નવી દિલ્હીકોરોના(corona)માં વધતી મહામારી અને કુંભ(kumbh mela)માં કોરોના ઇન્ફેક્શનની વધતી જતી સંખ્યા વચ્ચે, પીએમ મોદી(pm modi)એ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી સાથે...
કોરોનાના વધી રહેલા કેસો અને દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસોનો આંક બે લાખને વટાવી દીધો હોવાથી શેરબજારમાં દબાણ જોવાયું હતું, પરંતુ આજે...
યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ કોવિડ-૧૯ માટે કારણભૂત કોરોનાવાયરસના ભારે ચેપી બી.૧.૬૧૭ વેરિઅન્ટના ૭૭ કેસ જુદા તારવ્યા છે જે વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો...
અહીં ઇન્ડિયાનાપોલિસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાખ્યા હતા અને બાદમાં પોતાને...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ...
ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાવાયરસના નવા બે લાખથી વધુ કેસ નોંધાયા છે ત્યારે કેન્દ્ર સરકારે આજે સ્વદેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન દસ...
યુકેના ગૃહ મંત્રી પ્રિતિ પટેલે હીરાના ભાગેડૂ વેપારી નિરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે મોદી પંજાબ...
કોરોના સામેના જંગમાં રાજ્યમાં તબીબો જ મુખ્ય સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું તેમ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ...
સુરત : એક તરફ સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ મનાતા રેમડેસિવિર ઈન્જેકશન મળતાં નથી. દર્દીઓના સગાઓ કલાકો લાઈનમાં ઉભા રહે છે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો હોવાથી ભયનો માહોલ છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ...
કોરોનાવાયરસ (વર્ષ 2019 માં ફેલાયો ન હતો, તે પહેલાં પણ તે ચીનમાં ઘણા લોકોને બીમાર કરતો હતો. પરંતુ વિશ્વના બહુ ઓછા લોકો તેના...
સુરત: રાજય સરકારે ધોરણ-1થી 9માં માસ પ્રમોશન જાહેર કરતાં સાથે આજે ડીઇઓએ સુરત શહેરની ગ્રાન્ટેડ શાળા 1200 શિક્ષકોને કોવિડ ડયુટી સોંપવા યાદી...
કોરોનાના વધતા જતા કેસોને કારણે રવિવારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે માસ્ક નહીં લગાવવા પર પહેલી વખત...
રામ મંદિર(RAM MANDIR)ના નિર્માણ માટે દાન કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના 15,000 ચેક બાઉન્સ (CHEQUE BOUNCE) થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર...
દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે અને દરરોજ બે લાખથી વધુ કેસ આવી રહ્યા છે. દરરોજ એક હજારથી વધુ લોકો પોતાનો...
કુદરતનો એક નિયમ છે કે જેણે સંઘર્ષ કર્યો છે તેને સફળતા મળશે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિની વાર્તાનો પરિચય (INTRODUCTION) આપવા જઈ...
કોરોના વાયરસનો રોગચાળો સતત પ્રસરી રહ્યો છે. ચેપગ્રસ્ત કોરોના દર્દીઓની સાથે, મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ખૂબ...
સુરત : સુરત શહેરની નવી સિવિલ(SURAT CIVIL HOSPITAL)માં આવેલી કોવિડ (COVID) હોસ્પિટલમાં મોડે મોડે પણ તંત્રને બુદ્ધિ સુજી છે. અગાઉ 10 થી...
સુરત: પોતાના સ્વજનને કોરોના(CORONA)થી બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ(NEW CIVIL HOSPITAL)ની લાંબી લાઇનોમાં ઊભા રહેતા તેમજ અન્ય સ્થળે દર દર ભટકતા લોકોની...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) અને સાર ઇન્ફ્રાકોનની માલિકીના સરસાણા કન્વેન્શન સેન્ટર(CONVENTION CENTER)માં આજે પ્રથમ તબક્કામાં 80 ઓક્સિઝન બેડ સાથેનું...
સુરતઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના(CORONA)નો વ્યાપ વધી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં દરરોજ સંક્રમણ(CORONA INFECTION)નો આંક 1000ને પણ વટાવી ગયો છે. જે...
સુરત: સુરત મનપામાં કોઈપણ પ્રોજેક્ટ કે કામો બાબતે ટેન્ડર મંજૂરી માટે શાસકો સમક્ષ મુકાતાં પહેલા મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળતી ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોના(CORONA)નો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સુરતને રોડમેપ ડેવલપમેન્ટ ફોર સસ્ટેનેબલ ટેકસટાઇલ હબ ઇન ઇન્ડિયાના પાયલોટ પ્રોજેકટ...
નવી દિલ્હી : દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગેની ચિંતા વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે...
નવી દિલ્હી : ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વે(ZIMBABWE)ના માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ (MATCH FIXING) માટે ક્રિપ્ટો...
મુંબઇ : શુક્રવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની બીજી મેચ રમવા માટે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની આજે અહીં રમાયેલી 7મી મેચમાં શરૂઆતમાં જ જયદેવ ઉનડકટ દ્વારા અપાયેલા ઝાટકાઓ પછી દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ની...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેના ડેપ્યુટી રોહિત...
સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવા વાયરસોની...
વડોદરા: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
સુરત ડાયમંડ બુર્સ અંગે વધુ એક જાહેરાત, જાણો લાલજી પટેલે વીડિયોમાં શું કહ્યું…
ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રસ્ત, રોગચાળાનો ભય
ત્રણ દિવસ બાદ ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણનું થશે દહન
વડોદરા:વાઇબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા..
