નવી દિલ્હી: દેશમાં એક તરફ ક્રિપ્ટો કરન્સી(Crypto currency)ને કાનૂની માન્યતા આપવા અંગે સરકાર(Government) દ્વિધામાં છે અને બીજી તરફ રિઝર્વ બેન્ક(RBI) દ્વારા ક્રિપ્ટો...
દમણ(Daman) : અમરેલીના જાફરાબાદના બંદરેથી ઉપડેલી માછીમારોની (Fisherman) એક બોટ (Boat) દમણના ઘૂઘવાતા દરિયામાં (Sea) ફસાઈ ગઈ છે. દમણ કોસ્ટ ગાર્ડ (Coast...
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 15મી ઓગસ્ટને લઈ આતંકવાદી હુમલા(terrorist attack)નો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને...
સુરત: સુરતમાં (Surat) વધુ એક દોડતી કાર (Car) સળગી (Fire) હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે પરવત પાટિયા (Parvat Patia)...
સુરત (Surat): મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદને (Heavy Rain) પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમનું રૂલ...
જીનીવા(Geneva): વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા – FIFA એ આ વર્ષના અંતમાં કતાર(Qatar)માં યોજાનારા વર્લ્ડ કપ(World Cup)ને એક દિવસ પહેલા શરૂ કરવાનો નિર્ણય...
નડિયાદ: બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીના ફિયાસ્કા અંગે ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યભરમાં ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો સહિતના આગેવાનો દારૂનું...
ઉત્તરાખંડ(Uttarakhand): ભારત(India) દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવ(Amrit Mahotsav)ની ઉજવણી (Celebration) કરવામાં આવી રહી છે. ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર...
આણંદ : આણંદ સહિત છેલ્લા દસ દિવસથી વેટરનરીના 1600થી વધુ તબીબો દ્વારા અનિશ્ચિતકાલીન હડતાલ કરવામાં આવી રહી છે. આમ છતાં સરકાર દ્વારા...
ચૂંટણી નજીક આવે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને મફતની ભેટોનાં વચનો આપવાની હોડમાં ઊતરે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અને પંજાબમાં મફત...
ખૂબ જ ટૂંક સમયમાં શહેરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયેલી સુરતની પ્રજા ગણેશ ઉત્સવ મનાવવા અતિશય ઉત્સાહીત છે...
આણંદ: આણંદ (Anand) જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની (triple accident) ઘટના સામે આવી હતી. કાર,બાઈક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના...
સુરત (Surat) : વરાછામાં હીરાના કારખાનામાં (Diamond Factory) કામ કરતી યુવતીને સાથી કર્મચારીએ જ લગ્નની લાલચ આપીને પ્રાઇવેટ ઓફિસ તેમજ કામરેજની ઓયો...
સુરત(Surat) : ખટોદરામાં રહેતા એક આધેડ મિત્રોની (Friends) સાથે ગુરુવારે વરિયાવ ઓવારા પાસે નાહવા માટે ગયા હતા. અહીં તેઓ પાણીમાં પડ્યા ત્યારે...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કારતુસ સપ્લાય કરનારા...
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસથી ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela) અને ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) વચ્ચે પોસ્ટ (Post) દ્વારા યુદ્ધ (War)...
નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, એમપી જેવા રાજ્યોમાં વરસાદને કારણે પરીસ્થિતિ બગડી ગઈ છે....
અમેરિકા તો શોઘાયેલો દેશ છે જ્યાં અલગ અલગ દેશમાંથી આર્થિક પ્રગતિ માટે સ્થળાંતરીત થયેલ લોકો સ્થાયી થયેલા છે અને તેઓ અલગ અલગ...
હમણાં એક શેરબ્રોકરે આપઘાત કર્યો અને એ આપઘાતનું કારણ વ્યાજખોરો ગણાવાયા. દેખીતી રીતે જોતાં આમાં નાણાં ધીરનારને જ અપરાધી ઠરાવવામાં આવે છે,...
દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર –...
એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું....
જમ્મુ-કાશ્મીર: કાશ્મીરમાં (Kashmir) બિન-કાશ્મીરીઓની હત્યાની (Kill) ઘટના યથાવત છે. શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં (Bandipora) બિહારના (Bihar) એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...
અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું...
સંસદને આ મહિને કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો ભારતના મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષયાત્રાના મિશન પરત્વેની ભૂમિ પરની જ કસોટી યાને કે...
હાલ છેલ્લા થોડાક સમયમાં જ બે ઘટનાઓ એવી બની ગઇ છે જેણે અવકાશમાં તરી રહેલા ઉપગ્રહો, રોકેટો વગેરેના કાટમાળ અંગે ચિંતા સેવી...
આજના સમયમાં કોઈ માલિક પોતાના નોકરને નામે આખી દુકાન કરી દે તેવું ભાગ્યે જ બને. પણ 1937માં ચૌટાબજારમાં કેખસરૂ દોરાબજી પાધડીવાલા નામના...
