સુરત: (Surat) સુરત ઓલપાડ વિસ્તારને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજ (Railway Over Bridge) ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી તંત્ર દ્વારા આ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના પહાડગંજ(Paharganj)માં બદમાશોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસની વર્દીમાં આવેલા બદમાશોએ લગભગ 2 કરોડના દાગીના(jewelry) લૂંટી(Robbery) લીધા હતા. કુરિયર...
સુરત (Surat) : છેલ્લાં કેટલાંય સમયથી વિવાદનો (Controversy) સામનો કરી રહેલી સુરત પોલીસના (Surat City Police) 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની (PSI) એક...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 67મો ફિલ્મફેર એવોર્ડ (Filmfare Awards) સમારોહ યોજાયો હતો. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી...
મુંબઈ: ચાલુ સપ્તાહમાં વિશ્વના અમીરોની યાદીમાં ટોપ-3માં સ્થાન મેળવનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. અદાણી...
હરિયાણા: સોનાલી ફોગાટ(Sonali Phogat) હત્યા કેસમાં હરિયાણા(Haryana Police) પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર શિવમને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. શિવમ પર...
મુંબઈ: આમિર ખાન (AamirKhan) ચાર વર્ષ પછી લાલ સિંહ ચઢ્ઢા (LalsinhChadha) તરીકે સિલ્વર સ્ક્રીન પર આવ્યો હતો. પણ શું થયું? તમામ અપેક્ષાઓ...
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં...
નવી દિલ્હી: આગ્રામાં (Agra) તાજમહેલનું (Taj Mahal) નામ બદલવાની કવાયત ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. તાજમહેલનું નામ બદલીને તેજો મહાલય (Tejo...
નીતિન ગડકરી કે જેઓ પોતાના સ્પષ્ટ અને બેબાક વિધાનો માટે વિખ્યાત છે. તેઓએ તાજેતરમાં જણાવ્યું કે ‘‘સમય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે અને...
તા. 3.8.22 ના દર્પણપૂર્તિમા ડો. ઉષાબહેન મહેતા, સ્વાતંત્ર્ય સેનાની વિશેનો લેખ વાંચ્યો, જેમાં થોડી વધુ માહિતી આપવા માંગું છું. હું સુરત જિલ્લાની...
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધો. 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સાપ કરડયો. અંધશ્રદ્ધામાં માનતા આ દીકરીનાં માતા-પિતા તથા વડીલો દીકરીને દવાખાને...
પર્યુષણનું પાવન પર્વ ચાલી રહ્યું છે. જગતમાં જો કયાંય પણ પ્રેમ અને અહિંસાનો સંદેશ જો મળતો હોય તો તે ભગવાન મહાવીર દ્વારા...
એક સાઇકલ રીક્ષાચાલક ખૂબ મહેનત કરે. વહેલી સવારથી મોડી રાત સુધી સાઇકલરીક્ષા ચલાવે અને ઘર ચલાવે.તેનો એકનો એક દીકરો ખૂબ હોશિયાર, એટલે...
બે ટાવરના ગેરકાયદે બાંધકામ સામેના નવ વર્ષના લાંબા યુદ્ધનો ઓગસ્ટ-૨૮ મી ને દિને નવ સેકંડમાં અંત આવ્યો. દેશમાં જમીનદોસ્ત કરાયેલી સૌથી ઊંચી...
સુરત: નાગપુર મંડળમાં (Nagpur Mandal) આવતા રાજનંદગાંવ-કલમનાતીસરી રેલવે (Railway) લાઇનની કામગીરીને કારણે સુરત માલદા ટાઉન એક્સપ્રેસ (Surat Malda) Town Express) , અમદાવાદ-હાવડા...
થોડાં વર્ષો પહેલાંની વાત છે. હું અમદાવાદના એક અખબારમાં ફરજ બજાવતો હતો. બપોરનો સમય હતો. મને એક સિનિયર પત્રકારનો ફોન આવ્યો કે...
ઉત્તર પ્રદેશ: યુપી(UP)માં ભ્રષ્ટાચારCorruption) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્કમટેક્સે(Income Tax) એક સાથે 22 જગ્યાએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,...
દેશના અગ્રણી ઉદ્યોગજૂથ રિલાયન્સમાં વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે એ સોમવારે આ ગ્રુપની મળેલી ૪૫મી વાર્ષિક સાધારણ સભામાં સ્પષ્ટ થઇ...
નડિયાદ(Nadiyad): અમદાવાદ નજીકના નડિયાદના એક ગણેશ મંડળમાં ઉત્સવ (GaneshUtsav) શોક સમાન બની ગયો હતો. ગણેશ ચતુર્થીના (GaneshChaturthi) દિવસે જ મંડપમાં તાડપત્રી બાંધતી...
