સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં પ્રતિદિન 200થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં...
BOMBAY : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ની નાગપુર બેંચ એક પછી એક ચુકાદાની સુનાવણી કરી રહી છે. તાજેતરના ચુકાદા અંતર્ગત, આ જ...
બજેટ 2021 : આ વખતે બજેટ અનેક બાબતોમાં સામાન્ય માણસ માટે વિશેષ બની રહ્યું છે. આ વખતે સરકાર તરફથી એક કે બે...
નવી દિલ્હી (New Delhi): કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નાના દિનારા (Nana Dinara, Bhuj, Kutch) અને આસપાસના ગામોના રહેવાસીઓ ખુશ...
જો તમે પણ વોટ્સએપ યુઝર (WHATSAPP USER) છો અને તમને તરત જ કોઈ મેસેજ ક્લિક કરવાની ટેવ હોય તો તમારા માટે આ...
જાતીય શોષણ સાથે જોડાયેલા બે કેસો અને એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયને લીધે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાને લીધે ચર્ચામાં આવી ચુકેલા બોમ્બે...
લિબિયાના પૂર્વ શાસક કર્નલ મુઆમ્મર ગદ્દાફી ( MUAAMAR GADAFI) ની પુત્રવધૂ અલાઇન સ્કાફ (ALAIN SCAFF) પણ તેના સસરાના પગલે ચાલતી જોવા મળે...
ડોમેસ્ટિક ક્રિકેટ અંગે મોટો નિર્ણય લેતા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ચાલુ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બાદ વિજય હઝારે ટ્રોફી યોજવાનો નિર્ણય...
MUMBAI : પોસ્કો (POSCO) હેઠળ જાતીય શોષણ અંગેના તેના વિવાદાસ્પદ હુકમને પગલે બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGH COURT) ની નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા...
નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે જૈશ-ઉલ-હિંદે (Jaish-Ul-Hind) શુક્રવારે દિલ્હીમાં ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઇઝરાઇલી દૂતાવાસની બહાર...
સુરત ડિસ્ટ્રિક્ટ કો.બેંકની વહીવટ (administration) ચૂંટણીમાં નરેશ પટેલ અને સંદીપ દેસાઈના નેતૃત્વમાં ભાજપની સહકાર પેનલના ઉમેદવારોનો વિજય (win) થયો છે. જો કે...
દાહોદ: આજથી અઢી માસ અગાઉ દાહોદ શહેરમાં અનાજ માર્કેટ ખાતે એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનના કટ્ટા ભરી ડ્રાઈવર અને ક્લીનર...
ગુજરlત સરકારે કર્ફ્યુને લઇને એક મોટો નિર્ણય લીધો હતો. કરફ્યુ 15 ફેબુ, સુધી વધારવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક કલાક ઘટાડવાનો નિર્ણય...
લુણાવાડા : લુણાવાડા નગરપાલિકામાં તત્કાલિન પ્રમુખે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કર્યો હતો. અને સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉન...
સંતરામપુર : કડાણા તાલુકા ના લાડપુર ગામે મકાન માં અચાનક જ આગ લાગતા જોતજોતામાં મકાન ને બાજુમાં આવેલ મકાન પણ આગની જ્વાળાઓ...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ગંભીર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ...
વડોદરા: વડોદરા-વાઘોડિયા રોડ પર ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો...
વડોદરા, તા.૨૯વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં...
વડોદરા: િજલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્કફોર્સ કમીટીએ સયાજીબાગમાં પક્ષીઘરના અંદરના ભાગમાં ચાલી રહેલબાંધકામ માટ 17 બાળકોનો ઉપયોગ કરતા ટાસ્કફોર્સ કોન્ટ્રાકટર િશવાલય ઈન્ફ્રા...
કાલોલ: કાલોલ નગરપાલિકા ની સામે આવેલ કાપડ ની લારી નજીક આવેલા લાઈટના થાંભલા ઉપર ગુરુવારે કોઈક કારણસર વાનર ના નાના બચ્ચાને...
NEW DELHI : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (MAHATMA GANDHI) ની આજે 73 મી પુણ્યતિથિ છે. આ દિવસે, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, નાથુરામ...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે દિવસ ઉમેદવારોની પસંદગી મેળો ચાલ્યો હતો તે બાદ હવે ટિકિટ માટે સોદાબાજી ચાલી...
નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા...
જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને...
જીવનમાં ખુદ્દારી અને ગદ્દારી એમ બે પરિબળ છે, અને ખુદ્દારીની કિંમત મૂલ્ય ખુબ ઉંચુ છે. પોતાના માલિકને વફાદાર – પ્રમાણિક રહેનારને ખુદ્દાર...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન...
જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી...
નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન...
હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે...
સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે...
ઝાયડસ હોસ્પિટલના બેઝમેન્ટ સહિત આસપાસ ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયા…
ઓડિશાના એરપોર્ટ પરથી 87 કિલો સોનું અને 100 કિલો ચાંદી ઝડપાયુ
તમારું મનગમતું
મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચનાં દૂષણ વિશે ચોંકાવનારો રિપોર્ટ
છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં સવા બે ઇંચ વરસાદ
પરમતત્ત્વની ઓળખ
જીવંતતા
અંધશ્રદ્ધા નિર્મૂલનની આવશ્યકતા
શિક્ષકોને જવાબદારીનાં પાઠ શીખવવાની જરુર છે
દેશની હેપીનેસ ઈન્ડેક્સ વિશે વાત કરવા જેવી છે ખરી?
