દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
અહો આશ્ચર્યમ: દિવા તળે જ અંધારા જેવો ઘાટ, પાલિકાની વડી કચેરીની પાછળ જ ગંદકીનું સામ્રાજય…..
રવિવારે પ્રભુ જગન્નાથની રથયાત્રા નીકળે ત્યારે સુરતના આ રસ્તા પર ભારે વાહન લઈ જશો નહીં
ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં વધારો કર્યો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
તા.07મી જુલાઇ, રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાશે*
કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટને કહ્યું, ‘હું આતંકવાદી નથી, મને..’
નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવ્યો
ઠાસરાના ઢુણાદરાની પરીણિતાને ત્રાસ આપતા સાસરીયા સામે ફરિયાદ નોંધાઈ
વડોદરા: રથયાત્રા વખતે આ રસ્તા બંધ રહેશે
જુના સુરતમાં ‘પરા’વાળા નામની પ્રથાદરેક નામ પાછળ છૂપાઇ છે એક કથા
અગ્નિવીર યોજના ભારતીય સૈન્યનો જુસ્સો તોડનારી છે
બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ?
સમાનવ અવકાશયાત્રાઓ ખર્ચાળ ઉપરાંત જોખમી પણ પુરવાર થઈ રહી છે
તમે કોઈ સંપ્રદાયના સ્વામી હો તો ભલે પણ સ્ત્રીઓના મૂળભૂત અધિકારનું કોઈ માન જાળવવાનું કે નહીં?
દેશમાં સુવિધાપૂર્ણ વૃદ્ધાશ્રમોની જરૂર છે તે દિશામાં સરકાર અને સમાજ બન્ને વિચારે
‘રથયાત્રા’ના પર્વ પર સુરતીઓના ઘરે કેરીનો રસ અને માલપુડાનું જમણ
કટોકટીમાં આમજનતા સુખી હતી એની નોંધ પણ લેવાવી જોઈએ
રાહુલ ગાંધી હાથરસ પીડિતોને મળ્યા, યોગી સરકારને કરી ખાસ અપીલ
પ્રતિકાર ન કરશો તો ભ્રષ્ટ તંત્ર સુધરવાનું નથી
વિક્ટ્રી પરેડ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ માટે જોખમી સાબિત થઇ, 10 લોકો હોસ્પિટલ પહોંચ્યા
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગોપીપુરા પ્રા.થ શાળામાં ગંભીર ગેરરીતી ઝડપાઈ..
ગઈકાલે સામાન્ય સભા મુલતવી બાદ આજરોજ સ્થાઇ સમિતિની બેઠક યોજવામાં આવી,જેમાં વિવિધ કામગીરી અંગે ચર્ચા…
વડોદરા છાણી જગન્નાથ તરુણ નગર વિસ્તારમાં રસ્તો બેસી ગયો
સુભાનપુરા માં પીવાના મીઠા પાણીનો વેડફાટ
તરસાલી બસ સ્ટેન્ડ પાસે લાઈનમાં ભંગાણ, પાણીનો થયો વેડફાટ
નટુભાઈ સર્કલ થી ગોત્રી હોસ્પિટલ નો માર્ગ ધોવાયો
દાહોદના ખંગેલા ગ્રામ પંચાયતના બે સભ્યોને બે કરતા વધુ બાળક હોવાથી TDOએ ગેરલાયક ઠેરવ્યા
વડોદરામાં એસએમસીનો સપાટો : સમાના બુટલેગર સહિત 10 ઝડપાયાં, દારૂનો સપ્લાયર વોન્ટેડ
પાલિકાએ હવે પાંચ કરોડ ઉપરના પ્રોજેક્ટની વિગત સરકારના પ્રગતિ પોર્ટલ પર મુકવાની રહેશે
ઝાલોદ મનરેગાનો ટેકનિકલ આસિસ્ટન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયો
રાજકોટની જેલમાં કોઈ હેરાનગતિ ન કરે તે માટે સાગઠીયાએ પ્રોટેક્શન મની તરીકે ચાર લાખ આપ્યાની ચર્ચા
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ છે. મંગળવારે મુંબઇ સ્થિત સેન્ટર ફોર મૉનિટેરિંગઇન્ડિયન ઇકોનોમીએ આ જાણકારી આપી હતી. માર્ચ મહિનામાં બેરોજગારી દર 8.7 ટકાએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બર 2016 બાદ સૌથી વધારે છે. આ વર્ષે જાન્યુઆરીમાં આ દર 7.16 ટકા પર પહોંચ્યો હતો. બેરોજગારી સાથે સંકળાયેલી રિપોર્ટ એવા સમયમાં આવી છે જ્યારે ભારતમાં 21 દિવસનો લૉકડાઉન અમલી બન્યો છે.
આ રિપોર્ટના આંકડાઓ પ્રમાણે, શ્રમ ભાગીદારી પહેલી વખત 42 ટકાથી નીચે ગબડ્યો છે. એલપીઆર સક્રિય કાર્યબળનો એક ગેજ છે. માર્ચ મહિનામાં ભાગીદારી દર 41.9 ટકા હતો અને રોજગાર દર 38.2 ટકા રહ્યો હતો. બંને પોતાના સર્વકાલિક નીચલા સ્તર પર છે.
આ આંકડાઓ મુજબ, માર્ચની વચ્ચે શ્રમ ભાગીદારીમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ જાન્યુઆરીમાં 42.96 ટકા હતો જે માર્ચમાં પડીને 41.90 ટકા થયો છે. આવું એટલા માટે થયું કારણ કે, કાર્યરત લોકોની સંખ્યા 41.1 કરોડથી ધટીની 39.6 કરોડ થઇ ગઇ છે. બેરોજગારોની સંખ્યા 3.2 કરોડથી વધીને 3.8 કરોડ થઇ છે.