ઠાકુરનગર(પ.બંગાળ), તા. ૧૧(પીટીઆઇ): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાયદા (સીએએ) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા...
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર અને ફેસબુકને ચેતવણી આપી છે. ઇલેટ્રોનિક અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા...
આજે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત વિક્રમી રૂ. ૮૮ની સપાટીની નજીક...
અમદાવાદ ખાતે માર્ચની 12મીથી 20મી દરમિયાન રમાનારી પાંચ ટી-20 ઇન્ટરનેશનલની સીરિઝ માટે ઇંગ્લેન્ડે આજે જાહેર કરેલી 16 સભ્યોની ટીમમાં સીનિયર વિકેટકીપર બેટ્સમેન...
સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગ્ન...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં એક સાથે ચાર દીપડા (Panther) ફરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ઉડ્ડયન માટે હવેથી 30% વધુ ખર્ચ થશે. સરકારે ગુરૂવારે જુદા જુદા રૂટ માટે લઘુત્તમ અને મહત્તમ ભાડા...
સુરત: ચેમ્બર દ્વારા આગામી તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી 2021 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત...
SURAT : સુરત એરપોર્ટની ( AIRPORT) આસપાસના વિસ્તારોમાં પક્ષીઓની સંખ્યા વધારે દેખાતાંભવિષ્યમાં કોઇ દુર્ઘટના નહી થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પગલાઓ...
અમેરિકન ચિપમેકર (Chipmaker) કંપની ક્વાલકોમે સ્નેપડ્રેગન X65 5G (Qualcomm Snapdragon X65 5G) મોડેમ રજૂ કર્યું છે. તે 4 જનરેશન (4th Generation) 5G...
જયારે અમે એક અમિતાભ ( AMITABH) ના ચાહકને કહયું કે અમિતાભ તો વર્ષોથી વ્હીગ પહેરે છે તો તેમને આઘાત લાગ્યો અને જીદે...
વિશ્વના હજી પણ કેટલાક દેશો છે, જ્યાં રાજાશાહી ચાલે છે, એટલે કે ત્યાં રાજાનું શાસન છે. થાઇલેન્ડ ( THAILAND) એક એવો દેશ...
ઉત્તર પ્રદેશ ( UTTAR PRADESH) ના ગૌતમ બુદ્ધનગર ( GAUTAM BUDDH NAGAR) જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 19 વર્ષ પછી બળાત્કારની ઘટનામાં દુષ્કર્મ...
નવી દિલ્હી (New Delhi): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અને ફેસબુકને (Facebook) કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને...
વર્ષ 2021 માં કોરોના રોગચાળા વચ્ચે બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ (Bengal, Assam, Tamil Nadu, Kerala) સહિતના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ...
નવસારી: નવસારી (NAVSARI)-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો (BJP CANDIDATES)નાં નામો જાહેર થતાં જ ભાજપી આગેવાનોમાં ખુશીનો માહોલ...
ચમોલી : ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં રવિવારે 14 કિમી લાંબી ગ્લેશ્યિર તૂટી પડતા ભારે જાનહાનિ અને મોટી હોનારત સર્જાઇ છે. આ હોનારત...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કોટન ઇમ્પોર્ટ કરવા પર ઇમ્પોર્ટ ડ્યૂટી (IMPORT DUTY) નાખવામાં આવી છે. જેને પગલે...
વલસાડ, ધરમપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી (LOCAL BODY ELECTION) અંતર્ગત બુધવારે મોડી સાંજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકાની...
SURAT : અમરેલી ( AMRELI) જિલ્લામાં રેલ વ્યવહાર સંપુર્ણ બંધ છે. ત્યારે સુરત, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં જવા માટે ખાનગી લકઝરી બસો...
બીલીમોરા: લાંબા સમય (LONG TIME) થી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બુધવાર સાંજે ઉમેદવારોની નમાવલી...
પ્રયાગરાજમાં (Prayagraj) માઘ મેળાનો ત્રીજો મોટો સ્નાન મહોત્સવ, મૌની અમાસ નિમિત્તે, સંગમ દરિયાકાંઠે આસ્થાનો માહોલ છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી...