ઓનલાઈન સસ્તો સામાન ખરીદવાની લાલચમાં ભેરવાતા નહીં, સુરતમાં થયો મોટા સ્કેમનો ખુલાસો
યુનાઈટેડ વેમાં યુવતીએ અગાઉ ઇ – સિગારેટના ધુમાડા ઉડાડ્યા હતા, તેવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ એક્ટિવ
નસરાલ્લાહનો વારસદાર પણ માર્યો ગયો, બંકરમાં સિક્રેટ મિટિંગ ચાલતી હતી ત્યારે ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી
તિરુપતિ મંદિર લાડુ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો નવી સીટની રચનાનો આદેશ
ઇ.વોર્ડ 7ની કચેરીએ દૂષિત પાણી મુદ્દે રહીશોનો હલ્લા-બોલ, માળી ફળિયાના લોકો પહોંચ્યા વોર્ડ કચેરી
તમે શું કહો છો?, સારા રસ્તા અને ફ્રી પાર્કિંગ નહીં આપતી સુરત મનપાને વાહન વેરો આપવો જોઈએ…?
મેટ્રોએ સુરતના રાજમાર્ગના વેપારીઓને બરબાદ કરી દીધા, વિકાસમાં સહકાર આપવાની સજા મળી
યુનાઈટેડ વેનાં મોંઘાદાટ પાસ લઈને ખેલૈયાઓ પસ્તાયા, અતુલ દાદાના નામે ક્યાં સુધી ગાડું હાંકશો?
બંગાળમાં ભાજપના નેતાના ઘર પર બોમ્બ ફેંકાયા, CISFનો જવાન ઘાયલ થયો
વિદુરજીની સલાહ
જો યુદ્ધ થાય તો લશ્કરી તાકાતમાં ઈરાન કરતાં ઈઝરાયેલ ચડિયાતું સાબિત થશે
અમેરિકાનું હેલન વાવાઝોડું ધાર્યા કરતાં વધુ વિનાશક પુરવાર થયું છે
મહિલાઓની થતી ક્રૂર હત્યાની ચર્ચાનું હાર્દ ફંટાઈ ના જાય
નવી દિલ્હી
કોરોના(corona)માં વધતી મહામારી અને કુંભ(kumbh mela)માં કોરોના ઇન્ફેક્શનની વધતી જતી સંખ્યા વચ્ચે, પીએમ મોદી(pm modi)એ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી સાથે સંતોનું સ્વાસ્થ્ય જાણવા માટે વાતચીત કરી હતી. જેની ખુદ પીએમએ ટ્વીટ (tweet) કરીને આ અંગે માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, “આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી જી સાથે આજે ફોન (call) પર વાત કરી. બધા સંતોના સ્વાસ્થ્ય વિશે જાણ્યું. તમામ સંતો પ્રશાસનને તમામ પ્રકારનો સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત વિશ્વનો આભાર માન્યો છે.”
વડા પ્રધાને હવે કુંભને પ્રતીકાત્મક રાખવાનું કહ્યું
આર્ચાય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાનસાથે વાતચીત કર્યા બાદ કુંભ મેળામાં આવતા લોકોને કોરોનાના નિયમો(corona guidelines)નું પાલન કરવાની વિનંતી કરી હતી. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે “મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થયા છે અને હવે કુંભને કોરોના સંકટને કારણે પ્રતીકાત્મક રાખવું જોઈએ. આ સંકટ સામે આ એક તાકત મળશે.”
મોટી સંખ્યામાં સ્નાન માટે ન આવવાની અપીલ
તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે માનનીય વડા પ્રધાનના આહવાનનું આપણે સન્માન કરીએ છીએ! જીવનનું રક્ષણ એ એક મહાન સદગુણ છે મારો ધાર્મિક ધર્મ લોકોને કોવિડના સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો મોટી સંખ્યામાં સ્નાન માટે ન આવે અને નિયમોનું પાલન કરવાની વિનંતી!
બે અખાડાએ કરી કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત
13 અખાડાઓમાંથી નિરંજની અખાડા અને આનંદ અખાડાએ કુંભમેળાને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. બંનેએ 17 એપ્રિલના રોજ કુંભ મેળાનું સમાપન કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, એવા અહેવાલો છે કે ભાજપના નેતાઓ બાકીના અખાડાના પ્રતિનિધિઓ સાથે વાત કરી રહ્યા છે અને તેમને શાહી સ્નાન જાતે મુલતવી રાખવાની ખાતરી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કુંભનો અંત જાહેર કરે છે અથવા તેઓ તેમના સ્નાન માટે આવે ત્યારે પણ, ઓછી સઁખ્યામા સાધુ આવે.
ઘણા સંતો કોરોનાની પકડમાં આવી ચુક્યા છે
અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના મહંત નરેન્દ્ર ગિરી સહિત હરિદ્વારના જુદા જુદા અખાડાના અનેક સંતો પણ કોરોની પકડમાં આવી ચુક્યા છે. મધ્યપ્રદેશના નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું 13 એપ્રિલના રોજ કોરોનાને કારણે અવસાન થયું છે. સાથે જ 5 એપ્રિલથી 14 એપ્રિલ સુધીમાં, કુંભ મેળા વિસ્તારમાં 68 સંતો કોરોના પોઝિટિવ મળ્યાં છે.