સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાનું સંક્રમણ છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ...
કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે ભારત સરકારે સીબીએસઈ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી...
ગાંધીનગર: રાજ્યના (Gujarat) અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળ (clouds)...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( YOGI AADITYNATH ) કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) બન્યા છે. બુધવારે મુખ્યમંત્રીએ ખુદ ટ્વિટ કરીને...
મનુષ્યનો ક્યારેક સારો સમય તો ક્યારેક ખરાબ સમય આવતો હોય છે. જીવનમાં ઉતાર-ચઢાવ સાવ સામાન્ય બાબત છે. જીવનનો ગ્રાફ ક્યારેક ઊંચો જાય...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat State) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board Exam) કન્ફર્મ લેવાશે તેવુ સરકારે જાહેર કરી દીધું છે. બોર્ડની પરીક્ષાઓની...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH ) આજે (14 એપ્રિલ) સીબીઆઈ ઓફિસ ( CBI OFFICE ) પહોંચ્યા છે. તેમની...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) (CBSE) ની બોર્ડ પરીક્ષાઓ (Exam) બાબતની પરિસ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર...
અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ ( corona testing ) માટે જાહેર માર્ગો પર ડોમ ઉભા કરવામાં આવ્યા છે. હાલની કાળઝાળ ગરમીમાં ટેસ્ટિંગ કરવા...
gandhinagar : રાજ્યમાં કોરોનાએ ( corona ) હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે કેસમાં વિક્રમજનક ઉછાળો થઈ રહ્યો છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ...
સોમવારે ફેસબુક લાઈવ ( facebook live ) દ્વારા મહત્વના નિર્ણયોની જાહેરત કર્યા બાદ મંગળવારે સીએમ વિજય રૂપાણીએ ( vijay rupani ) 8...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી બે કટ્ટર પ્રતિસ્પર્ધી વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સૂર્ય કુમાર યાદવની અર્ધસદી પછી કેકેઆરના...
શું કોઇ વ્યક્તિને કોવિડ-૧૯ થયો હોય તો તે તેને કેન્સર સામે લડવામાં મદદરૂપ થઇ શકે? એક કિસ્સામાં કેન્સરના એક દર્દીને કોવિડ-૧૯ થયા...
નૈઋત્યનું ચોમાસું, કે જે દેશના કુલ વરસાદના ૭પ ટકા વરસાદ જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહેશે, એમ એક...
કોવિડ-૧૯ રસીઓની બાસ્કેટ વિસ્તારવા અને ભારતમાં રસીકરણની ઝડપ વધારવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે તેણે એવી વિદેશ-નિર્મિત રસીઓને ઇમરજન્સી...
આફ્રિકાના કેન્યાના એક પૂરગ્રસ્ત ટાપુ પર પાણીનું સ્તર વધતા એક સ્થળે નવ જીરાફ ફસાઇ ગયા હતા. આ બધા જીરાફ રોકુ વનવિસ્તારનકા બેરિન્ગો...
વિશ્વના ઓછામાં ઓછા ૫૩ દેશો એવા છે કે જેઓ ચીની રસીઓનો ઉપયોગ પોતાના દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે કરી રહ્યા છે અને...
ફાર્મા મેજર કંપની ડૉ. રેડ્ડીઝ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે તેણે ભારતમાં સ્પુટનિક-વી રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની નિયંત્રક મંજૂરી મંજૂરી મેળવી...
શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટુકડે ટુકડે...
રાજપીપળા: નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં નર્મદા જિલ્લા (Narmada District) વહીવટી તંત્ર દ્વારા (Remdesivir) ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે...
સુરતઃ (Surat) શહેર અને જિલ્લામાં હવે કોરોના બેકાબૂ બનતા દાખલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. સુરત શહેર...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ કોરોનાના કેસો વધી રહયા છે, ત્યારે રાજય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને...
દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર લોકો દ્વારા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરાયું છે. કોરોના મહામારીથી બચવા અને કોરોનાની ચેન તોડવા માટે વિવિધ...
કોરોનાની ( corona ) બીજી લહેર દેશમાં ચિંતાનો વિષય બની છે ત્યારે હરિદ્વાર ( haridwar ) માં લાખો લોકોને એકત્રીત કરવાની તૈયારી...
સુરત: કોરોના(CORONA)ની સારવાર(TREATMENT)માં કારગર રેમડેસિવિર ઈન્જેક્શન (REMDESIVIR INJECTION) દર્દી સુધી પહોંચાડવાની સિસ્ટમમાં ખામીઓને લીધે દર્દીઓના સગાઓને મુશ્કેલી (DIFFICULTY) નડી રહી છે, તે...
સુરત: કેન્દ્રના નાણા મંત્રાલયે (FINANCE MINISTRY) ચેપ્ટર 50,52 અને 54 હેઠળ એચએસએન કોડ જારી કર્યા છે. હવેથી સિલ્ક,કોટન, પોલિયેસ્ટર અને જરી સાથે...
એકબાજુ કોરોનાના વધતા કેસોના ( CORONA CASE ) કારણે લોકો પરેશાન છે જ ત્યારે બીજી બાજુ હાલ છત્તીસગઢ ( CHATTISGADH ) માં...
સુરત : કોરોના(CORONA)માં સંજીવની સમાન ગણાતા રેમડેસિવિર ઇન્જેકશન (REMDESIVIR INJECTION) માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. રેમડેસિવિર ઇન્જેકશન નહીં મળવાના...