અમેરિકા-ચીન વચ્ચે ફરીથી ઉગ્ર વેપાર યુદ્ધ ભડકી ઉઠશે?
આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું, સવાર સુધીમાં પાણી ઉતારવાની સંભાવના
સંતોષકારક કાર્યવાહી કરવામાં નહી આવે તો વીજ કર્મીઓની હડતાલ પર જવા ચીમકી
વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 1500 જેટલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ
જય શાહ બન્યા ICC ના નવા અધ્યક્ષ, બિનહરીફ ચૂંટાયા, 1 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે
ડીપ ડિપ્રેશન પાટણથી 10 કિમી દૂર કચ્છ- બનાસકાંઠા બોર્ડર પર સ્થિર, હજુ 48 કલાક ભારે
ગુજરાતમાં મેઘતાંડવ: છ જિલ્લાઓ લશ્કરના હવાલે, મોરબી વડોદરા જળબંબાકાર
ઓલપાડ કાંઠાની દરિયાઈ પટ્ટીનાં ચાર ગામમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મકાનોને ભારે નુકસાન
ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ત્રણ દિવસ તાંડવ કરતા ભારે ખાના ખરાબી સર્જાઈ
PM મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી, 2 મહિનામાં બીજી વખત યુક્રેન યુદ્ધની કરી ચર્ચા
કોલકાતા ડોક્ટર બળાત્કાર-હત્યા કેસને લઈને ભાજપે કર્યું બંગાળમાં બંધનું એલાન
મહિલાઓની જાતીય સતામણી મામલે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, મોહનલાલે રાજીનામું આપ્યું
આ અઠવાડિયે 8 IPO ખુલશે, જાણો ક્યાં રોકાણ કરવું, પ્રાઇસ બેન્ડ શું છે?
ઉધનામાં રેલ દુર્ઘટનાઃ ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા
તાપી નદી ઉભરાઈ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ઉત્તરાખંડના ૐ પર્વત પરથી ‘ૐ’ અને ‘બરફ’ ગાયબ થયા?, જાણો શું છે મામલો
મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર ચોથી વખત નેતૃત્વ કરશે
‘નબન્ના માર્ચ’ રોકવા કોલકાતા પોલીસનો વિદ્યાર્થી સંગઠનો પર લાઠીચાર્જ
મહારાષ્ટ્ર: ગયાવર્ષે PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી, બે વિરુદ્ધ FIR નોંધાઇ
તારાપુર, આણંદ, ખંભાત અને બોરસદ તાલુકાઓમાં ૧૨ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં પ્રતિદિન 200થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં હવે ચાર ગણો ઘટાડો થયો છે. અને હવે શહેરમાં પ્રતિદિન 50થી પણ ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. જેના પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે શહેરમાં માત્ર 41 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 39,374 પર પહોંચી છે. શુક્રવારે પણ શહેરમાં એક પણ મોત નોંધાયું ન હતું. તેમજ શુક્રવારે વધુ 55 દર્દીઓ સાજા (Recover) થતાંની સાથે અત્યાર સુધીમાં કુલ 38,224 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ (Recovery Rate) 97.08 ટકા પર પહોંચ્યો છે.
શાળાઓમાં કોરોનાનું સંક્રમણ: 2 વિદ્યાર્થી પોઝિટિવ મળ્યા
સુરત: ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા જે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારે મનપા દ્વારા વધુ 39 શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં ઉધના ઝોનમાં ઉન વિસ્તારની યશસ્વી શાળાના એક વિદ્યાર્થી તેમજ લિંબાયત ઝોનમાં લક્ષ્મી નારાયણ નગર, ડિંડોલી વિસ્તારની જ્ઞાન ભારતી શાળાના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપા દ્વારા કુલ 39 શાળામાં 2225 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સુરત જિલ્લામાં કોરોનાના માત્ર 8 જ કેસ નોંધાયા
સુરત: સુરત જિલ્લામાં ધીમીધારે કોરોના વિદાય લઈ રહ્યો છે. આજે સુરત જિલ્લામાં કોરોનાના માત્ર 8 જ કેસ નોંધાયા હતાં. જે આઠ કેસ નોંધાયા તેમાં સૌથી વધુ 3 કેસ બારડોલી તાલુકામાં નોંધાયા હતાં. જ્યારે ચોર્યાસી તાલુકામાં 2, તેમજ ઓલપાડ, કામરેજ અને પલસાણા તાલુકામાં 1-1 કેસ નોંધાયા હતા. બીજી તરફ આજે જિલ્લામાં કોરોનાના 18 દર્દીઓ સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
દ.ગુ.માં કોરોનાના વળતા પાણી : વલસાડ-દાનહમાં બે કેસ
નવસારી, વલસાડ, સેલવાસ : દક્ષિણ ગુજરાતમાં આજે કોરોનાના કેસની સંખ્યામાં નજીવો વધારો નોંધાયો હતો. જેમાં વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં 1 મળી 2 કેસ નોંધાયા હતા. જ્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોનાનો એકપણ કેસ નહી નોંધાતા જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો છે. દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે નોંધાયેલા કેસમાં વલસાડ જિલ્લામાં વલસાડના તિથલ રોડની શાંતિનગર સરદાર હાઇટ્સમાં રહેતી 27 વર્ષની મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ જ રીતે દાદરા નગર હવેલીમાં પણ કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 1640 પર પહોંચ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. હાલ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 1559 ઉપર સ્થિત છે. જ્યારે આજે વધુ 2 દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1453 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં અત્યારે કુલ 4 કોરોનાના એક્ટિવ કેસ છે.