શ્રાવણમાં શ્રદ્ધળૂ ભગવાન શંકરની વિશેષ પૂજા અર્ચના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા-આરાધના, જપ-તપ વિશેષરૂપે ફળદાયી હોય છે....
15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાા છે. તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર...
15મી ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ દિવસ હોય છે કારણકે આઝાદીનું પર્વ ઉજવાય છે. આ વખતે તો આ 75મો સ્વાતંત્ર્ય દિવસ...
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
નવી દિલ્હી: દેશમાં એક તરફ ક્રિપ્ટો કરન્સી(Crypto currency)ને કાનૂની માન્યતા આપવા અંગે સરકાર(Government) દ્વિધામાં છે અને બીજી તરફ રિઝર્વ બેન્ક(RBI) દ્વારા ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા તથા આગામી સમયમાં દેશની ડીજીટલ(Digital) કરન્સી(Currency) લોન્ચ કરવા માટે સરકારને ભલામણ કરી છે. તે વચ્ચે વિશ્વની સાથે ભારત(India)માં પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને ખાસ કરીને ભારતીય રોકાણ(investment) અને ટ્રેડીંગ(Trading) માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં કોરોના કાળ દરમિયાન ખાસ કરીને ક્રિપ્ટોને વધુ વેગ મળ્યો હતો. અને દેશમાં આજે સાત ટકાથી વધુ લોકો પાસે ક્રિપ્ટો કરન્સી છે.
લોકો જોખમ લઇ કરી રહ્યા છે રોકાણ
સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટ મુજબ 2021માં ક્રિપ્ટો કરન્સી રાખનાર લોકોની હિસ્સેદારી વિશ્વના 20 ટોચનાં અર્થતંત્રમાંથી 15 રાષ્ટ્રમાં સૌથી વધુ છે. વિકાસશીલ દેશો પણ તેમાં પાછળ નથી. ક્રિપ્ટોએ અસ્થિર કરન્સી હોવા છતાં પણ લોકો તેમાં જોખમ લઇને રોકાણ કરી રહ્યા છે. ભારતમાં રિઝર્વ બેન્કે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા અનેક વખત સરકારને ભલામણ કરી છે અને આ કરન્સી કોઇ કાનૂની કે વિશ્વની કોઇ સરકાર પીઠબળ ધરાવતી ન હોવાથી ગમે ત્યારે પરપોટાની માફક ફૂટી શકે છે અને લોકોના અબજો ડોલરનું રોકાણ ધોવાઈ શકે છે. પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.
ક્રિપ્ટો કરન્સી ધરાવતા દેશોમાં ભારતનું 7મું સ્થાન
રિઝર્વ બેન્ક ત્યાં સુધી કહે છે કે ક્રિપ્ટો કરન્સી પેમેન્ટના માધ્યમથી કાળાનાણાનું સર્જન થાય છે ઉપરાંત ગેરકાનૂની કામમાં પણ આ પ્રકારની ડીજીટલ કરન્સીનો ઉપયોગ સૌથી વધુ છે પરંતુ સરકારે 2022-23ના બજેટમાં ક્રિપ્ટો કરન્સી અને નોન ફંગેબલ ટોકન (એનએફટી)ને પણ ડીજીટલ કરન્સી સાથે જોડી છે અને તેની કમાણી પર 30 ટકા ટેક્સ લગાવ્યો છે તથા દરેક વ્યવહારો જે વાર્ષિક રુા. 10,000થી વધુ થતા હોય તેના પર 1 ટકા ટીડીએસ અલગથી લગાવ્યો છે પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટ મુજબ 2021માં ક્રિપ્ટો કરન્સી ધરાવતા દુનિયાના ટોચના 20 દેશોમાં ભારતનું સ્થાન સાતમુ છે.
ભારતમાં કુલ વસ્તીના 7.3 ટકા ક્રિપ્ટો કરન્સીના રોકાણકાર
સૌથી વધુ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં થયું છે જ્યાં 12.7 ટકા લોકો હવે આ ડીજીટલ કરન્સીથી જ વ્યવહાર કરે છે અથવા રોકાણ કરે છે. રશિયામાં 11.9 ટકા, વેનેઝુએલા કે જે વિશ્વમાં સૌથી વધુ ફુગાવાની સમસ્યા ધરાવે છે આ દેશમાં 10.3 ટકા રોકાણકારોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે. સિંગાપોરમાં 9.4 ટકા વસ્તી અને અમેરિકામાં 8.3 ટકા લોકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે જ્યારે ભારતમાં કુલ વસ્તીના 7.3 ટકા ક્રિપ્ટો કરન્સીના રોકાણકાર છે. રસપ્રદ બાબત એ છે કે દેશના ફક્ત 3 ટકા લોકો શેરબજારમાં રોકાણ કરે છે. 10 ટકા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.