સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
અમેરિકન ડેલિગેશનની દલાઇ લામા સાથે મુલાકાત : ચીન-તિબેટ વિવાદ ફરી ચર્ચામાં
સ્ટાર્મરે ભારત સાથેના સંબંધ સુધારવાનો વાયદો પૂરો કરવો પડશે
અંધભક્તિની પ્રસરે આણ: વિવેકબુદ્ધિનો કચ્ચરઘાણ
ઇઝરાયેલ અને હમાસ બંને એટલા હિંસક છે કે, સંયુક્ત રાષ્ટ્રોએ ‘લિસ્ટ ઑફ શેમ’માં મૂકવા પડયા
અનંત મુકેશ અંબાણીની પ્રિ. વેડીંગ સેરેમની
અમેરિકા જ ક્રિકેટનો જનક
માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલમાં ટેરેસ પર રમત રમતા વિદ્યાર્થીનો હાથ તૂટ્યો
ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચ 100 રનથી જીતી, અભિષેક શર્માની યાદગાર ઇનિંગ
ગુજરાત તરફ સરકીને આવી સાયક્લોનિક સિસ્ટમ, 48 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી
TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવા ફોજદારી કાયદા હેઠળ FIR, કર્યું હતું આ કામ
વડોદરા : ભરૂચના યુવકે એક સંતાનની માતા પર દુષ્કર્મ ગુજાર્યું
દિવાળીપુરાની જીવરાજ પાર્ક સોસાયટીમાં ડ્રેનેજ ચોકઅપ, ચોમાસામાં લોકો પરેશાન
હાલોલના વરસડા ગામે 50 થી 60 ફૂટ જેટલા ઊંડા કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું ફાયર ફાઈટરની ટીમ દ્વારા રેસ્ક્યું..
સુરતની બસ સાપુતારા ઘાટમાં ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત, અનેક ઘાયલ- Video
હાલોલમાં બાઇક પાછળ ટ્રક ઘુસી જતાં સાવલીના બે યુવાનો ઘવાયા
સુસેન સર્કલ પર સિગ્નલના અભાવે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
હાલોલમાં જગન્નાથજીની રથયાત્રામાં ઘોડાપૂર ઉમટ્યું
પુરીમાં શરૂ થઈ જગન્નાથ રથયાત્રા, રાષ્ટ્રપતિ મુર્મુ પણ શામેલ થયા, અહીં બે દિવસ ચાલશે રથયાત્રા
વડોદરા : કારેલીબાગમાંથી અડધા લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગર મનોજ કહાર ઝડપાયો
ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, ચારધામ યાત્રા અટકી, વરસાદનું રેડ એલર્ટ
વડોદરા શહેરમાં ભક્તિમય વાતાવરણમાં 43મી રથયાત્રા નિકળી..
શિવસેના નેતાના પુત્રએ નશાની હાલતમાં દંપતીને BMW વડે ટક્કર મારી: 100 મીટર ઘસડાયા બાદ મહિલાનું મોત
લાખો ભક્તોનો નાદ.. જય જગન્નાથ.. સુરતમાં જહાંગીરપુરા વરાછા સહિત સાત સ્થળોએથી નિકળી રથયાત્રા
અગોરામોલ ખાતે આવેલ આંગણવાડીમાં જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીની બાળકો સાથે ઉજવણી…
વ્રજધામ સંકુલ ખાતે આજે શ્રીઠાકોરજીની રથ યાત્રાના વૈષ્ણવોને દર્શન આપ્યાં..
સચિન પાલીગામમાં ધરાશાયી થયેલી ઇમારત 7 લોકોને ભરખી ગઈ, એક મહિલાને જીવતી બહાર કઢાઈ
સ્વામી ટેઉરામજી મહારાજનાં ૧૩૮માં જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું…
વડોદરા : એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ધડાકા થતા રહીશોના જીવ પડીકે બંધાયા
અમદાવાદમાં રંગે ચંગે નિકળી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
વડોદરા : વિજ્ઞાન અને શ્રદ્ધાનો અનોખો સમન્વય, ભગવાનની રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમન પ્લોટમાં શાકભાજીના વેપારમાં માટે નક્કી કરવામાં આવ્યા છે.
શહેરમાં આવેલા મગોબ, વેસુ-ભરથાણા, ખટોદરા, ભીમરાડ, ભેસ્તાન, ઉધના, પાલનપોર-ભેસાણ, પાલ, જહાંગીરાબાદ, લાલ દરવાજા, સિંગણપોર, ઉતરાણ-કોસાડ, વરિયાવ, મોટાવરાછા, ડુંભાલ, સરથાણા, નાનાવરાછા, મોટાવરાછા સહિતના વિસ્તારોમાં શાકભાજીની હોલસેલ ખરીદી માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. જેના કારણે જથ્થાબંધ વેપારીઓને રાહત મળે તેવી શકયતા છે. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડ-19ના સ્થિતિ વચ્ચે શહેરીજનોને તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ માત્ર શાકભાજીના હોલસેલ વેપારીઓને જ પ્રવેશ આપવામાં આવશે. સરદાર માર્કેટમાં જથ્થાબંધ વેપારીઓ પૈકી માત્ર 1થી 2 વેપારીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે શહેરના શાકભાજીના હોલસેલ વેપારીઓને પણ રાહત પહોંચશે. આ ઉપરાંત શહેરીજનોને પણ સરળતાથી શાકભાજી મળી રહે તેવી શકયતા છે.