કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે સહુથી વધુ ચર્ચામાં છે અને એ કારણે વિવેક અગ્નિહોત્રી તો ચર્ચામાં હોય જ પણ તે ઉપરાંત ફિલ્મમાં કૃષ્ણ પંડિતનું...
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દેવા યુક્ત નિગમ છે. અવાર નવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસનો ઉપયોગ કરવામાં...
કરિશ્મા તન્ના હવે એવી અભિનેત્રીની ઓળખમાં આવી ગઇ છે કે નિયમિત ટી.વી. સિરીયલ જોનારાઓને ઓળખાવવી ન પડે. જોતજોતામાં વિત્યા ૨૧ વર્ષથી તે...
વડોદરા : મંગળવારે મોડી રાત્રે શહેરના છેવાડે આવેલા મુજાર ગામડી ગામની સીમમાં એક માસુમ યુવતીનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી અવ્યો હતો....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટ્સ (Picnic Spots ) વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો...
વડોદરા : વારસીયા સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા પાંચ વર્ષથી શરૂ થઈ નથી જ્યારે મેયર કેયુર રોકડીયાએ સામાન્ય સભા માં જાહેરાત...
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એનો કોવિંદે સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં સંબોધન કરતા ભારતના...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200...
સુરત: ચાલુ વર્ષે ટીબી દિવસ(world tuberculosis day)ની ઉજવણી સમગ્ર વિશ્વમાં ‘ટીબીને સમાપ્ત કરવા માટે રોકાણ કરો, જીવન બચાવો’ થીમ ઉપર કરાશે. ત્યારે...
સુરત: (Surat) અલથાણના વેપારીએ અડાજણમાં ભક્તિ ડેવલપર્સના (Bhakti Developers) પ્રોજેક્ટમાં ત્રણ દુકાનો રોકાણ માટે લીધી હતી. આ દુકાનના રૂપિયા 1.15 કરોડ રૂપિયા...
સુરત: શહેરમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા 28મી માર્ચથી શરૂ થવાની છે. કોરોના કાળ બાદ હવે બે વર્ષ પછી વિદ્યાર્થીઓ શાળામાં જઈ...
વડોદરા : રો મટીરીયલના ભાવ વધારાને કારણે ગુજરાત ક્રેડાઇ દ્વારા મકાનોનો વેચાણમાં લગભગ 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જેના પરિણામે...
વડોદરા : ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલા બ્રાહ્મણ પરિવારના એકના એક પુત્રની શોધખોળ કરવા વૃદ્ધ માતા તથા...
વડોદરા : ફાઈનાન્સિયલ મંથ માર્ચમાં જ મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ...
વડોદરા : શહેરના છેવાડે આવેલા કોયલી ખાતે રહેતી મહિલાના તેના આણંદના સાસરીયા દહેજની માંગણી કરી ખુબ ત્રાસ આપતા તેમજ તેનો પતિ અવારનવાર...
રાજકોટ: રાજકોટ Rajkot) શહેરમાં ડ્રોન કેમેરા(Drone Camera) મારફતે PGVCL દ્વારા વીજ ચેકિંગ(Electricity cheking)હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી...
કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ૧૯૯૦ પૂર્વે કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોનો સફાયો કરવાનું આતંકવાદી અભિયાન ચાલુ...
હાલમાં દેશભરમાં હિજાબ વિવાદ પછી સૌથી ચર્ચામાં કશ્મીરની પૃષ્કભૂમી ઉપર બનેલી કશ્મીર ફાઈલ્સ ફિલ્મ છે. જેમાં ભૂતકાળમાં કશ્મીરી પંડીતોને જે રીતે નિશાન...
લખતર તાલુકાના ઢાંકી ગામના સુરેશભાઇ નામના યુવાને અન્ય યુવાનોને પ્રેરણા મળે તેવું અદભૂત સેવાકાર્ય કર્યું છે. ગયુ ચોમાસુ નબળુ ગયું હોવાથી ગામનું...
ગુજરાતમાં પટેલ શબ્દ સાંભળતા જ સુખાકારી અને આગેવાની આ બે ગુણોના દર્શન થતાં હતા.જો કોઈની અટક પટેલ છે તો એ ગુજરાતી છે...
‘હોર્સ પાવર’ શબ્દ વીજળી અને યંત્રો, વાહનો સાથે જોડાય ત્યારે ઘોડાની શકિત માન્યતા પ્રાપ્ત કરે છે. યુગોથી માનવ સમાજમાં ઘોડાનો ઉપયોગ થતો...
એક દિવસ આશ્રમમાં કોઈ વાતે શિષ્યો વચ્ચે ઝઘડો થયો અને વાત એટલી વધી ગઈ કે મોટા ભાગના શિષ્યો બે જૂથમાં વહેંચાઇ ગયાં...
વાળી લંગોટી ને દાનતુ ખોટી, માયામાં ચિત્તડું ચઢે, ભગવા પે’રીને કરે ભવાડા, ભગવાન એમ કાં મળે-મનખો.- દાસ સવો. અધ્યાત્મપથ-સમ્યક ભકિતનો માર્ગ સ્વીકારનારા...
વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા. સરકાર વતી...
સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર...
