નવી દિલ્હી: કુવૈત અગ્નિકાંડમાં (Kuwait fire) મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને (Dead Bodies) આજે 14 જૂનના રોજ ભારત (India) લાવવામાં આવ્યા હતા....
સુરત: છેલ્લાં ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં હજુ ચોમાસું બેઠું હોય તેવું લાગતું...
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં યુટ્યુબ ચેનલ (YouTube channel) દ્વારા બાળકો વિશે વાંધાજનક વીડિયો શેર કરનાર યુટ્યુબર શિખા મૈત્રેય ઉર્ફે કુંવારી...
જમ્મુમાં આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ભારત આ હુમલાના જવાબમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લશ્કર મોકલીને તેના...
દર વર્ષની 14મી જૂન રોજ ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસે જે વ્યક્તિઓને 50 કે 100 થી વધુવાર રક્તદાન કર્યુ છે તેઓના આભાર માનવાનો...
યુ એ ઇ ના અબુધાબીમાં બીયર બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ઇસ્લામમાં દારૂ પીવા પર સખત પાબંધી છે તેમ છતાં યુ...
છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ રાજ્યમાં સત્તા પર છે. ગુજરાત ભાજપનો ગઢ અને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા છે.એમાં પણ છેલ્લી બે લોકસભામાં ૨૬/૨૬ બેઠકો...
એક શેઠ ખૂબ જ શ્રીમંત. સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી ધન દોલત.શેઠ બાહોશ વેપારી અને સતત વેપાર વધારતા જ જતા હતા.જીવનમાં...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) શાળા શિક્ષણ વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓમાં સવારે રાષ્ટ્રગાન ફરજિયાત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. બુધવારે જારી કરાયેલા...
ભારતમાં નવી સરકારનું ગઠન થઇ ગયું છે. એન ડી એ ની સરકાર બની છે અને વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી...
“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા...
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વખત સરકાર રચાઇ છે. મોદીએ હાલમાં પોતાના મંત્રીમંડળમાં ૭૧ મંત્રીઓને શામેલ કર્યા છે. આ મંત્રીઓ અંગે...
વાડી સ્વામીનારાયણ મંદિરના બળાત્કારી સ્વામીનો પોલીસને હજુ કઇ પતો મળ્યો નથી મંદિરે વર્ષોથી દર્શન માટે આવતા 17જેટલા ભક્તોના નિવેદનો લેવાયાં (પ્રતિનિધિ) વડોદરા...
સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકોના આણંદમાં પોલીસે...
આરોપી બાળકીને ત્રણ મહિના સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હતી. વડોદરા સાવલી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં એક પરિવારમાં નજીકના સંબંધી...
સુરતઃ લાંબા સમય બાદ સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (ધિરનાર) દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા આવ્યા છે અને મંજૂર લાયસન્સની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી સામાન્ય...
વડોદરા: ઓકટ્રોય નાબુદી બાદ હવે રાજ્ય સરકાર કરવેરાની આવકમાંથી વિકાસ માટે મહાનગરપાલિકા અને નગરાપાલિકાઓને નાણાં આપે છે.ત્યારે આચાર સંહિતાના કારણે ચેક ન...
પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર ને લઈને વિરોધ વંટોળી યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગોધરા શહેરમાં એમજીવીસીએલ...
વડોદરા માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે જમીનોના કૌભાંડોની ફરિયાદોના કારણે નારાજગી અને ભોગ બનનારની લાગણી સાથે વડોદરા કલેકટરને પત્ર લખ્યો છે.છેલ્લા ૩...
નસવાડી કલેડીયા રોડ ઉપર અશ્વિન નદીમાં અજાણ્યા પુરુષ ની લાશ મળતા પોલીસે આ લાશ ને વડોદરા કોલ્ડ રૂમ માં મોકલી જયારે પોલીસ...
ગરબાડા આરોગ્ય વિભાગની ટીમે જેસાવાડા ખાતે દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.તેમજ આરોગ્ય વિભાગની ટીમે મેડિસિન તેમજ દવાનો જથ્થો જપ્ત કરી...
18મી લોકસભાના સ્પીકર કોણ હશે આ સવાલનો જવાબ 26 જૂને મળશે. લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ...
સ્વામીનો વ્યાભિચારી વીડિયો સામે આવતા હરિભક્તોમાં રોષ ભડક્યો લંપટો સામે કાયદાનો દંડ ઉગામો નહીં તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી(પ્રતિનિધિ) નડિયાદ, તા.13સ્વામીનારાયણ સંપ્રદાયના...