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Kejriwal) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 13,500 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકામાં (Corporation) કોરોનાએ વધુ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. થોડા દિવસ પહેલાં જ ગાર્ડન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી...
વડોદરા: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
સુરત ડાયમંડ બુર્સ અંગે વધુ એક જાહેરાત, જાણો લાલજી પટેલે વીડિયોમાં શું કહ્યું…
ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રસ્ત, રોગચાળાનો ભય
ત્રણ દિવસ બાદ ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણનું થશે દહન
વડોદરા:વાઇબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા..
ઓનલાઈન સસ્તો સામાન ખરીદવાની લાલચમાં ભેરવાતા નહીં, સુરતમાં થયો મોટા સ્કેમનો ખુલાસો
યુનાઈટેડ વેમાં યુવતીએ અગાઉ ઇ – સિગારેટના ધુમાડા ઉડાડ્યા હતા, તેવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ એક્ટિવ
નસરાલ્લાહનો વારસદાર પણ માર્યો ગયો, બંકરમાં સિક્રેટ મિટિંગ ચાલતી હતી ત્યારે ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી
તિરુપતિ મંદિર લાડુ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો નવી સીટની રચનાનો આદેશ
ઇ.વોર્ડ 7ની કચેરીએ દૂષિત પાણી મુદ્દે રહીશોનો હલ્લા-બોલ, માળી ફળિયાના લોકો પહોંચ્યા વોર્ડ કચેરી
તમે શું કહો છો?, સારા રસ્તા અને ફ્રી પાર્કિંગ નહીં આપતી સુરત મનપાને વાહન વેરો આપવો જોઈએ…?
મેટ્રોએ સુરતના રાજમાર્ગના વેપારીઓને બરબાદ કરી દીધા, વિકાસમાં સહકાર આપવાની સજા મળી
યુનાઈટેડ વેનાં મોંઘાદાટ પાસ લઈને ખેલૈયાઓ પસ્તાયા, અતુલ દાદાના નામે ક્યાં સુધી ગાડું હાંકશો?
બંગાળમાં ભાજપના નેતાના ઘર પર બોમ્બ ફેંકાયા, CISFનો જવાન ઘાયલ થયો
વિદુરજીની સલાહ
જો યુદ્ધ થાય તો લશ્કરી તાકાતમાં ઈરાન કરતાં ઈઝરાયેલ ચડિયાતું સાબિત થશે
અમેરિકાનું હેલન વાવાઝોડું ધાર્યા કરતાં વધુ વિનાશક પુરવાર થયું છે
મહિલાઓની થતી ક્રૂર હત્યાની ચર્ચાનું હાર્દ ફંટાઈ ના જાય
સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાનું સંક્રમણ છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. જે વધુ ભયાનક સાબિત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. 15 દિવસમાં 5 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. દરમ્યાન બુધવારે સુરત મહાનગર પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી (Health Officer) ડો. પ્રદીપ ઉમરીગરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના લક્ષણો જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યો હતો. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.
માર્ચ-2020થી કોરોનાની મહામારી ફેલાયેલી છે. જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, સફાઈ કામદારો સુધીના દરેક અધિકારીઓ, કર્મચારીઓ તથા કામદાર ભાઈ-બહેનો પોતાના જીવના જોખમે પણ સુરત શહેરના રહેવાસીઓનું આરોગ્ય જળવાઈ રહે એ માટે સતત રાત-દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ગત વર્ષ દરમિયાન સુરત મહાગરપાલિકાના 24 જેટલા કર્મચારી કોરોનાને કારણે મોતને ભેટી ચૂક્યા છે. જ્યારે છેલ્લા એક મહિનાથી શરૂ થયેલા કોરોનાના બીજા દોરમાં પણ મહાનગરપાલિકાના 200થી વધુ કર્મચારી કામદાર ભાઈ-બહેનો કોરોનાથી સંક્રમિત થયાં છે. અને છેલ્લા 15 દિવસ દરમિયાન સુરત મહાગરપાલિકાના 5 કર્મચારી મોતને ભેટી ચૂક્યા છે.
જેમાં મોહંમદ હનીફ ચોપડા-આરોગ્ય નિરીક્ષક-વરાછા ઝોન, ગુલાબભાઈ પટેલ-ટેક્નિકલ આસિસ્ટન્ટ-ગાર્ડન વિભાગ, કૈલાસભાઈ નેરકર-મદદનીશ આરોગ્ય નિરીક્ષક-સેન્ટ્રલ ઝોન, વિશ્રામભાઈ જેઠાભાઈ નાવર-બેલદાર વીબીડીસી, લિંબાયત ઝોન તથા હિતેન્દ્ર સુથાર-કાર્યપાલક ઈજનેર-સેન્ટ્રલ ઝોનનું પણ અવસાન થયું છે. કોરોનાના કારણે અવસાન પામેલા તમામ કર્મચારીઓને સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) યુનિયનના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખ તથા મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિએ શ્રદ્ધાંજલિ આપી છે. આ તમામ કર્મચારીઓને રૂ.50 લાખની સહાય આપવાની માંગણી યુનિયન તરફથી કરવામાં આવી છે.
ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારને કોરોના
બારડોલી: કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેની સાથે રાજ્ય સરકારના એક પછી એક મંત્રીઓ સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારે બારડોલીના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે કોરોનાનાં હલકાં લક્ષણો દેખાતાં રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે. જેનું પરિણામ આવતીકાલે આવશે. મંત્રી દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની કાળજી લેવા તેમજ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરાઈ છે. હાલ તેઓ બારડોલીના બાબેન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.