જો કોઈ નગર, શહેર, રાજ્ય કે પછી દેશની પ્રગતિ કરવી હોય તો તે પ્રદેશોને સૌથી વધુ રસ્તા સાથે જોડો. જેમ જેમ રસ્તા...
દરેક શાકભાજી સાથે ભળી જતું કંદમૂળ એટલે બટાકા. બટાકા ખાસ કરીને બાળકોને તો પ્રિય હોય જ છે અને એ બારેમાસ મળી રહેતા...
ગાંધીનગર: આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદ ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આત્મનિર્ભર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200...
ગાંધીનગર: અસરકારે પોતાના વીજ મથકોની ક્ષમતા વધારવાના બદલે, અદાણી ઉદ્યોગ ગૃહ પાસેથી વીજળી ઊંચા ભાવે ખરીદીને તેને ફાયદો કરાવ્યો છે, તેવા આક્ષેપ...
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે સહુથી વધુ ચર્ચામાં છે અને એ કારણે વિવેક અગ્નિહોત્રી તો ચર્ચામાં હોય જ પણ તે ઉપરાંત ફિલ્મમાં કૃષ્ણ પંડિતનું પાત્ર ભજવનાર દર્શનકુમાર પણ ચર્ચામાં આવી ગયો છે. તેના પાત્રને પ્રેક્ષકોનો ખૂબ રિસ્પોન્સ મળ્યો છે અને ફિલ્મ જગતના અનેક તરફથી તેને કોલ્સ અને મેસેજ મળી રહ્યા છે. ફિલ્મ જોયા પછી અમુક પ્રેક્ષકો તો દર્શનને વળગી રડી રહ્યા છે. મિથુન ચક્રવર્તીએ પણ તેને ફોન કરીને કહ્યું છે કે ખૂબ જ સારું કામ કર્યું છે. દર્શનકુમાર યાદ કરે છે કે ફિલ્મના કાસ્ટિંગ ડાયરેકટરે તેને કોલ કરીને કહેલું કે તેને મુખ્ય ભૂમિકામાં લેવા માંગે છે. દર્શનને ફિલ્મમાં લેવા પહેલાં 20 મિનિટની વિડીયો કિલપ દેખાડવામાં આવી જેમાં 700 કાશ્મીરી પંડિતોનું દુ:ખ રેકોર્ડ કરાયું હતું. તે કાંઇક બોલી ન શકયો અને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલાં ‘મૅરી કાૅમ’ની ભૂમિકા વડે જાણીતો રહી ચૂકયો છે પણ તેણે શાહરૂખ ખાન સાથે ‘અસોકા ધ ગ્રેટ’થી કારકિર્દીની શરૂઆત કરેલી અને ‘છોટી બહુ’ ટી.વી. શ્રેણીએ પણ તેને જાણીતો કરી દીધેલો. તેણે નસીરુદ્દીન શાહના નાટ્ય ગ્રુપમાં ઘણું કામ કર્યું છે અને નસીર પાસે જ અભિનય શીખ્યો છે.
દર્શનકુમાર તેની આજ સુધીની કારકિર્દીથી ખુશ છે કારણ કે ‘મૅરી કૉમ’માં પણ તે પ્રિયંકા ચોપરા સાથે મુખ્ય ભૂમિકામાં હતો. અને હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વડે તે અનેકની નજરમાં વસી ગયો છે. જો કે ‘તેરે નામ’માં પણ તે રાધેના મિત્ર કનક શર્માની ભૂમિકામાં હતો અને અનુષ્કા શર્માની ‘એનએચ-10’મા તેણે જે નેગેટીવ રોલ કરેલો તેના માટે તો તે એવોર્ડ કેટેગરીમાં આવી ગયેલો. તેની અન્ય ફિલ્મો છે ‘સરબજીત’, ‘એ જેન્ટલમેન’, ‘બાગી-2’, ‘પીએમ નરેન્દ્ર મોદી’, ‘તુફાન.’ પરંતુ તેણે તેને ફિલ્મો પૂરતો મર્યાદિત નથી રાખ્યો. ચારેક ટી.વી. શ્રેણી પછી ‘પરછાંઇ’, ‘ધ ફેમિલી મેન’, ‘અવરોધ ધ સીઝ વિધીન’ અને અત્યારે ‘આશ્રમ’ના ઉજાગર સીંઘ તરીકે વ્યસ્ત છે. તેને ફકત હીરો યા મુખ્ય ભૂમિકામાં જ રસ નથી. સારા પાત્રો માટે તે તૈયાર છે. ‘દેવો કે દેવ મહાદેવ’નો શુક્રાચાર્ય દર્શનકુમાર જો કે અત્યારે કૃષ્ણ પંડિત વડે એકદમ જાણીતો થઇ ગયો છે. તેને આ પ્રકારની વાસ્તવિક ફિલ્મના વાસ્તવિક પાત્ર ભજવવામાં ખૂબ આનંદ આવ્યો છે અને વડાપ્રધાન મોદીએ પણ ફિલ્મની પ્રશંસા કરી પછી તે ભાવવિભોર છે. તેને પોતાને પણ પહેલીવાર સમજાયું છે કે કાશ્મીરી પંડિતો સાથે શું થયું હતું.