ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે...
તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન...
લદાખ (ladakh) માં ભારત-ચીન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. 0દરમિયાન, આજે પૂર્વ લદાખમાં એલએસી (lac) પર ફરીથી અથડામણ થયાના સમાચાર છે....
ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે (trading day) એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર શરૂ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (bse) નો...
છોટાઉદેપુર: પાદરા સરદાર પટેલ શાકભાજીમાર્કેટના 121 દલાલ વેપારીઓએ રામજન્મભુમી નિધિને રૂિપયા 1,51,111 રૂિપયાનો ચેક જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો....
કરજણ: કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર...
mumbai: કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર (delhi border) પર ખેડુતોનું આંદોલન (farmer protest) ચાલી રહ્યું છે. રાજકારણનો સમય પણ ચાલી રહ્યો છે....
તા.07મી જુલાઇ, રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાશે*
કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટને કહ્યું, ‘હું આતંકવાદી નથી, મને..’
નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવ્યો
ઠાસરાના ઢુણાદરાની પરીણિતાને ત્રાસ આપતા સાસરીયા સામે ફરિયાદ નોંધાઈ
વડોદરા: રથયાત્રા વખતે આ રસ્તા બંધ રહેશે
જુના સુરતમાં ‘પરા’વાળા નામની પ્રથાદરેક નામ પાછળ છૂપાઇ છે એક કથા
અગ્નિવીર યોજના ભારતીય સૈન્યનો જુસ્સો તોડનારી છે
બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ?
સમાનવ અવકાશયાત્રાઓ ખર્ચાળ ઉપરાંત જોખમી પણ પુરવાર થઈ રહી છે
તમે કોઈ સંપ્રદાયના સ્વામી હો તો ભલે પણ સ્ત્રીઓના મૂળભૂત અધિકારનું કોઈ માન જાળવવાનું કે નહીં?
દેશમાં સુવિધાપૂર્ણ વૃદ્ધાશ્રમોની જરૂર છે તે દિશામાં સરકાર અને સમાજ બન્ને વિચારે
‘રથયાત્રા’ના પર્વ પર સુરતીઓના ઘરે કેરીનો રસ અને માલપુડાનું જમણ
કટોકટીમાં આમજનતા સુખી હતી એની નોંધ પણ લેવાવી જોઈએ
રાહુલ ગાંધી હાથરસ પીડિતોને મળ્યા, યોગી સરકારને કરી ખાસ અપીલ
પ્રતિકાર ન કરશો તો ભ્રષ્ટ તંત્ર સુધરવાનું નથી
વિક્ટ્રી પરેડ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ માટે જોખમી સાબિત થઇ, 10 લોકો હોસ્પિટલ પહોંચ્યા
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગોપીપુરા પ્રા.થ શાળામાં ગંભીર ગેરરીતી ઝડપાઈ..
ગઈકાલે સામાન્ય સભા મુલતવી બાદ આજરોજ સ્થાઇ સમિતિની બેઠક યોજવામાં આવી,જેમાં વિવિધ કામગીરી અંગે ચર્ચા…
વડોદરા છાણી જગન્નાથ તરુણ નગર વિસ્તારમાં રસ્તો બેસી ગયો
સુભાનપુરા માં પીવાના મીઠા પાણીનો વેડફાટ
તરસાલી બસ સ્ટેન્ડ પાસે લાઈનમાં ભંગાણ, પાણીનો થયો વેડફાટ
નટુભાઈ સર્કલ થી ગોત્રી હોસ્પિટલ નો માર્ગ ધોવાયો
દાહોદના ખંગેલા ગ્રામ પંચાયતના બે સભ્યોને બે કરતા વધુ બાળક હોવાથી TDOએ ગેરલાયક ઠેરવ્યા
વડોદરામાં એસએમસીનો સપાટો : સમાના બુટલેગર સહિત 10 ઝડપાયાં, દારૂનો સપ્લાયર વોન્ટેડ
પાલિકાએ હવે પાંચ કરોડ ઉપરના પ્રોજેક્ટની વિગત સરકારના પ્રગતિ પોર્ટલ પર મુકવાની રહેશે
ઝાલોદ મનરેગાનો ટેકનિકલ આસિસ્ટન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયો
રાજકોટની જેલમાં કોઈ હેરાનગતિ ન કરે તે માટે સાગઠીયાએ પ્રોટેક્શન મની તરીકે ચાર લાખ આપ્યાની ચર્ચા
ગુજરાતભરમાંથી કોંગ્રેસ કાર્યકર્તા 6 જુલાઈએ ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી જેલ ભરો આંદોલન કરશે
આણંદના ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું
આણંદમાં ભગવદ્દ ગીતાનો વિરોધ કરનારા સામે રોષ
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે કેટલીક બેંક તેને કાઉન્ટર પર સ્વીકારવાનો અને પે-ઈન સ્લીપ પર સિકકા મારીને તે મળ્યા બદલની એકનોલેજમેન્ટ આપવાનો ઈન્કાર કરે છે. અને તેવા ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટને બેંકમાં મુકેલા ડ્રોપ બોકસમાં નાંખી દેવા ગ્રાહકને ફરજ પડાય છે. શું આ યોગ્ય છે? શું કોઈ ગ્રાહક બેન્કના કાઉન્ટર પર જ ચેક અને સ્લીપ સાથે રજૂ કરીને તે મળ્યા બદલની એકનોલોજમેન્ટ મેળવવાનો આગ્રહ રાખી શકે કે નહીં? એવા પ્રશ્નો ઘણા જાગૃત ગ્રાહકો કરે છે.’