ગાંધીનગર: રાજ્યમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થવું ફરજિયાત હતું. આ નિયમને શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરીને...
પલસાણા: ઉમરપાડાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાં બે યુવાનની હત્યા કરી દફનાવી દેવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે....
શિવરાજપુરના ભાટ ગામે કેરેવાન સરાઈ રિસોર્ટમાં હાલોલની પુરવઠાની ટીમ ત્રાટકી, સિલિન્ડરનો ઉપયોગ નિયમ વિરૂદ્ધ વ્યવસાયિક હેતુ માટે કરાતો હતો હાલોલ: હાલોલ મામલતદાર...
મગરની સંખ્યા વધી જતાં નર્મદાના કિનારે ઉતરવું મુશ્કેલ થઈ ગયું નસવાડી: કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાનને મગર ખેંચી...
અજીત ડોભાલને ફરી એકવાર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અજીત ડોભાલને ત્રીજી વખત ભારતના...
સાપુતારા: રાજય સરકારનું શિક્ષણ વિભાગ છેવાડેનાં ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી હોવાની ગુલબાંગો ફેંકી રહ્યું છે. પરંતુ અહી ડાંગ જિલ્લામાં અમુક...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની પહેલી ત્રણ મેચ ભારત ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમ્યું હતું. આર્યલેન્ડ, પાકિસ્તાન અને છેલ્લે અમેરિકા સામે આ...
માંડ માંડ ચાલુ કરાયેલા લાલબાગ બ્રિજનો એક છેડો ફરી બંધ કરી દેવાયો
દાહોદ નગરપાલિકાની સત્તાની સાઠમારીથી પ્રજા પરેશાન
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચનો જવાન લાંચ લેતા પકડાયો, એક ફરાર
બ્રહ્મા કુમારીઝ અટલાદરા ખાતે 7 દિવસીય મૌન અનુભૂતિ સપ્તાહનો પ્રારંભ..
જય પેલેસ્ટાઈન બોલવાનું ઓવૈસીને ભારે પડશે, ગુમાવી શકે છે સાંસદ પદ, રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચ્યો
આગામી 5 દિવસ રાજ્યમાં ધમધમોકાર વરસાદ પડશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
વાપી નજીક ટ્રેક પર પડી હતી આ વસ્તુ, તાત્કાલિક ટ્રેન થોભાવી રેલવેએ હજારો લોકોના જીવ બચાવ્યા
વડોદરા : MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે રમાતુ રાજકારણ
વરસાદના લીધે ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ રદ થશે તો શું થશે? જાણો સમીકરણ…
11 મહિનાનો કોન્ટ્રાક્ટ 2 મહિનામાં જ પૂરો થઈ જતાં વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓ ગુસ્સે ભરાયા
જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળો અને આતંકવાદીઓની અથડામણમાં 2 આતંકી ઠાર
રસ્તા પરના ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સુરત પોલીસે હવામાં ડ્રોન ઉડાડ્યા
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન હકે ટીમ ઈન્ડિયા પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં..
એડમિશન માટે વાલી-વિદ્યાર્થી હેરાન થાય છે તેનું કારણ વચેટિયાઓનો ભ્રષ્ટ્રાચાર: કાનાણીએ CM ને પત્ર લખ્યો
87 દિવસ જેલમાં રહ્યા બાદ પણ કેજરીવાલને રાહત નહીં, ED બાદ CBIએ કરી ધરપકડ
દિનદહાડે અજાણી મહિલા નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકને ઉઠાવી ગઈ
સુરત કસ્ટમની મહિલા સુપરિટેન્ડેન્ટ દાણચોરો સાથે ગોલ્ડ સ્મગલ કરતી હતી, આખરે સસ્પેન્ડ કરાઈ
દિલ્હીમાં પાણીની તીવ્ર તંગીને કારણે જળરમખાણો શરૂ થઈ ગયાં છે
દરિયાના પેટાળમાં છુપાયું છે ભારતનું ભવિષ્ય!!
