીન મા પાડેલ કુલ ત્રણ નોધ રદ નહી કરવામાં આવેતો આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી.
જેને લઈ વલ્લભપુર ગામ ના આઠ જેટલા યુવાનો લીઝ ની જમીન મા પાડેલ એક પાકી અને બે કાચી નોધ રદ કરવા આઠ પૈકીના ચાર યુવાનો કલેકટર કચેરી ખાતે અને બીજા ચાર યુવાનો પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની જાહેરાત કરી હતી. જેને લઈ સંબંધિત તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને તેઓની ભાળ મેળવવા માટે એડી ચોટી નું જોર લગાવી રહયા હતાં, અને ગમે તે રીતે જવાબદાર તંત્ર તેઓને આત્મવિલોપન ન કરે તેના માટેની કવાયત હાથ ધરી હતી.
જે અંતર્ગત તાલુકા સેવા સદન ખાતે વહેલી સવાર થી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સમગ્ર સેવાસદન કચેરી ને પોલીસના અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી હતી.અંદાજીત ૩.૩૦ વાગ્યાના અરસામાં આત્મવિલોપન કરનારા ૪ યુવાનોની જગ્યાએ ૮ વ્યક્તિઓ સેવાસદનના પટાંગણમાં આત્મવિલોપન માટે ધસી આવ્યા હતા.
જેઓને પટાંગણ ની બહાર જ પોલિસે આત્મવિલોપન કરે તે પહેલા રોકી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની કોવિડ ૧૯ ની માર્ગદર્શિકા મુજબ તમામનો ટેસ્ટ કરાવી અટકાયત કરવામાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. આત્મવિલોપન કરનાર યુવાનો પોલીસ સમક્ષ વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીનમાં પાડેલ ત્રણ નોંધો રદ કરે અને યોગ્ય તપાસની માંગ કરી રહયા હતા..