BARDOLI : સુરત જિલ્લા પંચાયતમાં આજે ભાજપ દ્વારા એક બેઠકને બાદ કરતાં બાકીની 35 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની યાદી જાહેર થતા જ શહેરમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરોશોરોમાં થઈ રહ્યો છે. હજી સુધી...
સુરત: (Surat) ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) માટે ફાયનલ ઉમેદવારોની યાદી તમામ પાર્ટીઓ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ,...
સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા વૈજ્ઞાનિક ( international women scientist day) દિવસની ઉજવણી કરે છે. મહિલાઓ અને છોકરીઓને સ્ટેમ...
મુંબઇ (Mumbai): મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો...
વિશ્વમાં કોરોના (Corona) દર્દીઓની સંખ્યા 10.78 કરોડને વટાવી ગઈ છે. 78 મિલિયનથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 23 લાખ 63...
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ( INTERNATIONAL CRIMINAL COURT) ના નિર્ણયથી પરેશાન ઇઝરાઇલે ( ISRAEL) ભારતની મદદ માંગી છે. ધ હેગની આંતરરાષ્ટ્રીય અદાલતે ગયા...
વિશ્વની સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ભારતીય રેલવેનું એક માળખું એટલે નેરોગેજ રેલવે. આ ઐતિહાસિક ધરોહરસમી વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેન ગત...
કવાંટનું 70 વર્ષ જૂનું વોટર વર્કસ જર્જરીત, તાલુકા પંચાયત પ્રમુખ મુલાકાતે
હજીરા ખાતે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું વિસર્જન, 2500 જેટલી અર્ધવિસર્જીત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરાયું
21મી સદીનો મોટો ચમત્કાર, ન્યુરાલિંક “બ્લાઈન્ડસાઈટ ચિપ”થી જન્મજાત નેત્રહીન પણ દુનિયા જોઈ શકશે
હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7 વાયદા, મહિલાઓને દર મહિને 2000, ગરીબોને જમીન
બોલો, સુરતમાં અધિકારીની કચેરી બહાર કોર્પોરેટર ધરણાં પર બેઠાં!, કારણ જાણવા જેવું..
ગંભીરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલાં પ્લેઈંગ-11 અંગે આપ્યું મોટું અપડેટ, આ બે ખેલાડી નહીં રમે
પુતિને પરમાણુ યુદ્ધની તૈયારી કરી? NATO ની સીમા પર રેડિયોએક્ટિવ સ્પાઈકની હાજરી મળી
સુરતમાં દિવાળી પહેલાં કાપડનું ઉત્પાદન બંધ થયું, જાણો શું છે મામલો…
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઃ કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા, આંતકીઓના ગઢમાં ભારે વોટિંગ
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ પર હુમલોઃ માથાભારે શખ્સે હેડ કોન્સ્ટેબલને ચાકુ માર્યું
પેજર બ્લાસ્ટથી લેબનોન હચમચી ગયુંઃ ઈરાનના રાજદૂતે એક આંખ ગુમાવી, લેબનીઝ સાંસદના પુત્રનું મોત થયું
કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે તે ડિંડોલીના પીઆઈને પૂછો.., કોર્ટે આટલા લાખનો દંડ ફટકાર્યો
વડોદરા : ગણેશ વિસર્જન બાદ તંત્ર કામે લાગ્યું , કુત્રિમ તળાવો ખાતે સાફસફાઈ શરૂ
આતિશી માર્લેના ઘણો સંઘર્ષ કરીને દિલ્હીનાં મુખ્ય મંત્રીની ગાદી સુધી પહોંચ્યાં છે
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં ચાલતી સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ: ‘મળવા જેવા માણસ’
બોમ્બના ઉપયોગ પછી જ યુધ્ધ સમાપ્ત થશે?
દાકતરી વ્યવસાયના મુત્સદ્દીઓ
હું ખાતો નથી પણ ખર્ચો બહુ કરાવું છું
ચાલો કૂવો ખોદીએ
કેજરીવાલનો જુગાર ‘આપ’ને લાભ આપાવશે કે નુકસાન?