ઓમ બિરલા ધ્વની મત દ્વારા લોકસભાના સ્પીકર ચૂંટાયા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ બ્લેક મની અને મસલ્સ પાવર્સની બાતમી અંગેની આયકર વિભાગની સરકારી દુકાન જ બંધ થઇ ગઈ
આતંકવાદ હજુ ખતમ થયો નથી
‘લગ્નધર્મ’માં કોઇ ધર્મ અંગિકાર કરાવવો ધર્મ નથી
આવું વિચારો નહિ
કેન્યાની સંસદમાં હજારો વિરોધીઓએ આગ ચાંપી, ભારતીયો માટે એડવાઈઝરી જારી
સંગઠિત ખેડૂતો મૂલ્યવૃદ્ધિથી વિકાસ સાધે
શું પ્રવેશ પરીક્ષાઓની પેટર્ન બદલવાનો સમય પાકી ગયો છે?
૧૮મી લોકસભામાં શરૂઆતથી જ વિવાદો સર્જાવા માંડ્યા છે
ટ્રાઇડેન્ટ ઓવરસીસ એન્ડ એકેડમીએ લંડનના વિઝાના બહાને કુલ ₹14.50લાખ ગપચાવ્યા..
અડાજણમાં મેટ્રોનો સામાન ચોરાતો હોવાથી વોચ ગોઠવાઈ અને સવારે પાંચ વાગ્યે રિક્ષામાં 3 ગઠિયા આવી પહોંચ્યા..
નવી દિલ્હી: કુવૈત અગ્નિકાંડમાં (Kuwait fire) મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને (Dead Bodies) આજે 14 જૂનના રોજ ભારત (India) લાવવામાં આવ્યા હતા. આ મૃતદેહોને વિશેષ વિમાન દ્વારા કોચી એરપોર્ટ (Kochi Airport) પર લાવવામાં આવ્યા હતા, જ્યાં પહેલાથી જ એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી હતી. કોચી બાદ આ વિમાન દિલ્હી માટે રવાને થશે. જેની માહિતી ભારતીય દૂતાવાસે આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા રવાના થયું હતું. તેમજ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયો સાથે વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું, કારણ કે મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ 23 મૃતકો કેરળના હતા. આ 23 મૃત દેહોને કેરણમાં તેમના પરિવારજનોને સોંપ્યા બાદ વિમાન દિલ્હી માટે રવાના થશે. મૃત્યુ પામેલા અન્ય 22 લોકોમાં તામિલનાડુના 7 લોકો હતા. તેમજ આંધ્રપ્રદેશ-ઉત્તર પ્રદેશના 3-3 અને બિહાર, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળના 1-1 વ્યક્તિઓ હતા.
#WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport.
— ANI (@ANI) June 14, 2024
(Source: CIAL) pic.twitter.com/UKhlUROaP7
કેરળના મંત્રીઓ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા
શવોને કોચી એરપોર્ટ ઉપર લાવવા માટે જ્યારે કુવૈત નીકળ્યુ હતું તેમજ વિમાન કોચી પહોંચતા કેરળના મહેસૂલ મંત્રી કે. રાજન કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેમજ કુવૈત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
#WATCH | Ernakulam: Union Minister Suresh Gopi and other leaders pay homage to the mortal remains of the victims of the fire incident in Kuwait, at Cochin International Airport. pic.twitter.com/exa7JpAA9L
— ANI (@ANI) June 14, 2024
જણાવી દઇયે કે અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. જ્યાં તેઓએ પાંચ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી કે જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર હેઠળ હતા. તેમજ કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા હતા કે જે વિમાન દ્વારા મૃતદેહો ભારત લાવવામાં આવ્યા હતા.
સુરેશ ગોપીએ કહ્યું- ભારત સરકાર તમામ શક્ય મદદ કરશે
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ કોચી એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે આ દુર્ઘટના એટલી મોટી છે કે જે લોકો સ્થળાંતર કરી અન્ય દેશોમાં રહે છે તેમને મોટો આંચકો લાગ્યો છે. તેમણે કહ્યું કે આ લોકોએ કેરળની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી હતી. આ દુર્ઘટનાથી પ્રભાવિત દરેક પરિવારને વ્યક્તિગત નુકસાન થયું છે. ત્યારે ભારત સરકાર યોગ્ય પગલાં અને નિર્ણયો લેશે અને પીડિતોને યોગ્ય રાહત આપશે.
અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?
કુવૈતી મીડિયા અનુસાર આગ રસોડામાં શરૂ થઈ હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને 12 જૂન (બુધવાર)ના રોજ સવારે 4.30 વાગ્યે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. અર્થાત આગ વહેલી સવારે લાગી હતી કે જ્યારે લોકો ઊંઘમાં હતા. કુવૈતી મીડિયા અનુસાર કંન્સટ્રક્શન કંપની NBTC ગ્રૂપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના હતા.