કોઈ પણ બેંક ગ્રાહકને ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ ડ્રોપ બોકસમાં નાંખવાની ફરજ પાડી શકે નહી કે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટના કલેકશન કાઉન્ટર પર સ્વીકારવાનો કે પે–ઈન સ્લીપમાં સિકકા મારીને તે મળ્યા બદલ એકનોલોજમેન્ટ આપવાનો ઈન્કાર કરી શકે નહી.વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.૧૦.૪.૨૦૦૪ ના રોજના પરિપત્ર નં. RBL/2004/140 અન્વયે દેશની તમામ શીડયુલ, કોમર્શીયલ બેંકોને જો ગ્રાહક બેંકના કાઉન્ટર પર ચેક કે અન્ય વગેરે ઈજ્મેન્ટ જમા કરાવી એકનોલોજમેન્ટ મેળવવાનો આગ્રહ રાખે તો તે ઈન્કાર નહીં કરવાનો તેમની તમામ શાખાઓને સુચના આપવા જણાવ્યું હતું.
ત્યારબાદ, ફરીથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તેના તા.૧૮.૧૨.૨૦૦૬ ના રોજના સરકયુલર નં. RBI/2006-2007/214 અન્વયે તમામ શીડયુલ | કોમર્શીયલ બેંકોને તેમના તા.૨૭.૧૨.૨૦૦૬ ના સરકયુલર નં. RBI/2006-2007/221 અન્વયે તમામ સહકારી, સ્ટેટ | સેન્ટ્રલ કો. ઓ. બેંકોને તેમના ગ્રાહકોને ડ્રોપ બોકસમાં જ ચેક નાંખવા ફરજ ન પાડવા સુચના આપી હતી અને બેંકમાં રેગ્યુલર કલેકશન કાઉન્ટર પર ગ્રાહક જો ચેક રજુ કરે તો ચેક મળ્યા બદલ એકનોલોજમેન્ટ આપવાની વ્યવસ્થા રાખવાની પણ સુચના આપી હતી. તથા કાઉન્ટર પર ગ્રાહક દ્વારા રજુ કરાયેલ ચેકના એકનોલોજમેન્ટ આપવાનો કોઈ પણ બેંકની કોઈ પણ શાખા ઈન્કાર ન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
વધુમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ મજકુર સરકયુલરમાં એવું પણ જણાવ્યું હતું કે ગ્રાહક બેંકના કાઉન્ટર પર પણ ચેક રજુ કરતાં પે-ઈન સ્લીપ પર બેંકની એકનોલોજમેન્ટ મેળવી શકશે એવી સુચના બેને ડ્રોપ બોકસ પર તેમજ બ્રાન્ચમાં ગ્રાહક સ્પષ્ટ રીતે જોઈ શકે એ રીતે અચૂકપણે પ્રદર્શીત કરવા તાકીદ કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનો ઉપરોકત સરકયુલરોમાં જણાવેલ નિર્દેશનું પાલન કરવા અને ગ્રાહક જો બેંકના કાઉન્ટર પર ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ રજુ કરે તો તે સ્વીકારીને પે-ઈન સ્લીપ પર સિકકા મારી એકનોલોજમેન્ટ કરી આપવા તમામ બેંકો જવાબદાર અને બંધાયેલ છે અને જો કોઈપણ બેન્ક દ્રારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનાં નિર્દેશોનું પાલન ન કરવામાં આવે અને ચેકનું કાઉન્ટર પર એકનોલોજમેન્ટ કરવાનો ઈન્કાર કરીને ચેક ડ્રોપ બોક્સમાં નાંખવાની ગ્રાહકને ફરજ પડાય તો તેવા સંજોગોમાં સંબધીત ગ્રાહક જે તે બેંક/સંબધીત સ્ટાફ સામે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયેની કાનૂની કાર્યવાહી કરી શકે છે. બેન્કો પણ પોતાની ગ્રાહક પ્રત્યેની કાનૂની ફરજો સમજીને રિઝર્વ બેન્કની સ્પષ્ટ લેખિત સૂચના પરિપ્રેક્ષ્યમાં પાલન કરશે જ એવી અપેક્ષા અસ્થાને ન ગણાય.