પંજાબના (Panjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે તેમણે પોતાની પાર્ટી...
નવી દિલ્હી : સ્ટીપલચેસ એથ્લેટ અવિનાશ સાબલે અને લોન્ગ જમ્પર મુરલી શ્રીશંકર સહિત કેટલાક ટ્રેક અને ફિલ્ડ સ્ટાર્સ આગામી નેશનલ ગેમ્સમાં (National...
સુરત: (Surat) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda) માં...
બીલીમોરા : હવામાન વિભાગની (Meteorological Department) ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણદેવી (Gandavi) તાલુકા સાથે બીલીમોરામાં (Billimora) સોમવાર સવારે 8 થી 12...
સુરત: (Surat) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda) માં...
ગૌરી ખાન (Gauri Khan), મહિપ કપૂર અને ભાવના પાંડે ‘કોફી વિથ કરણ 7’ (Coffee With Karan)ના આગામી એપિસોડમાં આવવાના છે. તમને જણાવી...
હરિયાણા: હરિયાણવી ડાન્સર (Haryanvi Dancer) સપના ચૌધરીએ ( Sapna Chaudhary) આજે કોર્ટમાં (Court) સરેન્ડર (Surrender) કર્યું છે. એસીજેએમ કોર્ટે સરેન્ડર કર્યા બાદ...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ(West Bangal)ના કથિત શિક્ષક ભરતી કૌભાંડ(SSC Scam)માં EDએ ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી(Partha Chatterjee) અને તેમના સહયોગીઓની રૂ. 48 કરોડની...
ગાંધીનગર (Gandhinagar): ચાલુ વર્ષે ખૂબ સારું ચોમાસું (Monsoon) રહ્યું છે. ભાદરવો મહિનો શરૂ થયો છતાં ચોમાસાની વિદાયના કોઈ સંકેત મળી રહ્યાં નથી,...
બ્રિટન: બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષે અવસાન થયું હતું. એલિઝાબેથ 1952માં બ્રિટનનાં રાણી બન્યા હતા. તેઓ 70 વર્ષ...
બિહારના (Bihar) ભાગલપુર જિલ્લામાં (Bhagalpur District) ગંગા નદીનું (Ganga River) વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણીના ભારે વહેણથી જમીન ધોવાણને કારણે...
નવી દિલ્હી: ચંદીગઢ યુનિવર્સિટીનો વાયરલ (Viral) વીડિયો (Video) મામલો સામે આવ્યા બાદ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ છે. વાસ્તવમાં, અહીં એક છોકરી...
કોલકાતા(Culcutta) : ભારતના સ્ટાર ફૂટબોલર (Football) સુનિલ છૈત્રીના (Sunil Chetri ) અપમાનનો વીડિયો (Video) સામે આવ્યો છે. કોલકત્તાના એક રાજકારણી દ્વારા સન્માનીય...
બોમ્બે સ્ટોક એક્સચેન્ડ (BSE) પર અદાણી ગ્રૂપની (Adani Group) કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 22 લાખ કરોડને પાર કરી ગઈ છે જે...
સુરત (Surat): સુરત શહેરમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર (Surat City Police AjayKumar Tomar) દ્વારા બદલીના (Transfer) ઓર્ડર (Order) કરાયા...
દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ ઉપવાસ કરે છે. ધન માટે મા લક્ષ્મીજીનું વ્રત, લગ્ન માટે ભગવાન શિવનું વ્રત, સ્વાસ્થ્ય માટે હનુમાનજીનું વ્રત...
ધ્યાત્મપથ અનેક રહસ્યોથી ભરપૂર એવો માર્ગ છે. અધ્યાત્મ જગત મૂલ્યવાન રહસ્યોની ખાણ છે. અધ્યાત્મવિદ્યાના મૂલ્યવાન ગ્રંથોમાં ઉપનિષદોની ગણના થાય છે. ઉપનિષદનો અર્થ...
પ્રત્યેક સનાતનીઓની એક ઇચ્છા હોય છે કે તક મળે ત્યારે બાબા કેદરનાથના દર્શને જવું છે. પણ સ્વાભાવિક છે કે સમયની પ્રતિકૂળતા, આર્થિક...
શ્રાદ્ધનો મહિમા પુરાણ કાળથી છે અને શાસ્ત્ર સંમત છે. એટલે શ્રદ્ધાપૂર્વક યથાશકિત શ્રાદ્ધ અવશ્ય કરવું જોઇએ. એમાં તર્ક-વિતર્ક શંકા-કુશંકાને સ્થાન નથી. ગયા...
બી.આર.ચૌધરી ઉધના વિસ્તારની શાળા આર. એન. હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે. અંગ્રેજી વિષય સાથે સ્નાતક થઈને આ જ શાળામાં 36 વર્ષ સુધીની દીર્ઘ...
સુરત: (Surat) સંબંધી પાસેથી ઉછીના લીધેલા 50 હજાર નહીં ચુકવી શકનાર યુવકે બાઈકો ચોરી (Bike Theft) કરી તેને આપી હતી. જેથી ચોરીની...