આમ તો શિક્ષણની રહીસહી ગુણવત્તા પણ મરી જશે
હત્યાના ઉપરા છાપરી પ્રયાસો ટ્રમ્પને ચૂંટણીમાં લાભ કરાવશે?
આવતીકાલથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત,અમાસે સર્વ પિતૃ શ્રાધ્ધ સાથે પૂર્ણ..
ચરોતરના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં કોમી છમકલું
હજીરા ખાતે માનવમહેરામણ ઉમટી પડ્યું, વિસર્જન માટે ગણેશ આયોજકોએ મોડી રાત સુધી લાઈન લગાવી
વડોદરા : દુબઈથી પરત આવેલા ભેજાબાજની એલઓસીના આધારે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
કલાદર્શન પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠીયા ફરાર
ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
વલસાડ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક 2000થી વધુ ગણેશ પ્રતિમાઓનું મોડી રાત સુધી વિસર્જન
ખંભાતમાં કાર ટક્કરે બાઇક સવાર માસુમ બાળકનું મોત
ઠાકુરનગર(પ.બંગાળ), તા. ૧૧(પીટીઆઇ): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાયદા (સીએએ) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા એક વખત કોવિડ રસીકરણનું કાર્ય પુરું થાય તે પછી શરૂ કરવામાં આવશે જેમાં પશ્ચિમ બંગાળના માટુઆ સમુદાયના લોકોને પણ નાગરિકતા અપાશે.
સિટિઝનશીપ(એમેન્ડમેન્ટ) એક્ટ-સીએએ અંગે દેશના લઘુમતિઓને વિરોધ પક્ષો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવો આક્ષેપ કરતા અમિત શાહે કહ્યું હતું કે આ કાયદો અમલમાં મૂકવાથી ભારતીય લઘુમતિઓના દરજ્જાને કોઇ અસર થશે નહીં.
અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકારે ૨૦૧૮માં વચન આપ્યું હતું કે તે એક નવો નાગરિકતા કાયદો લાવશે અને જ્યારે ૨૦૧૯માં ભાજપને ફરી મતદારોએ સત્તા આપી તો તેણે પોતાનું આ વચન પાળ્યું છે. શાહે જણાવ્યું હતું કે ૨૦૨૦માં દેશ જ્યારે કોવિડ-૧૯ના રોગચાળાથી ગ્રસ્ત થઇ ગયો ત્યારબાદ સરકારે આ કાયદાનું અમલીકરણ અટકાવી રાખ્યું હતું.
મમતા દીદી કહે છે કે અમે ખોટા વચનો આપ્યા છે. તેમણે સીએએનો વિરોધ કરવાનુ ચાલુ કર્યું અને કહ્યું કે તેણી આનો અમલ ક્યારેય થવા દેશે નહીં. ભાજપ પોતે કરેલા વચનો હંમેશા પુરા કરે છે. અમે આ કાયદો લાવ્યા અને શરણાર્થીઓને નાગરિકતા મળશે એમ શાહે પશ્ચિમ બંગાળમાં બોલતા કહ્યું હતું. જેવી કોવિડ રસીકરણની પ્રક્રિયા પુરી થશે કે સીએએ હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થશે એમ અમિત શાહે માટુઆ સમાજના ગઢ સમાન આ વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે માટુઆ સમુદાય મૂળભૂત રીતે પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ)થી આવેલો સમુદાય છે જે ભારતના ભાગલા દરમ્યાન અને બાંગ્લાદેશની સ્થાપના પછી સ્થળાંતર કરીને આવેલો નબળો હિન્દુ સમુદાય છે.
તેમનામાંના ઘણાને ભારતની નાગરિકતા મળી ગઇ છે પરંતુ આમ છતાં એક નોંધપાત્ર હિસ્સાને આ નાગરિકતા મળી નથી. શાહે કહ્યું હતું કે મમતા બેનરજી સીએએના અમલીકરણનો વિરોધ કરવાની સ્થિતિમાં નહીં હોય કારણ કે આ વર્ષના એપ્રિલ-મેમાં થવાની શક્યતા છે તે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી મમતા બેનરજી મુખ્યમંત્રીપદ ગુમાવશે.