વડોદરા : શહેરની અતિ સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાતે થયેલા બે કોમના જૂથ વચ્ચે એકાએક પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ...
સુરત : સેલવાસની (Selvas) અંગ્રેજી માધ્યમની શાળાના વાઈસ પ્રિન્સિપાલ (vice principal) તથા શિક્ષકે (Teacher) સ્કૂલની એક વિદ્યાર્થિની (Student) સાથે વારંવાર દુષ્કર્મ (Rape)...
વડોદરા : વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન...
લીમખેડા: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ગામની અઢી વર્ષની બાળકીને તેનો કુટુંબી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી ઝાડી...
સુરત: સુરત(Surat)નાં સરથાણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એડવોકેટ મેહુલ બોઘરા(Mehul Boghra) પર થયેલી હુમલાની ઘટનાનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક ઘટના...
વડોદરા: વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ મન મુકીને વરસ્યો હતો. ત્યારે ઘણા લાંબા સમય બાદ ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ...
વડોદરા: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર આપી હતી તે પહેલા પણ પાલિકા દ્વારા ઠેર ઠેર રખડતા ઢોરને પકડવાની કામગીરી કામગીરી...
આણંદ : તારાપુર તાલુકાના ખાખસર, વલ્લી, સાંઠ, રેલ અને જીણજ ગામના તલાટી કમ મંત્રી તરીકે ચાર્જમાં રહેલા એ.એન. મકવાણાએ પોતાની ફરજ દરમિયાન...
વર્ષના ચંદ્ર પટેલને અમેરિકામાં કાયમ રહેવાની ઘેલછા હતી. એ માટેની એની કોઈ જ લાયકાત નહોતી. 10th પછી એણે ભણવાનું છોડી દીધું હતું....
અમેરિકા: યુએસ (US) સૈન્યએ (Army) એન્જિનમાં આગ લાગવાના જોખમને કારણે 1960ના દાયકાથી તેના લડાયક ચિનૂક હેલિકોપ્ટરના (Chinook helicopter) સમગ્ર કાફલાને ગ્રાઉન્ડ પર...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
સુરત: (Surat) સુરત ઓલપાડ વિસ્તારને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજ (Railway Over Bridge) ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી તંત્ર દ્વારા આ બ્રિજ વાહનવ્યવહાર (Transportation) માટે બંધ કરી દેવાયો હતો. આ બ્રિજને રીપેર કરવા માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આ બ્રિજ ટુ-વ્હીલર (Two wheeler) માટે શરૂ કરાયો છે.
છેલ્લા ઘણા દિવસથી મનપા દ્વારા અહી રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજી સંપુર્ણ રિપેરિંગ કામમાં સમય લાગતો હોય, મનપા દ્વારા અહી વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે આ જુના બ્રિજની કામગીરી ચાલી જ રહી છે. અને છેલ્લા ઘણા દિવસથી વરસાદ બંધ હોય, રિપેરિંગ કામ શક્ય બન્યુ હતું અને ટુ-વ્હીલર માટે બ્રિજ શરૂ કરી દેવાયો છે. જેથી ઘણી રાહત થઈ છે. પરંતુ મોટા વાહનો માટે ક્યારે શરૂ કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, આ જૂના બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી પણ ચાલી રહી છે. આ બ્રિજ બનતાં પણ છ માસથી વધુનો સમય લાગે તેવી સંભાવના છે.
કેબલ બ્રિજનો અડાજણથી અઠવા તરફનો લેન એક અઠવાડિયા માટે રાત્રે બંધ રહેશે
સુરત: સુરત શહેરના નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ પર લાઈટીંગ અને બ્રિજ મોનિટરિંગ માટે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જે માટે છેલ્લા 1 મહિનાથી બ્રિજનો અડાજણથી અઠવા તરફનો એક તરફનો લેન બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ કામગીરી હજી બાકી હોય, તા. 1 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે 11 થી સવારે 6 વાગ્યા દરમિયાન અડાજણ સ્ટાર બજારથી અઠવા તરફ જતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ રાખવામાં આવશે.
કેબલ બ્રિજ પર ફસાદ લાઈટીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે બ્રીજના મેઈન્ટેનન્સ માટે કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ પણ નાંખવામાં આવશે. આ સમગ્ર સિસ્ટમ ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ વરસાદના કારણે ઘણા દિવસ કામગીરી થઈ શકી ન હતી. જેથી હવે વધુ 8 દિવસ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પરંતુ દિવસ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રહેશે માત્ર રાત્રે જ બ્રિજ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.