ભારત અને યુએઈ સરકાર વચ્ચે થયેલા કોમ્પ્રિહેન્સ્ટિવ ઈકોનોમિક પાર્ટનર શિપ એગ્રીમેન્ટ (CEPA) ના સારા રિઝલ્ટ આવવાના શરૂ થયા છે. આ એગ્રીમેન્ટ પ્રારંભિક...
નવી દિલ્હી: શિરોમણી અકાલી દળ(Shiromani Akali Dal)ના નેતા સુખબીર સિંહ બાદલે(Sukhbir Singh Badle) પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann)ને લઈને ચોંકાવનારો દાવો કર્યો...
બિહાર: બિહારમાં (Bihar) ધોળે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ICICI બેંકમાં (Bank) ત્રણ હથિયારધારી બદમાશોએ 15 લાખ રૂપિયાની...
માતાપિતા તરીકે આપણે આપણા બાળકોને અતિશય પ્રેમ કરતા હોઈએ છીએ અને જીવનના તમામ પાસાઓ તેમના માટે શ્રેષ્ઠ રહે તેવું ઈચ્છીએ છીએ. શિક્ષણ...
વિશ્વિક સંકેતો ભારતીય શેરબજારની ચાલ નક્કી કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના અવિરત ચાલી રહેલા જંગ બાદ ચીન અને અમેરિકા વચ્ચે ટકરાવ થવાની...
કોરોના બાદ રશિયા-યુક્રેન યુદ્ધના લીધે વિશ્વભરના આર્થિક ચિત્રમાં ભારે ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે, હજુય યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનું પરિણામ આવ્યું...
અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં વધી રહેલો ફુગાવો સેન્ટ્રલ બેન્કો માટે વ્યાજદર વધારવા માટે મજબૂર કરી રહ્યા હોવાથી વૈશ્વિક મંદીની દહેશત સેવાઇ રહી...
વિતેલા સપ્તાહની મહત્વની ઘટના બેંક નિફટી ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો તે હતી. બે મહિના પહેલા આ જ બેંક નિફટી એ નિફટીની પાછળ...
વિશ્વનું અર્થતંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી નક્કર મેક્રો-ઇકોનોમીક પેરામીટર્સને બદલે તે અંગેની અટકળો કે અનુમાનોને આધારે ચાલતું હોય એવી છાપ ઉભી થાય છે....
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
પંજાબના (Panjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે તેમણે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું (PLC) ભારતીય જનતા પાર્ટીમાં વિલિનીકરણ કર્યું. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે અમરિંદર સિંહને ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. આ પહેલા તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે હું વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેપ્ટને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નું બીજેપીમાં વિલિનીકરણ કરી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કિરેન રિજિજુ, બીજેપી નેતા સુનીલ જાખડ અને બીજેપી પંજાબના વડા અશ્વિની શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. અમરિન્દર સિંહને પાર્ટીમાં સામેલ કરવા દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેપ્ટન અમરિંદર અને તેમની પાર્ટીના કાર્યકરોનું ભાજપમાં સ્વાગત છે. પંજાબ સરહદી રાજ્ય છે તેથી દેશની સુરક્ષા માટે પંજાબમાં શાંતિ અને સુરક્ષા જરૂરી છે. તોમરે કહ્યું કે કેપ્ટન સાહેબની વિચારસરણી ભાજપ જેવી જ છે. સૌ પ્રથમ રાષ્ટ્ર અને પછી પક્ષ ભાજપની વિચારસરણી છે જેને કેપ્ટન સાહેબે હંમેશા અપનાવી હતી.
Former Punjab CM Capt Amarinder Singh joins BJP; merges his party Punjab Lok Congress (PLC) with BJP pic.twitter.com/nXCINNzNLI
— ANI (@ANI) September 19, 2022
નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં કહ્યું કે કેપ્ટન સાહેબનું ભાજપમાં આવવું એ સાબિતી છે કે તેઓ શાંતિના પક્ષમાં છે. પીએમ મોદી હંમેશા પંજાબ અને શીખ સમાજના સન્માન માટે સમર્પિત છે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેપ્ટન સાહેબ અને ટીમના આગમનથી ભાજપ વધુ મજબૂત થશે. દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશ માટે સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબ જેવા સંવેદનશીલ રાજ્યને યોગ્ય લોકો દ્વારા ચલાવવામાં આવે તે જરૂરી છે.
કેપ્ટનને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે
જાણકારોનું માનવું છે કે કેપ્ટન અમરિંદર સિંહને ભાજપમાં જોડાયા બાદ કેટલીક મહત્વની જવાબદારી મળી શકે છે. ભાજપ પંજાબમાં સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત છે. થોડા દિવસોમાં પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ કેપ્ટન અશ્વની શર્માનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. તેથી અમરિન્દરને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે. સાથે જ કેપ્ટન સિવાય તેના સાથીઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ગયા વર્ષે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું
કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી. પીએલસીએ ભાજપ અને સુખદેવ સિંહ ધીંડસાની આગેવાની હેઠળના શિરોમણિ અકાલી દળ (યુનાઇટેડ) સાથે જોડાણ કરીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે તેનો કોઈ ઉમેદવાર જીતી શક્યો ન હતો અને સિંહ પોતે પણ તેમના ગઢ પટિયાલા સિટી સીટ પરથી હાર્યા હતા.